- એકસ્ટ્રા અફેર
બોનીએ આટલાં વર્ષે શ્રીના ક્રેશ ડાયેટની વાત કેમ કરી?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ હિંદી ફિલ્મોની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું 2018ના ફેબ્રુઆરીમાં અચાનક મોત થયું ત્યારે આખો દેશ સ્તબ્ધ થઈ ગયેલો કેમ કે શ્રીદેવીની વય માત્ર 54 વર્ષ હતી. સામાન્ય સંજોગોમાં 54 વર્ષની ઉંમર ગુજરી જવાની નથી. તેમાં પણ જેમની પાસે…
ઑક્ટોબર અકળાવશે
ચોમાસાની સત્તાવાર વિદાય પહેલા અસહ્ય બફારો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ચોમાસાની હજી સુધી સત્તાવાર વિદાય થવાને સમય છે, એ પહેલા જ જોકે મુંબઈગરા ઑક્ટોબર હીટનો અનુભવ કરી રહ્યા છે. એક તરફ મુંબઈમાં તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે, તો બીજી…
નાશિક જિલ્લામાં કાંદાની લિલામી શરૂ થવાના સંકેત
મુંબઈ: કાંદાના વેપારીઓની હડતાળને કારણે ઊભી થયેલી કાંદાની સમસ્યા દૂર થવાના ચિહ્નો સોમવારે જોવા મળ્યા હતા. લાસલગાંવ બજાર સમિતિ હેઠળ આવતા વિંચુર પછી નિફાડની પેટા બજારમાં પણ સોમવારે લિલામની શરૂઆત થઈ ગઈ હતી. બપોરે વેપારીઓ અને જિલ્લા વહીવટીતંત્ર વચ્ચે થયેલી…
કોઈ પણ સમયે ફાયર સિસ્ટમ તપાસવા સોસાયટીઓમાં પહોંચશે અધિકારીઓ
ફાયરબ્રિગેડનો ઍક્શન પ્લાન (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈની બહુમાળીય ઈમારતોમાં લાગતી આગને રોકવા માટે મુંબઈ ફાયરબ્રિગેડ ઍક્શન પ્લાન અમલમાં મૂકવાની છે, જે હેઠળ આગામી દિવસમાં બહુમાળીય ઈમારતોની ઓચિંતી મુલાકાત લઈને ફાયર સૅફટી સિસ્ટમ કામ કરે છે કે નહીં તે તપાસવાની છે.…
- આમચી મુંબઈ
ભાવિ ઘડતર…
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વિચારો-મૂલ્યોથી આજની પેઢીને અવગત કરાવવું જરૂરી છે ત્યારે ગાંધી જયંતી નિમિત્તે મુંબઈના મણિભવનની અનેક લોકોએ મુલાકાત લીધી હતી જેમાંથી એક માતાએ બાપુના જીવન અંગે પોતાની દીકરીને સચિત્ર માહિતી આપી હતી. (અમય ખરાડે)
ઈન્ડિયા ગઠબંધનની `હું પણ ગાંધી’ પદયાત્રાને લાગ્યું કલંક
મુંબઈમાં કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતી નિમિત્તે મુંબઈમાં ઈન્ડિયા ગઠબંધન દ્વારા સોમવારે બપોરે `હું પણ ગાંધી’ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને મુંબઈની ફેશન સ્ટ્રીટ નજીક આ પદયાત્રા પહોંચી ત્યારે પોલીસે તેને અટકાવી…
એનસીપીની ચૂંટણી પંચ સમક્ષ છઠ્ઠીએ સુનાવણી
મુંબઇ: વિભાજન બાદ શરદ પવાર અને તેમના ભત્રીજા તથા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વચ્ચે પાર્ટીના નામ અને ચિહ્ન પરના દાવાને લઈને ઘર્ષણ વધી ગયું છે. બંને જૂથોએ પક્ષના નામ અને ચૂંટણી ચિન્હ પર નિયંત્રણ જાળવી રાખવા માટે ચૂંટણી પંચમાં…
સેલિબ્રિટીઓની સટ્ટાબાજીની જાહેરાતો વિરુદ્ધ હાઈ કોર્ટમાં જનહિત અરજી
મુંબઈ: એક તરફ રાજ્ય સરકારનું કહેવું છે કે સામાન્ય લોકો રમી, પોકર જેવી ઓનલાઈન ગેમ્બલિંગ એપ અને ક્રિકેટ સંબંધિત સટ્ટાની જાહેરાતોથી પ્રભાવિત ન થાય. બીજી તરફ કલાકારો અને ક્રિકેટરો ઘણીવાર ઑનલાઇન રમીની જાહેરાત કરતા જોવા મળે છે. તેથી લોકોને ઓનલાઈન…
- નેશનલ
નાંદેડની સરકારી હૉસ્પિટલમાં 24 કલાકમાં 12 નવજાત બાળક સહિત 24નાં મૃત્યુ
હાફકિન ઇન્સ્ટિટ્યૂટે ઔષધ ખરીદી બંધ કરતા સરકારી હૉસ્પિટલોમાં દવાની તીવ્ર અછત નાંદેડ: થાણાની પાલિકા હૉસ્પિટલમાં એક જ દિવસમાં 18 જણનું મૃત્યુ થયું હતું એ દુર્ઘટનાની યાદ હજુ તાજી છે ત્યાં મહારાષ્ટ્રના નાંદેડમાંથી એવા જ ચોંકાવનારા સમાચાર આવ્યા છે. નાંદેડ સરકારી…
બિહારમાં 63 ટકા પછાત લોકો: સવર્ણો કરતાં મુસ્લિમો વધુ
જૈનો, શીખો અને અન્ય ધર્મ-જાતિના લોકો એક ટકાથી પણ ઓછા પટણા: બિહારમાં નીતીશ કુમારની સરકારે સોમવારે બહાર પાડેલા જાતિ પર આધારિત વસતિગણતરીના આંકડા મુજબ રાજ્યની કુલ વસતિના 63 ટકા એટલે કે અંદાજે બે-તૃતીયાંશ લોકો અન્ય પછાત જાતિ (અધર બૅકવર્ડ ક્લાસ…