નર્મદા નદીનાં પૂરગ્રસ્ત વિસ્તારો માટે રાહત પેકેજ જાહેર કરાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: રાજ્યમાં તારીખ ૧૬થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભરુચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા આ જિલ્લામાં ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ ૨૦૨૩…
ભુજના જમીન કૌભાંડમાં પ્રદીપ શર્મા અને સંજય શાહની ધરપકડ: શનિવારે અદાલતમાં રજૂ કરાશે
ભુજ: સ્થાનિક બિલ્ડર પાસેથી લાભ ખાટવાના ઈરાદે પોતાના પદ અને સત્તાનો દુરુપયોગ કરી ભુજની સરકારી ખરાબાની કરોડોની કિંમતની ૧.૩૮ એકર જેટલી જમીનને લાગુ જમીન તરીકે ફાળવવાના ચકચારી પ્રકરણમાં સીઆઈડી ક્રાઈમે કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા અને બિલ્ડર સંજય શાહની ધરપકડ…
વડોદરામાં ખાનગી ફાઈનાન્સ પેઢીનું ₹ ૬.૭૦ કરોડ ઉઠમણું: બે સંચાલકની ધરપકડ
અમદાવાદ: વડોદરામાં ઊંચા વ્યાજની ઓફર કરી નાણાં પરત નહીં કરનાર ખાનગી ફાઈનાન્સ પેઢીના બે સંચાલકોને પોલીસે ઝડપી પાડ્યા છે. વડોદરામાં પેઢીનું ખાનગી બૅન્કમાં ખાતું ખોલાવ્યા બાદ ઊંચા વ્યાજની ઓફર કરીને સિનિયર સિટીઝનો તેમજ મહિલાઓને ફોસલાવનાર પેઢીના સંચાલકોએ પાકતી મુદતે નાણા…
આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર શરદઋતુ), રવિવાર, તા. ૨૪-૯-૨૦૨૩, અદુ:ખ નવમી ભારતીય દિનાંક ૨, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદસુદ-૯જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૯પારસી શહેનશાહી રોજ ૧૦મો આવા, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૧૦મો…
પલ ઝલક પાર્ટી!
ઓપિનિયન – સી. એ. પ્રકાશ દેસાઈ નીફટીએ જ્યારે ૨૦,૦૦૦નું શિખર હાંસિલ કરેલ ત્યારે ચારે તરફ ખુશીનો માહોલ હતો અને એક કમર્શિયલ ટીવી ચેનલ તો એટલી બધી ખુશીથી ઝુમી રહી હતી કે આ ટીવી ચેનલે તેમના એન્કર્સ માટે ખાસ નીફટી એટ…
- વેપાર
વિદેશી હૂંડિયામણની અનામતમાં ૮૬.૭ કરોડ ડૉલરનો ઘટાડો
મુંબઈ: ગત ૧૫મી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહના અંતે દેશની વિદેશી હૂંડિયામણની અનામત ૮૬.૭ કરોડ ડૉલર ઘટીને ૫૯૩.૦૩૭ અબજ ડૉલરના સ્તરે રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે…
પારસી મરણ
પારસી મરણ ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
હિન્દુ મરણ બાલાસિનોર દશાનિમા વણિકગામ બાલાસિનોર હાલ અંધેરી જયશ્રીબેન તથા સતીષભાઇ મોદીના સુપુત્ર જીગીશભાઇ (બોજવાળા) (ઉં. વ. 45) તે એકતાબેનના પતિ. કલ્પેશભાઇ તથા જસ્મીના વિપુલકુમાર શાહના ભાઇ. કૃપાબેનના દિયર. ઇલાબેન તથા હસમુખભાઇ ગોસલિયાના જમાઇ. જયેશના બનેવી શુક્રવાર તા. 22-9-23ના શ્રીજીચરણ…
જૈન મરણ
જૈન મરણ મુલુંડ કિરણકુમાર ભોગીલાલ શાહ તે સુરેખાબહેનના પતિ. પાનાચંદ લક્ષ્મીચંદના જમાઇ. નિપુનકુમાર તથા અમીબહેનના પિતા. સચિનભાઇ, વંદનાબહેનના સસરા. મહેન્દ્રભાઇ, ગુણવંતીબેન અને ભાવનાબેનના ભાઇ. ચિ. વિહાના અને પ્રણયના દાદા તથા નાના. તા. 22-9-23ના શ્રીઅરિહંતશરણ પામ્યા છે.માંગરોળ જૈનમાંગરોળ હાલ ભાંડુપ મુંબઇ…
- ઉત્સવ
નાર્કો ટેરરિસ્ટ પાબ્લો એસ્કોબાર વિશે સત્ય બહાર લાવે છે એનો પુત્ર!
ત્રિકોણનો ચોથો ખૂણો – વિક્રમ વકીલ “બાપ તેવા બેટા અને વડ તેવા તેટા. સદનસીબે પાબ્લો એસ્કોબારના પુત્ર યુઆન એસ્કોબારના કિસ્સામાં ઉપરની ગુજરાતી કહેવત સદંતર ખોટી પુરવાર થઈ છે. ‘નેટફિલક્સ’ પર અતિ લોકપ્રિય થયેલી “નાર્કોસ વેબસિરીઝ જોનારાઓ તેમ જ નહીં જોનારાઓમાંથી…