• પહેલા છ મહિનામાં એનટીપીસીના કોલસાના ઉત્પાદનમાં 83 ટકાનો વધારો

    નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છ માસિકગાળામાં અર્થાત્‌‍ ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી)ના કોલસાના ઉત્પાદનમાં વર્ષાનુવર્ષ ધોરણે 83 ટકાની વૃદ્ધિ થઈ છે. નાણાકીય વર્ષ 2023-24ના પહેલા છ મહિનામાં એનટીપીસીએ કોલસાના ઉત્પાદનમાં આકર્ષક વૃદ્ધિ દાખવી છે…

  • સરકાર વિદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવાની માગણી

    મુંબઇ: નાંદેડ અને છત્રપતિ સંભાજીનગરની બે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના મૃત્યુ માટે રાજ્ય સરકાર વિદ્ધ હત્યાનો કેસ દાખલ કરવો જોઇએ, તેમ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ જણાવ્યું હતું. સરકારની ઉદાસીનતાના કારણે તમામ મોત થયા હોવાનો પણ તેમણે આરોપ મૂક્યો હતો. અધિકારીઓના…

  • આમચી મુંબઈ

    સીએસએમટી નજીક કારે બસ, પોલીસ વેનને ટક્કર માર્યા બાદ ચાર યુવકને અડફેટમાં લીધા

    મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) નજીક પૂરપાટ વેગે આવી રહેલી કારે બસ અને પોલીસ વેનને ટક્કર માર્યા બાદ ચાર યુવકને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં ઘવાયેલા ચારેયને સારવારાર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હોઇ બેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.…

  • ઈન્ટરવલ

    અજબ ગજબની દુનિયા

    હેન્રી શાસ્ત્રી જે કર ઝુલાવે પારણું… બળબળતો તાપ હોય કે ધાબળો ઓઢી બેસવું પડે એવી ઠંડી હોય, એની પરવા કર્યા વિના 21 વર્ષની યુકા અકીમોટો નામની યુવતી જાપાનના પાટનગર ટોક્યોમાં બે પૈડાંની હાથ રિક્ષા ખેંચી વિદેશી સહેલાણીઓને શહેર દર્શન કરાવી…

  • ઈન્ટરવલ

    ગાંધી વિચાર વર્તમાન સમયમાં કેટલો પ્રસ્તુત?

    મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા `અહિંસા વિના સત્યની શોધ અસંભવિત છે.જેમ સિક્કાની બે બાજુ અથવા લીસી ચકરડીની બે બાજુ.’ ગાંધીજીબે દિવસ પહેલાં જ ગાંધી જયંતી ગઈ.આઝાદીના ઉષા કાળમાં તો ભારતભરમાં ગાંધી જયંતી હોશે હોશે મનાવવામાં આવતી.કાળની થપેટમાં એ ભાવના ઘટતી જોવા…

  • ઈન્ટરવલ

    જેના ટેબલમાંથી મચ્છર નીકળશે તેને નોકરીમાંથી હાંકી કાઢવાનો કમિશ્ાનરનો પરિપત્ર!

    ફોકસ -ભરત વૈષ્ણવ ટેબલ પર ખુરશી અને ખુરશી પર સ્ટુલ ગોઠવ્યા . ખુરશી અને સ્ટુલ ડગમગ થતા હતા. રાજુ રદી તેના પર ચડ્યો . પંખાના પાંખિયાને ચિપકેલા મચ્છરને જોઇને ખુન્નસથી બોલ્યો, એક મચ્છર કો દેખા તો ઐસા લગા જેસે આદમી…

  • ઈન્ટરવલ

    પ્રેમલગ્ન કાયદેસર થાય એ માટે વિઠ્ઠલભાઈએ પ્રયાસ કર્યા હતાં

    વીર વિઠ્ઠલભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતી ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી સ્ત્રીઓના હક્કો વિશે વાત કરવી અને એ યુગમાં સામા પ્રવાહમાં ક્રાંતિકારી પ્રસ્તાવ રજૂ કરવામાં આસમાન જમીનનો ફર્ક છે. ભારતમાં સો વર્ષ પહેલાં આંતરજ્ઞાતીય લગ્ન કાયદેસર ગણવામાં આવતા નહિ, સરળ…

  • ઈન્ટરવલ

    સર્વોત્કૃષ્ટ ગૂંથણકળાથી માળો બનાવી માદાને રિઝવતો નર સુઘરી!

    તસવીરની આરપાર -ભાટી એન. જેની લાઈફસ્ટાઈલ ક્રિએટિવિટી કરવાની હોય. કલાત્મક આશિયાનો બનાવાનો અદ્ભુત શોખ હોય! વૈશ્વિક સ્તરે પક્ષીઓની નાતમાં આર્કિટેક્ટ એન્જિનિયરની' આભા બનાવી હોય, ચતુરાઈપૂર્વક માળાનું સર્જન કરી શકે છે. મહેનત અને સલામતીનો સરવાળો ને સર્વોત્કૃષ્ઠ કલાકાર એટલેસુઘરી’ તેનો માળો…

  • રૂઢિપ્રયોગ કાવ્યના સહોદર સમાન છે

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ રૂઢિપ્રયોગ અને ચોવક એ કચ્છી સાહિત્યમાં સહોદર સમાન છે. નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે કચ્છ દેશના દેવી, જગદંબા આશાપુરાની શક્તિવંદના કરવા માટે વપરાયેલા એક રૂઢિપ્રયોગનું સ્મરણ થાય છે. બહુ માણવા જેવો રૂઢિપ્રયોગ છે. “અસીં જાણો…

  • આજનું પંચાંગ

    ચપંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર શરદઋતુ), બુધવાર, તા. 4-10-2023, ષષ્ઠી શ્રાદ્ધ, ભદ્રા પ્રારંભભારતીય દિનાંક 12, માહે આશ્વિન, શકે 1945વિક્રમ સંવત 2079, શા. શકે 1945, ભાદ્રપદ વદ-6જૈન વીર સંવત 2549, માહે ભાદ્રપદ, તિથિ વદ-6પારસી શહેનશાહી રોજ 20મો બહેરામ, માહે 2જો…

Back to top button