- ધર્મતેજ

અવતારલીલાનું સ્વરૂપ રામકથા રહસ્ય
જીવનનું અમૃત – ભાણદેવ શ્રીમદ્ ભાગવત પ્રધાનત: ભગવાન શ્રીકૃષ્ણની લીલાકથા છે. આમ છતાં શ્રીમદ્ ભાગવતમાં ભગવાનના સર્વ અવતારોની કથા પણ છે. શ્રીમદ્ ભાગવતમાં ભગવાન શ્રીરામની લીલાકથા પણ છે.રામકથા અવતારકથા તો છે જ, પરંતુ સાથેસાથે તે અધ્યાત્મકથા પણ છે. એક સાધકની…
જન્તૂણામ્ નરજન્મ દુર્લભમ્
મનન ચિંતન – હેમંત વાળા ઘધ્ટુઞર્ળૈ ણફઘધ્પ ડળ્બૃધપ્રસાચું જ કહેવાયું છે, નરજન્મ, માણસ તરીકેનો જન્મ દુર્લભ છે. 84 લાખ યોનીમાં ફર્યા પછી આ માનવ જન્મ મળે છે. 84 લાખ યોનીમાં પૃથક પૃથક જીવનો વિકાસ થઈ અંતે તે માનવ શરીરને પામે…
- ધર્મતેજ

(no title)
ફન વર્લ્ડ ઓળખાણ પડી?ભગવાન શ્રી રામ અને સીતા મૈયાએ રામ રાજ્યની સ્થાપના વખતે સૂર્ય દેવની પૂજા અર્ચના કરી એ પરથી કાર્તિક મહિનામાં ઉજવાતાતહેવારની ઓળખાણ પડી? અ) માઘી પૂર્ણિમા બ) છઠ પૂજા ક) લોકરંગ ડ) ગુડી પડવો ભાષા વૈભવ…જોડી જમાવોABદશેરા પતંગોત્સવબળેવ…
- ધર્મતેજ

ગૂઢ સાધનાધારાની લૌકિક અભિવ્યક્તિ દેવારામની ભજનવાણી
ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની દેવારામે અહીં ગણેશપરંપરાના ભજનમાં યોગ-સાધનાધારાનું ગૂઢ જ્ઞાન ભંડાર્યું છે. આ સૃષ્ટિનું સર્જન પાંચ તત્ત્વને કારણે છે. સુરતા જો શૂન્યના સર્વોચ્ચ મુકામે પહોંચે તો તું પૂર્ણસ્વરૂપને પામ્યો ગણાઈ શકે. સમાજને જ્ઞાનમાર્ગ-યોગમાર્ગ સૂચવતા દેવારામ આ કારણે…
- ધર્મતેજ

ધર્મ સત્ય: પૈસાથી ધર્મ અને પુણ્ય પ્રાપ્ત કરીશકાશે એવો કેટલાક લોકોને ભ્રમ
ધાર્મિકતા સાથે ઉદારતા, ખુલ્લું મન, શુદ્ધતા અને સમદ્રષ્ટિ હોવી જોઈએ માત્ર ક્રિયાકાંડથી કશું વળે નહીં જિનદર્શન – મહેન્દ્ર પુનાતર સમ્રાટ બિમ્બીસારે એક વખત મહાવીર પ્રભુને પૂછ્યું ધર્મના માર્ગે જવા માટે શું કરવું જોઈએ. પ્રભુએ કહ્યું, આ માટે જીવનના સત્યને સમજવું…
- ધર્મતેજ

કાર્તિકી પૂનમ અને કૃત્તિકા નક્ષત્રના સંયુક્ત અવસરે ક્રોંચ પર્વત પર આવી કુમાર કાર્તિકેયની આરાધનાથી સમગ્ર પાપનો વિનાશ થાય છે
શિવ રહસ્ય – ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શિવ: દેવર્ષિ નારદ તમે યોગ્ય સમયે આવ્યા છો, તમારી આજ્ઞાથી રાજા વિશ્વરૂપ તેમની બંને ક્નયાઓના લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા, જેનો અમે સ્વીકાર કરી કહ્યું હતું કે, યોગ્ય સમયે તમને લગ્નની તૈયારી કરવા…
- ધર્મતેજ

કર્મનું ભક્તિમાં રૂપાંતર
ગીતા મહિમા – સારંગપ્રીત ગત અંકમાં સાધનામાં અભ્યાસના મહત્ત્વને સમજ્યા. હવે કર્મ ભક્તિરૂપ કેવી રીતે બને છે, તે જાણીએ.પરમાત્મા ભક્તવત્સલ છે. તેમને મનુષ્યની મર્યાદાઓનો સુપેરે ખ્યાલ છે. એટલે હવે તેઓ ભક્તની રુચિના આધારે સાધનાના વિવિધ માર્ગ બતાવી રહ્યા છે. તેમાં…
- ધર્મતેજ

કેરોલિના રીપર – પ્રકરણ-14
પ્રફુલ શાહ આજે કામ નથી તો મુરુડ ઝંઝીરા ફોર્ટ જઇએ? કિરણે મમતાને પૂછયું: ઓછી કે વધુ કડવાશ જ હતી. હવે થાય છે કે ક્યારેય મીઠાશ હતી ખરી? વિકાસે ઇન્ટરનેટ પરથી હોટેલ પ્યૉર લવનું ઇ-મેલ એડ્રસ મેળવી લીધું: પછી સર્ચ એન્જિન…
- ધર્મતેજ

પયગંબર હઝરત મુહમ્મદ સાહેબનો મુબારક જન્મદિવસ: ઈદ-એ-મિલાદ
આચમન – અનવર વલિયાણી `બેશક’ રબ (પાલનહાર ઈશ્વર, પ્રભુ, ગોડ)નો તેની ઉમ્મત (પ્રજા, અનુયાયી) અહેસાન (ઉપકાર) થયો કે તેમનામાં તેમનામાંથી જ એક પયગંબર (સંદેશ પહોંચાડનાર) મોકલ્યા, જે તેમના પર તેની આયતો (કથતો, વાક્ય) પઢે છે અને તેમને પાક-પવિત્ર કરે છે…
એશિયન ગેમ્સમાં પ્રથમ દિવસે ભારતે ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ સાથે જીત્યાં પાંચ મેડલ
હોંગઝોઉ : ચીનના હોંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નો પ્રથમ દિવસ ભારત માટે સારો રહ્યો હતો. ભારતીય ખેલાડીઓએ પ્રથમ દિવસે કુલ પાંચ મેડલ જીત્યા હતા. જેમાં ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. પ્રથમ દિવસે રોઈંગમાં ભારતે બે સિલ્વર અને…







