• નેશનલ

    અમદાવાદમાં આજથી ક્રિકેટના મહાસંગ્રામનો પ્રારંભ

    *10 દેશ 10 શહેરમાં દોઢ મહિનો રમશે*ભારતની પ્રથમ મેચ રવિવારે ઑસ્ટે્રલિયા સામે*અમદાવાદમાં 14 ઑક્ટોબરે પાક સામે ટક્કર*મુંબઈમાં 15 નવેમ્બરે સેમિફાઇનલ*અમદાવાદમાં 19 નવેમ્બરે ફાઇનલ વર્લ્ડ કપ: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ અગાઉ બુધવારે અમદાવાદમાં બંગલાદેશની ટીમના કૅપ્ટન શાકિબ અલ હસન, શ્રીલંકાના દાસૂન…

  • નાગપુરની હૉસ્પિટલમાં 24 કલાકમાં 23નાં મોત

    નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરસ્થિત બે સરકારી હૉસ્પિટલમાં 24 કલાકમાં 23 દરદીનાં મોત થયાં હોવાનું અધિકારીઓએ બુધવારે કહ્યું હતું. નાગપુરની એક સરકારી હૉસ્પિટલમાં 24 કલાકમાં 14 દરદીનાં તો અન્ય એક સરકારી હૉસ્પિટલમાં નવ દરદીનાં મોત થયાં હોવાનું તેમણે કહ્યું હતું. નાંદેડસ્થિતડૉ. શંકરરાવ…

  • એશિયન ગેમ્સ: ભારતે તીરંદાજી, ભાલાફેંક અને દોડમાં જીત્યા ગોલ્ડ મૅડલ

    હોંગઝોઉ: ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલી એશિયન ગેમ્સમાં 11મા દિવસે ભારતે તીરંદાજી, ભાલાફેંક અને પુરુષોની રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતે 11મા દિવસે 12 મેડલ જીત્યા હતા જેમાં ત્રણ ગોલ્ડ, પાંચ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતના સ્ટાર…

  • સિક્કિમમાં વાદળ ફાટ્યું: આઠનાં મોત, 23 સૈનિક ગુમ

    ગંગટોક : ઉત્તર સિક્કિમમાં લોનાક સરોવર પર વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું હતું, પરિણામે બુધવારે આઠના વ્યક્તિઓના મોત થયા હતા અને સેનાના 23 જવાનો તણાઇ ગયા હતા. સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીએ જણાવ્યું હતું કે ડેમમાંથી…

  • યાત્રાધામ અંબાજીના પ્રસાદનો વિવાદ કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં કરાય

    અમદાવાદ: યાત્રાધામ અંબાજીમાં થોડા મહિનાઓ પહેલા વર્ષોથી મોહનથાળનો પ્રસાદ આપવાની પરંપરા તંત્ર દ્વારા બંધ કરવામાં આવતા થયેલા ભારે વિરોધને પગલે મોહનથાળનો પ્રસાદ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખો ટન મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવાની કામગીરી દરમિયાન…

  • જાહેરમાં કોરડા મારનારા ચાર પોલીસકર્મીઓ સામે ગુજરાત હાઈ કોર્ટે તિરસ્કારની કાર્યવાહી શરૂ કરી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગયા વર્ષે નવરાત્રિની ઉજવણી દરમિયાન, ખેડામાં પોલીસ દ્વારા ઓછામાં ઓછા ચાર મુસ્લિમ પુરુષોની ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી હતી અને જાહેરમાં કોરડા મારવામાં આવ્યા હતા. ગુજરાતના ખેડા જિલ્લામાં કેટલાક મુસ્લિમ પુરુષોને જાહેરમાં કોરડા માર્યાના બરાબર એક વર્ષ…

  • પારસી મરણ

    ફ્રેની પોલી પારેખ તે મરહુમ પોલી દારબશા પારેખના ધણિયાની તે મરહુમો જરબાનુ અને રૂસ્તમ ઈરાનીના દીકરી. તે મરહુમો પરસી અને જેસમીન પારેખના માતાજી. તે ફરીદા પી. પારેખના સાસુજી. તે મરહુમો સોહરાબ અને મેરવાન ઈરાનીના બહેન તે મરહુમ શાહવીરના બપઈજી. (ઉં.…

  • હિન્દુ મરણ

    સ્વ. કુંવરજી (વેલજીભાઈ) જખુભા ગાયકવાડ (ઉં. વ. 73) ગામ ફરાદી, 3-10-23, મંગળવારના અવસાન પામેલ છે. તેઓ કાંતાબેનના પતિ. ધર્મેશના પિતા. આકાંક્ષાના સસરા. સ્વ. હીરબાઈ જખુભા ગાયકવાડના પુત્ર. સ્વ. ચંપાબેન મોમાયાજી દારાડના જમાઈ. મુકેશભા વિશનજી સોલંકીના વેવાઈ. પ્રાર્થનાસભા 5-10-23, ગુરુવારના 5…

  • જૈન મરણ

    ગં. સ્વ. સરોજબેન રજનીકાંત શાહ ગામ મહેસાણા હાલ કાંદીવલી (ઉં. વ. 69) 3-10-23ના રોજ અરિહંતશરણ પામેલ છે. લક્ષ્મીબહેન બાલુભાઈ મોદીના દીકરી. ગજરાબેન ચુનીલાલ શાહના પુત્રવધૂ. જીતેશભાઈ રજનીકાંત શાહના માતા. બિનાબહેન જીતેશભાઈ શાહના સાસુ. મહેક તથા સનાયાના દાદી. લૌકિક વ્યવહાર બંધ…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ

    મુંબઈ: વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ પીછેહઠ તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈતરફી વલણ ઉપરાંત ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2034.14 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ચાર…

Back to top button