- ઉત્સવ
અમેરિકન ગુજરાતીઓ અને રીયર વ્યુ મિરર-૫: ચન્દ્રકાંત શાહ
આજે આટલું જ -શોભિત દેસાઈ ટોટલ એક્વિટી. નેટ વર્થ અને વંકાતા રસ્તાનો ટ્રાયેન્ગલઆપણું હતું, એ બધું ખોવાનું આટલું ગણિત અને એ જ એનો એંગલCruising on a Scenic road now…રીઅર વ્યુ મિરરમાં દેખાતી દુનિયાથી દૂર દૂર ખસવાનુંઘડી ઘડી સ્હેજ સ્હેજ જોવાનુંજોવાનું…
- ઉત્સવ
નાના રોકાણકારોનો પાયો વિસ્તરવાનો વેગ વધી રહ્યો છે!
ડિમેટ એકાઉન્ટસની છલાંગ મજબૂત ભાવિનાં સંકેત ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા કોવિડના સમયમાં લોકડાઉન, જોબ લોસ, સેલેરી કટ, વગેરે સહિતના કપરાં સંજોગોમાં લોકો માટે આવકનો સ્ત્રોત બની શકે એવો એક માર્ગ હતું શૅરબજાર. લોકો ઘરમાંથી બહાર નીકળી શકતા નહોતા, નવી તકો…
- ઉત્સવ
વાઇલ્ડ લાઇફ વીક – ગુજરાતનાં વિવિધ સ્થળોએ મહાલતા વન્યજીવો અને પક્ષીઓને કંપની આપીએ
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી ઘોંઘાટથી આપણે સામાન્ય રીતે ભાગતા હોઈએ છીએ અને ક્યાંક દૂર શાંત સ્થળે જતા રહીએ એવું હંમેશાં વિચારીએ છીએ, અને જ્યારે શાંતિ મળે ત્યારે સૂનકારથી ડરી જઈએ છીએ. માનવસહજ સ્વભાવ હંમેશાં જે મળે તેનાથી વિપરીત જ ઈચ્છતો…
- ઉત્સવ
ક્ધયા કેળવણી, વિધવાવિવાહ, બાળલગ્ન સામે પ્રતિબંધની પ્રવૃત્તિમાં શ્રી મહાદેવ ગોવિંદ રાનડે પણ સહભાગી હતા.
નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા (૬૨)પશ્ર્ચિમ રેલવેના ચર્ચગેટ સ્ટેશનથી હુતાત્મા ચોક તરફ જતાં જમણા હાથે ઓવલ મેદાન અને ડાબા હાથે પારસીનો કૂવો કે જે ભીખા બહેરામના કૂવા તરીકે ઓળખાય છે તે આવે છે. ઓવલ એટલે ઈંડા જેવો લંબ વર્તુળાકાર. આ…
- ઉત્સવ
લા ઓપેલાના ડિનરસેટમાં શ્રાદ્ધ સર્વ કરવાની કસાબકાકા ઉર્ફે અતૃપ્ત પિતૃએ ડીમાન્ડ કરી!
ટૅક વ્યૂ -બી. એચ. વૈષ્ણવ ‘કા કા કા’ મેં આમતેમ ડાફોળિયા માર્યા. લીમડાના ઝાડ પર સાક્ષાત્ કાગ ભૂશંડી મહારાજ બિરાજમાન! કાગદેવતા અહેસાન લોયેલની જેમ બ્રેથલેસ અને નોનસ્ટોપ કાગવાણી નદીની માફક વહેડાવતા હતા. કાગડો બોલે તે અપશુકન કહેવાય. આજના જમાનામાં માન…
- ઉત્સવ
સાચો ગુરુ કેવો હોય?
જે ગુરુ ભીતરથી કશુંક પામી ગયો હશે તે કદાચ હિમાલય કે ગિરનારની તળેટીમાં અજ્ઞાત અવસ્થામાં જીવન વિતાવી દેશે સુખનો પાસવર્ડ -આશુપટેલ થોડા સમય અગાઉ એક શેરીમિત્રએ આગ્રહ કર્યો કે મારા પરમ પૂજય ધર્મગુરુ પાસે ચાલો, હું તમને આશીર્વાદ અપાવું. તે…
કર્ણાટક બંધ: ફ્લાઇટ્સ, બસ સેવાઓ રદ
બેંગલૂરુ: એરપોર્ટ સત્તાવાળાઓએ શુક્રવારે જણાવ્યું હતું કે તમિલનાડુ સાથે કાવેરી જળ વિવાદ મુદ્દે કર્ણાટક બંધના કારણે અહીંના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૪૪ જેટલી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. કાવેરી જળ વિવાદ પર પોતાનો વિરોધ નોંધાવવા ક્ધનડ તરફી સંગઠનો અને ખેડૂતોનું…
સરકારે લીધેલાં પગલાંઓને કારણે દિલ્હીમાં પ્રદૂષણ ઘટ્યુું: કેજરીવાલ
શિયાળા દરમિયાન લેવામાં આવનારાં પગલાંઓની જાહેરાત નવી દિલ્હી: સરકારે લીધેલાં પગલાંઓને કારણે દિલ્હીમાં પ્રદૂષણ ઘટ્યું હોવાનું જણાવતાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું હતું. દિલ્હીમાં પ્રદૂષણને અંકુશમાં લેવા શિયાળા દરમિયાન લેવામાં આવનારાં પગલાંઓની પણ તેમણે જાહેરાત કરી હતી. ઈલેક્ટ્રીક બસનો…
ખાલિસ્તાની આતંકી પન્નુ સામે અમદાવાદમાં ગુનો નોંધાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત આગામી તા. ૪થી ઓક્ટોબરથી થઈ રહી છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની યોજાવાની છે અને તા.૫મી ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાવવાની છે. ત્યારે વર્લ્ડ…
આજનું પંચાંગ
(દક્ષિણાયન સૌર શરદૠતુ), શનિવાર, તા. ૩૦-૯-૨૦૨૩, દ્વિતિયા શ્રાદ્ધ, પંચક સમાપ્તિભારતીય દિનાંક ૮, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૧જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧પારસી શહેનશાહી રોજ ૧૬મો મેહેર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૩પારસી કદમી…