- તરોતાઝા
સ્નાયુ શૈથિલ્ય (માયેસ્થેનિયા ગ્રેવીસ)
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી `મન’ આયુર્વેદની આધારશીલા ત્રિદોષ સિદ્ધાંત ઉપર રચાયેલી છે. રોગસ્તુ દોષ વૈષમ્યમ્, દોષ સામ્યમ્ અરોગતા. અર્થાત રોગ એટલે વાત, પિત્ત અને કફમાં થતી વિકૃતિ. વાત એટલે વાયુ. વાયુનું કાર્ય શરીરની સમતુલા જાળવવાનું છે. એટલે શરીરની પ્રત્યેક…
મુંબઇમાં સીએનજી અને પીએનજીના દરમાં ઘટાડો
અનુક્રમે 3 અને 2 ઓછા કરાયા મુંબઈ: મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર છે. મહાનગર ગૅસ લિમિટેડે એક મોટો નિર્ણય લીધો છે. કંપનીએ માહિતી આપી છે કે સીએનજી અને પીએનજીની કિમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મહાનગર ગૅસ લિમિટેડે એક પેસ રિલિઝ દ્વારા…
- નેશનલ
‘સ્વચ્છ અને સ્વસ્થ’ ભારતનું નિર્માણ જ ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ છે: મોદી
સ્વચ્છતા કાર્યક્રમ: ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ હેઠળ રવિવારે (શ્રમદાન) કરવાના ખાસ સ્વચ્છતા કાર્યક્રમ હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રેસલર અંકિત બૈયનપુરિયા સાથે ચોગાન સાફ કરવા હાથમાં ઝાડુ પકડ્યું હતું. (પીટીઆઈ) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘સ્વચ્છતા…
તામિલનાડુમાં ટૂરિસ્ટ બસ ખીણમાં ખાબકી: નવનાં મોત
ચેન્નાઇ: તામિલનાડુના નીલગિરી જિલ્લામાં કુન્નુર પાસે એક પ્રવાસી બસ ખીણમાં પડતાં નવ લોકોનાં મોત થયાં હતાં. પોલીસના જણાવ્યા અનુસાર, બે ડ્રાઈવર સહિત ૫૯ મુસાફરોને લઈને એક પ્રવાસી બસ શુક્રવારે સાંજે કુન્નુરથી તેનકસી જઈ રહી હતી ત્યારે ખીણમાં પડી ગઈ હતી.…
મોહમ્મદ મુઇઝ માલદીવના નવા રાષ્ટ્રપતિ
માલે (માલદીવ્સ): માલદીવની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર મોહમ્મદ મુઈઝનો વિજય થયો છે. પ્રોગ્રેસિવ પાર્ટી ઑફ માલદીવ્સ (ઙઙખ)ના ઉમેદવાર મુઈઝે ભારત તરફી વર્તમાન પ્રમુખ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહને હરાવ્યા હતા. મુઇઝ હાલમાં દેશની રાજધાની માલે શહેરના મેયર છે. તેમને ચીનના સમર્થક માનવામાં…
અફઘાનિસ્તાને નવી દિલ્હીમાં એમ્બેસી બંધ કરી
નવી દિલ્હી: અફઘાનિસ્તાનની એમ્બેસીએ ભારતમાં તેની કામગીરી બંધ કરી દીધી છે. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં સ્થિત અફઘાન દૂતાવાસે શનિવારે મોડી રાત્રે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યજમાન સરકાર તરફથી સમર્થનનો અભાવ, અફઘાનિસ્તાનના હિતોની…
ગુજરાતમાં સરેરાશ માસિક પગાર દેશના ૧૮ રાજ્ય કરતાં ઓછો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દુનિયાભરમાં ભૂખમરો, જળવાયુ સંકટ, ફૂડ સપ્લાય ઉપરાંત બેરાજગારી મોટી સમસ્યા છે ત્યારે અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના એક સરવેમાં ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે કે ગુજરાતીઓને મળતો માસિક પગાર દેશના ૧૮ રાજ્યો કરતા ઓછો એટલે કે સરેરાશ માસિક પગાર ૧૩,૨૬૬…
વડા પ્રધાન આજે મધ્ય પ્રદેશ – રાજસ્થાનની મુલાકાતે
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીજી ઓક્ટોબરે રાજસ્થાન અને મધ્ય પ્રદેશની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન તેઓ બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર મોદી રાજસ્થાનમાં આશરે ૭૦૦૦ કરોડ અને મધ્ય પ્રદેશમાં આશરે ૧૯,૨૬૦ કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટોનું…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કોળી પટેલગામ અમલસાડ, હાલ વિરાર વેસ્ટ. જયંતીલાલ હરજીવનદાસ પટેલ (ઉં. વ. ૭૫) મંગળવાર, તા. ૨૬-૯-૨૩ના દેવલોક પામ્યા છે. તે સ્વ. ચારુલતા બેનના પતિ. તે હીનાબેન, જીજ્ઞાબેન અને સ્વ. કૌશલભાઈના પિતા. તે દિનેશભાઈ અને મનોજભાઈના સસરા. તે તક્ષ, મહિમા અને મીતના…