• તરોતાઝા

    થાઈરોઈડ- આયોડીનયુક્ત આહાર

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા પ્રકૃતિએ આપણા શરીરની રચના અદ્ભુત કરી છે. વિવિધ પ્રકારના રસાયણો શરીરને ચલાવે છે. વિભિન્ન પ્રકારની શારીરિક પ્રક્રિયાઓ સંચાલિત કરે છે. રસાયણોનો સંતુલન ભંગ થાય ત્યારે શરીરમાં સમસ્યાઓ પેદા થાય છે. આ રસાયણો રક્ત…

  • તરોતાઝા

    કડવો પણ નરવો -લીમડો !

    આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ આધુનિક વિદ્વાનો જેને માર્ગોસા ટ્રીને નામે ઓળખે છે એ લીમડો ભારતમાં ઠેર ઠેર પેદા થાય છે. પ્રાચીનકાળના ઋષિમુનિઓથી માંડીને અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ લીમડાનો ઉપયોગ આરોગ્ય માટે સદીઓથી કરતાં રહ્યાં છે. ભદ્ર-શ્રીમંત વર્ગથી લઈને…

  • નેશનલ

    અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ૨,૦૦૦થી વધુનાં મોત

    કુદરતનો કહેર: અફઘાનિસ્તાનમાં શનિવારે આવેલા ૬.૩ની તીવ્રતાના વિનાશક ભૂકંપે ૨,૦૦૦ કરતા પણ વધુ લોકોનો ભોગ લીધો હતો. ભૂકંપને કારણે છ ગામ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. અનેક ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા હતા અને સેંકડો લોકો કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા. ગભરાયેલા…

  • નેશનલ

    ઇઝરાયલ પર હમાસ પછી હવે લેબેનોનનો હુમલો

    ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં ૧,૦૦૦નાં મોત તેલ અવીવ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના ત્રાસવાદી જૂથ ‘હમાસ’ની વચ્ચેના યુદ્ધે વધુ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું છે અને રવિવારે કુલ મરણાંક આશરે ૧,૦૦૦ થઇ ગયો હતો તેમ જ અન્ય અસંખ્ય લોકો ઘાયલ થયા છે. મરણાંકમાં હજી ઘણો…

  • બિહારમાં ડૂબી જવાથી બાવીસનાં મોત

    પટણા: બિહારમાં ૨૪ કલાકમાં નદી અને તળાવમાં ડૂબી જવાની અલગ અલગ ઘટનામાં બાવીસ જણનું મોત થયાં હોવાનું અધિકારીઓએ રવિવારે કહ્યું હતું. મૃત્યુ પામનારાંઓમાંથી મોટાભાગનાં જીવિતપુત્રિકા તહેવાર દરમિયાન પાણીમાં નહાવા પડ્યા હતા. આ તહેવારમાં મહિલાઓ તેમનાં બાળકોનાં સારા જીવન અને તંદુરસ્ત…

  • ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા વર્ષમાં બે વખત આપવી મરજિયાત

    નવી દિલ્હી: કેન્દ્રના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ધોરણ ૧૦ અને ૧૨ની બૉર્ડ પરીક્ષા વર્ષમાં બે વખત આપવી વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નહિ હોય. જો કોઇ વિદ્યાર્થીને લાગે કે તે પરીક્ષા આપવા પૂરો તૈયાર છે અને પરીક્ષાના એક સેટમાં…

  • વર્લ્ડ કપ: ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટથી હરાવ્યું: કોહલી-રાહુલે અપાવી જીત

    ચેન્નઇ: ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે ૬ વિકેટે વિજય થયો હતો. આ મેચમાં ભારતની જીતના હીરો લોકેશ રાહુલ અને વિરાટ કોહલી રહ્યા હતા. ૨૦૦ રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ટીમ ઇન્ડિયાએ એક સમયે…

  • એર ઇન્ડિયાની તેલ અવીવની તમામ ઉડાન ૧૪મી સુધી રદ

    નવી દિલ્હી: ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષને ધ્યાને લઇને એર ઇન્ડિયાએ તેલ અવીવની ૧૪ ઓક્ટોબર સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. એર ઇન્ડિયાએ રવિવારના રોજ તેના આ નિર્ણયની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે શનિવારના રોજ હમાસ આતંકવાદીઓ દ્વારા ઇઝરાયલ પર હુમલો…

  • બિહાર બાદ રાજસ્થાન સરકાર જાતિ સર્વેક્ષણ કરશે

    જયપુર: હવે રાજસ્થાન સરકાર જાતિ આધારિત સર્વેક્ષણ કરાવશે, જેનો શનિવારે મોડી રાત્રે આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ તરફથી આયોજન વિભાગને રાજ્યમાં જાતિ સર્વેક્ષણ કરવા આદેશ કરાયો હતો. બિહાર બાદ રાજસ્થાન દેશનું બીજું રાજ્ય હશે…

  • બેંગલૂરુમાં ફટાકડાંની દુકાનમાં ભીષણ આગ, ૧૨ લોકોનાં મોત

    મૃતકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ બેંગલૂરુ: કર્ણાટકની રાજધાની અટ્ટીબેલેમાં એક ફટાકડાંની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આ આગને કારણે ૧૨ લોકોનું મોત થયું છે, જ્યારે કેટલાંકને ઇજા પહોંચી હોવાની વિગતો જાણવા મળી છે. આગની જાણકારી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી…

Back to top button