• બાપ્પાની કૃપાથી જળસંકટ ટળ્યું

    મુંબઈને પાણી પુરું પાડતા તળાવોમાં ૯૮ ટકા પાણી મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં જળસંકટ સમાપ્ત થઈ ગયું છે. મહાનગરને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં ૯૮ ટકાથી વધુ પાણી એકઠું થયું છે, જે વર્ષના ક્વોટા માટે પૂરતું છે. તેમ જ ભવિષ્યમાં…

  • આમચી મુંબઈ

    દર્શન…

    મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન ‘એન્ટિલિયા’માં ગણેશજીના દર્શન કરી આરતી કરી હતી. (અમય ખરાડે)

  • વિધાનસભા અધ્યક્ષ ટૂંક સમયમાં શિંદે અને ઠાકરેને નોટિસ આપશે

    વિધાનસભ્યોની અયોગ્યતાનો કેસ મુંબઈ: વિધાનસભ્ય અયોગ્યતા કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર આગામી એક-બે દિવસમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેને નોટિસ મોકલવાના છે. તેથી હવે શિંદે અને ઠાકરેએ વિધાનસભ્યપદ અપાત્રતા અંગે પોતાનો પક્ષ…

  • શિંદે ગેરલાયક ઠરે તો અજિત પવાર બનશે સીએમ

    ભાજપ દ્વારા પ્લાન બી તૈયાર? મુંબઈ: વિધાનસભ્યોની પાત્રતા મુદ્દે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરની આલોચના કરી હતી. શિવસેનાના ૧૬ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવા કે નહીં એ અંગેની સુનાવણી એક અઠવાડિયામાં શરૂ કરવાનો નિર્દેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટના…

  • પ્રીમિયમ ૧૫ ટકાથી ઘટાડી પાંચ ટકા કરવાની વિચારણા

    હાઉસિંગ સોસાયટીઓ માટે સરકારી જમીનની ફાળવણી મુંબઈ: રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીન મુક્ત કરવા માટેનું પ્રીમિયમ ૧૫ ટકાથી ઘટાડી પાંચ ટકા કરવામાં આવે તેવી સંભાવના છે. અલબત્ત આ રાહત – છૂટ સેલ્ફ રિડેવલપમેન્ટમાં જતી હાઉસિંગ સોસાયટીઓ પૂરતી મર્યાદિત રહેશે એવી…

  • આમચી મુંબઈ

    ૩૦ મહિના બાદ લકઝરી ડેક્કન ઓડિસી ટ્રેન ફરી પ્રવાસીઓની સેવામાં

    મોજ: દેશની રોયલ ટ્રેન પૈકીની એક ડેક્કન ઓડિસી ટ્રેનને વિધિવત રીતે ફરી ચાલુ કરવાને કારણે લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો, ટ્રેનમાં પોલીસના જવાનો કેરમ રમીને મોજ કરતા જોવા મળ્યા હતા, જ્યારે અમુક લોકોએ સેલ્ફી લઈને વધાવી હતી. (અમય ખરાડે) મુંબઈ:…

  • ભારતે કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કર્યું

    ભારતીય હાઇ કમિશન અને કૉન્સ્યુલેટ્સની સુરક્ષાનું જોખમ: વિદેશ મંત્રાલય નવી દિલ્હી: અહીં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે કેનેડામાંના ભારતીય હાઇ કમિશન અને કૉન્સ્યુલેટ્સ સલામતી સામેના જોખમને ધ્યાનમાં રાખીને હાલમાં કેનેડાના નાગરિકોની દરેક પ્રકારની વિઝાની અરજીઓ પર…

  • મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સુખદુલ સિંહની કેનેડામાં હત્યા

    ચંદીગઢ/નવી દિલ્હી: કેનેડાના શહેર વિનીપેગમાં અજાણ્યા ઇસમો દ્વારા પંજાબના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોમાંના એક ગેંગસ્ટર સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકેની હત્યા કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ આંતર-ગેંગ દુશ્મનાવટનું પરિણામ હોવાનું માનવામાં આવે છે. કેનેડાના સમય મુજબ તેની હત્યા…

  • નેશનલ

    ‘મહિલા શક્તિ’

    હજી બુધવારે તો લોકસભામાં મહિલા અનામત ખરડો પસાર થયો, ત્યાં સંસદની બહાર ‘નારી શક્તિ’ના દર્શન થયા હતા. સંસદના ખાસ સત્રને માણવા માટે આવેલાં ‘દર્શકો’માં મહિલાઓની સંખ્યા વધારે દેખાતી હતી.

  • સેન્સેક્સે ૧૬૦૦ પોઇન્ટ ગુમાવ્યાં: માર્કેટ કેપમાં ₹ ૫.૫૦ લાખ કરોડનું ધોવાણ

    મંદીની હેટ્રીક (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વૈશ્ર્વિક બજારોમાં નબળા વલણ અને વિદેશી ફંડોની એકધારી વેચવાલી વચ્ચે પાછલા ત્રણ સત્રમાં સેન્સેક્સે ૧૬૦૦ પોઇન્ટ ગુમાવ્યા છે, જ્યારે આ સમય દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૫.૫૦ લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. ગુરૂવારે સેન્સેક્સ ૫૭૦.૬૦ પોઈન્ટ…

Back to top button