Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 806 of 928
  • બેંગલૂરુમાં ફટાકડાંની દુકાનમાં ભીષણ આગ, ૧૨ લોકોનાં મોત

    મૃતકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ બેંગલૂરુ: કર્ણાટકની રાજધાની અટ્ટીબેલેમાં એક ફટાકડાંની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આ આગને કારણે ૧૨ લોકોનું મોત થયું છે, જ્યારે કેટલાંકને ઇજા પહોંચી હોવાની વિગતો જાણવા મળી છે. આગની જાણકારી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી…

  • કોલકાતાના મેયર અને ટીએમસીના ધારાસભ્યને ત્યાં સીબીઆઈ ત્રાટકી

    કોલકાતા/નવી દિલ્હી: પશ્ર્ચિમ બંગાળમાં સીબીઆઇએ રવિવારે નગરપાલિકા ભરતી કૌભાંડ તપાસના સંદર્ભમાં વરિષ્ઠ મંત્રી ફિરહાદ હકીમ અને ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રાના નિવાસસ્થાન સહિત ૧૨ સ્થળે દરોડા પાડ્યા હતા. શહેરી વિકાસ અને મ્યુનિસિપલ બાબતોના મંત્રી હકીમ કલકતાના મેયર પણ છે. તેઓ ટીએમસીના…

  • પારસી મરણ

    રોશન મેહલી પોંચા તે મરહુમ મેહલી પી. પોંચાના વિધવા. તે સાયરસ અને નેવીલના માતાજી. તે મરહુમો ડૈસી તથા જમશેદ ટ્રેઝરીવાલાના દીકરી. તે રોશન અને યાસમીનના સાસુજી. તે મરહુમો સબર તથા પેસ્તનજી પોંચાના વહુ. તે મરહુમ પરસીસના બહેન. (ઉં. વ. ૮૩)…

  • હિન્દુ મરણ

    મેઘવાળગામ સ્વામી ગઢડા (હાલ મુંબઇ) ના સ્વ. વિશ્રામભાઇ મૂળજીભાઇ પરમારના ધર્મપત્ની સ્વ. ગલાલબેન વિશ્રામભાઇ પરમાર (ઉં. વ. ૮૮) તા. ૩૦-૯-૨૩ના શનિવારે દેવલોક પામ્યા છે. તે સ્વ. નીતીનભાઇ, વિનોદભાઇ, હિતેન્દ્રભાઇ, હરીશભાઇ, પ્રવીણભાઇ અને દમયંતિબેનના માતા. તે સ્વ. મીઠીબેન દેવજીભાઇ પરમારના દેરાણી.…

  • જૈન મરણ

    ડીસા શ્રીમાળી જૈનલહેરચંદ નાનચંદ શાહ, જાસુદબેન લહેરચંદ શાહના પુત્ર પાલનપુર નિવાસી હાલ મુંબઈ, નવીનભાઈ લહેરચંદ શાહ, (ઉં.વ. ૮૧) ૮ ઑક્ટોબર ૨૩ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રભાબેનના પતિ. સોનલ, સ્નેહલ, હેતલ, વૈભવના પિતા. રાકેશકુમાર, પ્રીતિ, રાજુકુમાર, સોનલના સસરા. સ્વ…

  • ડેટ માર્કેટમાં યીલ્ડ એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા સેન્ટિમેન્ટ ખોરવાઇ ગયું

    મુંબઈ: જેપી મોર્ગનના બેન્ચમાર્ક ઊભરતી બજારના ઈન્ડેકસમાં ભારતીય બોન્ડસના સમાવેશથી રોકાણકારોના સ્તરમાં વધારો થવા ઉપરાંત દેશમાં અબજો ડોલરનો ઈન્ફલોઝ જોવા મળવાની અપેક્ષાને ધ્યાનમાં રાખી ખુલ્લા બજારમાં બોન્ડસના વેચાણની રિઝર્વ બેન્કની જાહેરાત આવી પડી છે. ઋણ બજારમાં મૂડ ખરડાઇ ગયો હતો…

  • રિલીફ રેલી ચાલુ રહી શકે: ફોક્સ યુએસ ઇન્ફ્લેશન પર, કોર્પોરેટ પરિણામોને કારણે વોલેટિલિટી રહેશે

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા વિદેશી રોકાણકારો દ્વારા આક્રમક વેચાણ, ગ્લોબલ બોન્ડ યીલ્ડમાં આવેલા ઉછાળા, સપ્તાહના પ્રારંભિક ભાગમાં યુએસ ડોલરની વૃદ્ધિ, ક્રૂડ ઓઇલના ભાવમાં રિકવરી જેવા પરિબળો છતાં કેટલાક પોઝિટીવ મેક્રો ઇકોનોમિક ડેટા અને આરબીઆઈ દ્વારા અપેક્ષિત નીતિ પરિણામને લીધે સપ્તાહના ઉત્તરાર્ધમાં…

  • પાવર અને મેટલ શૅરોમાં જોરદાર ધોવાણ

    મુંબઇ: શેરબજાર ભારે અફડાતફડી વચ્ચેથી પસાર થઇ રહ્યું છે અને આ સપ્તાહે પણ વોલેટાલિટી ઊંચી રહેવાની ધારણા છે. ત્રીજી ઓક્ટોબર, ૨૦૨૩થી છઠી ઓક્ટોબર, ૨૦૨૩ દરમિયાનના સપ્તાહમાં ખાસ કરીને પાવર અને મેટલ શેરોમાં ભારે ધોવાણ નોંધાયું હતું. બીજી ઓક્ટોબર, ૨૦૨૩ના ગાંધી…

  • કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં ભારતીય બૅન્કોની આવક ૬૪ અબજ ડૉલર વટાવી ગઇ

    નવી દિલ્હી: ડિજિટલ, કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં અઢળક રાહતો છતાંય ભારતીય બેંકોની રૂ ૫.૩૧ લાખ કરોડની એટલે કે ૬૪ અબજ ડોલરને આંબી ગઇ છે. એક સર્વેક્ષણ અનુસાર કેશલેસ પેમેન્ટની આવકના સંદર્ભમાં ભારત હવે ફક્ત ચીન, અમેરિકા, બ્રાઝિલ અને જાપાનથી પાછળ છે. ભારતમાં…

  • બૅન્કોનો નફો વધવાની સંભાવના

    મુંબઈ : એક તરફ ધિરાણ દરમાં વધારો અને બીજી બાજુ લોન્સ માટેની માગમાં નોંધપાત્ર વૃદ્ધિથી દેશની બેન્કોના વ્યાજ મારફતની આવકમાં વધારો જોવા મળવાની ધારણાં છે. નોન પરફોર્મિંગ એસેટસ મુદ્દે બેન્કોની સ્થિતિ હાલમાં સાનુકૂળ છે. વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં…

Back to top button