• એકસ્ટ્રા અફેર

    દોરાઈસ્વામીનું અપમાન, ખાલિસ્તાનીઓના દુસ્સાહસનો જવાબ આપવો પડે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજજરની હત્યાને મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે યુનાઈટેડ કિંગડમમાં પણ ખાલિસ્તાનવાદીઓ વરતાયા છે. યુકેના સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી ગુરુદ્વારાની સમિતિ દ્વારા અપાયેલા નિમંત્રણને પગલે ગયા…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદૠતુ), સોમવાર, તા. ૨-૧૦-૨૦૨૩, ચતુર્થી શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ, સંકષ્ટ ચતુર્થીભારતીય દિનાંક ૧૦, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ વદ-૩જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ વદ-૩પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને,…

  • સુભાષિતનો રસાસ્વાદ

    શ્ર્લોક धनानि भूमौ पशवश्व, भार्या गृहद्वारि जनः स्मशाने॥देहश्चितायां परलोके मार्गे कर्मानुको गच्छति जीव एकः ॥38॥ ભાવાર્થ : ધન સંપત્તિ જમીનમાં રહેશે, પશુઓ ગમાણમાં રહેશે, પત્ની ઘરના દરવાજા સુધી આવશે, લોકો સ્મશાન સુધી આવશે, પોતાનો દેહ પણ ચિતા સુધી જ, છેવટે…

  • ધર્મતેજ

    ગાંધીજી શીખવે છે કે આપણી તપશ્ર્ચર્યા આત્મશુદ્ધિ માટેની હોય

    માનસ મંથન -મોરારિબાપુ જે સાચા અર્થમાં મહાત્મા હોય છે તેઓ જાગૃતિપૂર્વક આપણી જેમ જીવતા હોય છે. અને એમાં ગાંધીબાપુ બહુ આગળ નીકળી ગયેલા મહાપુરુષ દેખાય છે. આપણી દ્રષ્ટિમાં તેઓ મહાત્મા છે, પરંતુ એમણે પોતે ક્યારેય એવું નથી વિચાર્યું કે હું…

  • ધર્મતેજ

    અવતારલીલાનું સ્વરૂપ રામકથા રહસ્ય

    જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)દરમિયાન ઈન્દ્રજિત રામ અને લક્ષ્મણને નાગપાશથી બાંધી દે છે. તે સમયે હનુમાનજી જઈને ગરુડજીને બોલાવી લાવે છે. ગરુડજી રામ-લક્ષ્મણને નાગપાશથી મુક્ત કરે છે. પ્રાણની અદ્યોગામી ગતિ (અપાન) તે જ નાગ છે. પ્રાણની ઊર્ધ્વગામી ગતિ (ઉદાન) તે…

  • ધર્મતેજ

    સનાતન ધર્મની નિંદા કરનારાઓ માટે ખાસ જાપાનની વિદ્યાર્થિની તોમોકાએે હિન્દુ ધર્મની શ્રાદ્ધ પદ્ધતિ પર પીએચડી કર્યું

    પ્રાસંગિક -શ્રદ્ધા ભગદેવ તાજેતરમાં સનાતન ધર્મ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનોનો વાયરો ફુંકાયો છે. કેટલાક રાજકીય નેતાઓ અને સ્વામીઓ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓના અપમાન થઇ રહ્યા છે, પણ મજાલ છે કે એકેય ભારતીય હિન્દુનું લોહી ઉકળ્યું હોય. જ્યારે મત બૅંકની વાત આવે ત્યારે…

  • ધર્મતેજ

    દ૨શન બ્હા૨ મેં તો દેખ્યા… (૨વિસાહેબ)

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સંતસાહિત્યના ક્ષ્ોત્રમાં સૌથી વિશેષ્ા મહત્ત્વ અપાયું હોય તો તે છે સંતની પોતાની આત્મસાક્ષ્ાાત્કા૨ કે બ્રહ્મસાક્ષ્ાાત્કા૨ની અનુભૂતિ ક્ષ્ાણોને વ્યક્ત ક૨તી ભજનવાણીનું… એમાં સર્જકની આંત૨ચેતના જ શબ્દરૂપે વ્યક્ત થતી હોય છે. ૨વિ-ભાણ સંપ્રદાયના સંતકવિ ૨વિસાહેબ પોતે તો…

  • ધર્મતેજ

    હારો મા, તમે હિંમત રાખો કથતા કવિ કલા ભગત

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની બરડાવિસ્તારના કોલીખડાનો કલો ભગત સૌરાષ્ટ્ર કંઠસ્થ પરંપરાના સાહિત્યમાં ભારે મોટી નામના ધરાવે છે. એમણે રચેલા રામાયણના પ્રસંગોના છક્કડિયા-ચાંવળા દુહા તો રાવણ-મંદોદરી-સંવાદ જેવી વિષ્ાયસામગ્રીને કારણે નૈતિક્તાની વાત ભારે અસરકારક રીતે કહી જાય છે. એમના રચેલા ઘણા…

  • ધર્મતેજ

    નકારાત્મકતા નકારાત્મક વલણ અને વક્રદૃષ્ટિ સાચું અને સારું જોવા દેતી નથી

    જિનદર્શન -મહેન્દ્ર પુનાતર વ્યર્થ લડવાનું છોડીને જીવનનામૂળભૂત તત્ત્વોનો સ્વીકાર કરીએતો કોઈ ફરિયાદ રહેશે નહીંસમાજમાં એવા કેટલાય માણસો હોય છે જેમને કશું સારું દેખાતું નથી. તેમને હંમેશાં બીજા સામે ફરિયાદ રહે છે. બીજાની ભૂલો કાઢતા રહે છે. વાતવાતમાં વાંકું પડી જાય…

  • ધર્મતેજ

    ભોળેનાથ, મારી માતા તમારા વિશે કંઈ જાણતી નથી અજ્ઞાની છે તેને માફ કરો!

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)કુમાર કાર્તિકેય: ‘હું ક્રોધિત નથી માતા, તમારે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી, અવશ્ય સમય આવ્યે હું કૈલાસ આવીશ, પણ હાલ હું બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી સંસારમાં ભક્તિનો પ્રચાર અને પ્રસાર માટે ઉત્સાહિત છું, મારા ઉત્સાહને…

Back to top button