રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં બરોબર ગણેશોત્સવ દરમિયાન ચોમાસું સક્રિય થયું છે. સિક્કીમથી મધ્ય મહારાષ્ટ્રના આ ભાગમાં ઓછા દબાણનો પટ્ટો તીવ્ર થયો હોવાથી રાજ્યના અનેક જિલ્લામાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે.રવિવારના રાજ્યના અનેક જિલ્લા માટે યલો ઍલર્ટ જાહેર કર્યું હતું અને…
અમિત શાહની મુંબઈની મુલાકાત વખતે ગેરહાજરી બાબતે અજિત પવારનો ખુલાસો
પુણે: શનિવારે કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહની મુંબઈની મુલાકાત દરમિયાન પોતાની ગેરહાજરી બાબતે અટકળોને રદિયો આપતાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યું હતું કે મેં મારા આગોતરા ધોરણે નિર્ધારિત કાર્યક્રમોની અમિત શાહના કાર્યાલયને પહેલેથી જાણ કરી હતી. અમિત શાહે…
- આમચી મુંબઈ
ખેતવાડીમાં ગણેશ ભક્તોનું મહાપૂર
મુંબઈના લાલબાગ પછીના સૌથી મોટા ગણેશોત્સવ આયોજક ખેતવાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રવિવારે મોટી સંખ્યામાં ભક્તો ઊમટી પડ્યા હતા. ખેતવાડીની આ એરિયલ તસવીરમાં ગલ્લીમાં રોશનીનો ઝગમગાટ અને લોકોની ભીડ જોવા મળે છે. (અમય ખરાડે)
બે દિવસ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
મુંબઈ: ગણપતિ વિસર્જન દરમિયાન મુંબઈ શહેરમાં ટ્રાફિક સરળતાથી ચાલુ રહે એ માટે શનિવારે મુંબઈ પોલીસ દ્વારા આદેશ બહાર પાડી બૃહદ્ મુંબઈમાં ભારે વાહનો (હેવી વ્હિકલ)ના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સોમવારે 25 સપ્ટેમ્બર તેમજ ગણેશોત્સવના અંતિમ દિવસે – 28…
વિધાનસભ્યોની અપાત્રતા પ્રકરણ સ્પીકર કરશે: આજે બીજી સુનાવણી
મુંબઈ: શિવસેનાના વિધાનસભ્યોના અપાત્રતા પિટિશનની બીજી સુનાવણી આજે (સોમવારે) વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર હાથ ધરવાના છે. પ્રથમ સુનાવણી 14મી સપ્ટેમ્બરે થઇ હતી, જ્યારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ સોમવારે બીજી સુનાવણી થવાની છે. સોમવારની સુનાવણી નિયમિત ભલે હોય, પણ તેને મહત્ત્વની…
ટાસ્ક ફ્રોડથી રૂપિયા પડાવનારી ટોળકીનો સભ્ય કોલકતામાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ટાસ્ક ફ્રોડમાં સંડોવાયેલી ટોળકીને બૅન્ક ખાતાં ઉપલબ્ધ કરાવી આપનારાને કોલકતાથી પકડી પાડવામાં આવ્યો હતો. આ કામ માટે કમિશનર મેળવનારા આરોપીનું દુબઈ કનેક્શન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.મુંબઈ પોલીસની વેસ્ટ રિજન સાયબર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ…
બીજી વન-ડેમાં ભારતે ઑસ્ટે્રલિયાને 100 રનથી હરાવ્યું: સિરીઝ કબજે
બીજી વન-ડેમાં ભારતે ઑસ્ટે્રલિયાને 100 રનથી હરાવ્યું: સિરીઝ કબજે ઇંદોર: ઇન્દોરમાં રમાયેલી સિરીઝની બીજી વન-ડે મેચમાં ભારતે ઓસ્ટે્રલિયાને 99 રનથી હરાવ્યું હતું. ભારતે પ્રથમ બેટિગ કરતા શ્રેયસ ઐય્યર (105), શુભમન ગિલ (104) અને સૂર્યકુમાર યાદવ (અણનમ 72)ની શાનદાર ઇનિંગની મદદથી…
2015 પછી લગભગ 4.46 લાખ લાપતા બાળકો શોધી કાઢવામાં આવ્યાં: સ્મૃતિ ઈરાની
નવી દિલ્હી: વર્ષ 2015 પછી શોધી કાઢવામાં આવેલા મોટા ભાગના બાળકોનું પરિવારો સાથે પુન:મિલન સંપન્ન કરાયું છે તેવું મહિલા અને બાળવિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ શનિવારે કહ્યું હતું. બાળ ગુનેગારોના વિષય પર હિતધારકોની વાર્ષિક સભાના ઉદ્ઘાટન સમારંભમાં વક્તવ્ય આપતા સ્મૃતિ ઈરાનીએ…
નવી શિક્ષણ નીતિમાં રમતગમતને મહત્ત્વ: મોદી
વારાણસીમાં ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ `એક શિવશક્તિ પૉઇન્ટ ચંદ્ર પર અને બીજું કાશીમાં છે’ વારાણસીમાં ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમ માટેની શિલારોપણ વિધિ કરી હતી, ત્યારબાદ જાહેરસભાને સંબોધી હતી ત્યારે તેમની સાથે મંચ પર ઉત્તર…
નિજ્જર ધાર્મિક નેતા નહીં, પણ આતંકવાદી હતો: ભારતની સ્પષ્ટતા
નવી દિલ્હી: ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજજર, જેની હત્યાથી ભારત અને કેનેડા વચ્ચે વિવાદ સર્જાયો છે, તે કોઈ ધાર્મિક અને સામાજિક વ્યક્તિ નહીં પરંતુ આતંકવાદી હતો, તેવું સૂત્રોએ જણાવ્યું હતું.નિજજર આતંકવાદી તાલીમ શિબિરો ચલાવવા અને આતંકવાદી કૃત્યોને ભંડોળ પૂરું પાડવામાં…