Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 877 of 928
  • શિંદે ગેરલાયક ઠરે તો અજિત પવાર બનશે સીએમ

    ભાજપ દ્વારા પ્લાન બી તૈયાર? મુંબઈ: વિધાનસભ્યોની પાત્રતા મુદ્દે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરની આલોચના કરી હતી. શિવસેનાના ૧૬ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવા કે નહીં એ અંગેની સુનાવણી એક અઠવાડિયામાં શરૂ કરવાનો નિર્દેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટના…

  • પ્રીમિયમ ૧૫ ટકાથી ઘટાડી પાંચ ટકા કરવાની વિચારણા

    હાઉસિંગ સોસાયટીઓ માટે સરકારી જમીનની ફાળવણી મુંબઈ: રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીન મુક્ત કરવા માટેનું પ્રીમિયમ ૧૫ ટકાથી ઘટાડી પાંચ ટકા કરવામાં આવે તેવી સંભાવના છે. અલબત્ત આ રાહત – છૂટ સેલ્ફ રિડેવલપમેન્ટમાં જતી હાઉસિંગ સોસાયટીઓ પૂરતી મર્યાદિત રહેશે એવી…

  • આમચી મુંબઈ

    ૩૦ મહિના બાદ લકઝરી ડેક્કન ઓડિસી ટ્રેન ફરી પ્રવાસીઓની સેવામાં

    મોજ: દેશની રોયલ ટ્રેન પૈકીની એક ડેક્કન ઓડિસી ટ્રેનને વિધિવત રીતે ફરી ચાલુ કરવાને કારણે લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો, ટ્રેનમાં પોલીસના જવાનો કેરમ રમીને મોજ કરતા જોવા મળ્યા હતા, જ્યારે અમુક લોકોએ સેલ્ફી લઈને વધાવી હતી. (અમય ખરાડે) મુંબઈ:…

  • ભારતે કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કર્યું

    ભારતીય હાઇ કમિશન અને કૉન્સ્યુલેટ્સની સુરક્ષાનું જોખમ: વિદેશ મંત્રાલય નવી દિલ્હી: અહીં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે કેનેડામાંના ભારતીય હાઇ કમિશન અને કૉન્સ્યુલેટ્સ સલામતી સામેના જોખમને ધ્યાનમાં રાખીને હાલમાં કેનેડાના નાગરિકોની દરેક પ્રકારની વિઝાની અરજીઓ પર…

  • મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સુખદુલ સિંહની કેનેડામાં હત્યા

    ચંદીગઢ/નવી દિલ્હી: કેનેડાના શહેર વિનીપેગમાં અજાણ્યા ઇસમો દ્વારા પંજાબના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોમાંના એક ગેંગસ્ટર સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકેની હત્યા કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ આંતર-ગેંગ દુશ્મનાવટનું પરિણામ હોવાનું માનવામાં આવે છે. કેનેડાના સમય મુજબ તેની હત્યા…

  • નેશનલ

    ‘મહિલા શક્તિ’

    હજી બુધવારે તો લોકસભામાં મહિલા અનામત ખરડો પસાર થયો, ત્યાં સંસદની બહાર ‘નારી શક્તિ’ના દર્શન થયા હતા. સંસદના ખાસ સત્રને માણવા માટે આવેલાં ‘દર્શકો’માં મહિલાઓની સંખ્યા વધારે દેખાતી હતી.

  • સેન્સેક્સે ૧૬૦૦ પોઇન્ટ ગુમાવ્યાં: માર્કેટ કેપમાં ₹ ૫.૫૦ લાખ કરોડનું ધોવાણ

    મંદીની હેટ્રીક (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વૈશ્ર્વિક બજારોમાં નબળા વલણ અને વિદેશી ફંડોની એકધારી વેચવાલી વચ્ચે પાછલા ત્રણ સત્રમાં સેન્સેક્સે ૧૬૦૦ પોઇન્ટ ગુમાવ્યા છે, જ્યારે આ સમય દરમિયાન રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૫.૫૦ લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. ગુરૂવારે સેન્સેક્સ ૫૭૦.૬૦ પોઈન્ટ…

  • નેશનલ

    એકાત્મતા કી પ્રતિમા

    મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલા ઓમકારેશ્ર્વરમાં હિન્દુ સંત આદિ શંકરાચાર્યની ૧૦૮ ફીટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાને ‘એકાત્મતા કી પ્રતિમા’ ગણવામાં આવે છે. (પીટીઆઈ)

  • હિન્દુ મરણ

    હિન્દુ મરણ ઘોઘારી દશા શ્રીમાળી મુંબઈગરાભાવનગર, હાલ મુંબઈ અશ્ર્વિન મહેતા (ઉં. વ. ૮૧) તા.૨૦.૯.૨૩એ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ.હરિલાલ દામોદરદાસ મહેતાના પુત્ર. નલિનીબહેનના પતિ. ધર્મિલના પિતા. સ્વ.ધીરેનભાઇ તથા જયંત, હંસાબહેન, ઊર્મિલાબહેન, વર્ષાબહેનના ભાઇ. હર્ષદભાઇ છોટાલાલ ગાંધીના બનેવી. જિજ્ઞેશ ગાંધીના ફુવા.…

  • એકસ્ટ્રા અફેર

    કેનેડા સામે મોદી સરકારે વધારે આકરા થવું જોઈએ

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારત અને કેનેડાના સંબધો વરસોથી સારા હતા પણ છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં થઈ રહેલી ભારત વિરોધી પ્રવૃત્તિઓના કારણે કડવાશ આવવા માંડેલી. આ વરસના જૂનમાં કેનેડામાં ખાલિસ્તાનવાદી આતંકવાદી હરદીપસિંહ નિજજરની હત્યા થયેલી ને ત્યારથી કેનેડા ઊંચુંનીચું…

Back to top button