- નેશનલ

ઇઝરાયલ પર હમાસ પછી હવે લેબેનોનનો હુમલો
ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં ૧,૦૦૦નાં મોત તેલ અવીવ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના ત્રાસવાદી જૂથ ‘હમાસ’ની વચ્ચેના યુદ્ધે વધુ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું છે અને રવિવારે કુલ મરણાંક આશરે ૧,૦૦૦ થઇ ગયો હતો તેમ જ અન્ય અસંખ્ય લોકો ઘાયલ થયા છે. મરણાંકમાં હજી ઘણો…
બિહારમાં ડૂબી જવાથી બાવીસનાં મોત
પટણા: બિહારમાં ૨૪ કલાકમાં નદી અને તળાવમાં ડૂબી જવાની અલગ અલગ ઘટનામાં બાવીસ જણનું મોત થયાં હોવાનું અધિકારીઓએ રવિવારે કહ્યું હતું. મૃત્યુ પામનારાંઓમાંથી મોટાભાગનાં જીવિતપુત્રિકા તહેવાર દરમિયાન પાણીમાં નહાવા પડ્યા હતા. આ તહેવારમાં મહિલાઓ તેમનાં બાળકોનાં સારા જીવન અને તંદુરસ્ત…
ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા વર્ષમાં બે વખત આપવી મરજિયાત
નવી દિલ્હી: કેન્દ્રના શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ધોરણ ૧૦ અને ૧૨ની બૉર્ડ પરીક્ષા વર્ષમાં બે વખત આપવી વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નહિ હોય. જો કોઇ વિદ્યાર્થીને લાગે કે તે પરીક્ષા આપવા પૂરો તૈયાર છે અને પરીક્ષાના એક સેટમાં…
વર્લ્ડ કપ: ભારતે ઓસ્ટ્રેલિયાને છ વિકેટથી હરાવ્યું: કોહલી-રાહુલે અપાવી જીત
ચેન્નઇ: ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે ૬ વિકેટે વિજય થયો હતો. આ મેચમાં ભારતની જીતના હીરો લોકેશ રાહુલ અને વિરાટ કોહલી રહ્યા હતા. ૨૦૦ રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ટીમ ઇન્ડિયાએ એક સમયે…
એર ઇન્ડિયાની તેલ અવીવની તમામ ઉડાન ૧૪મી સુધી રદ
નવી દિલ્હી: ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષને ધ્યાને લઇને એર ઇન્ડિયાએ તેલ અવીવની ૧૪ ઓક્ટોબર સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. એર ઇન્ડિયાએ રવિવારના રોજ તેના આ નિર્ણયની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે શનિવારના રોજ હમાસ આતંકવાદીઓ દ્વારા ઇઝરાયલ પર હુમલો…
બિહાર બાદ રાજસ્થાન સરકાર જાતિ સર્વેક્ષણ કરશે
જયપુર: હવે રાજસ્થાન સરકાર જાતિ આધારિત સર્વેક્ષણ કરાવશે, જેનો શનિવારે મોડી રાત્રે આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ તરફથી આયોજન વિભાગને રાજ્યમાં જાતિ સર્વેક્ષણ કરવા આદેશ કરાયો હતો. બિહાર બાદ રાજસ્થાન દેશનું બીજું રાજ્ય હશે…
બેંગલૂરુમાં ફટાકડાંની દુકાનમાં ભીષણ આગ, ૧૨ લોકોનાં મોત
મૃતકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ બેંગલૂરુ: કર્ણાટકની રાજધાની અટ્ટીબેલેમાં એક ફટાકડાંની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આ આગને કારણે ૧૨ લોકોનું મોત થયું છે, જ્યારે કેટલાંકને ઇજા પહોંચી હોવાની વિગતો જાણવા મળી છે. આગની જાણકારી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી…
કોલકાતાના મેયર અને ટીએમસીના ધારાસભ્યને ત્યાં સીબીઆઈ ત્રાટકી
કોલકાતા/નવી દિલ્હી: પશ્ર્ચિમ બંગાળમાં સીબીઆઇએ રવિવારે નગરપાલિકા ભરતી કૌભાંડ તપાસના સંદર્ભમાં વરિષ્ઠ મંત્રી ફિરહાદ હકીમ અને ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રાના નિવાસસ્થાન સહિત ૧૨ સ્થળે દરોડા પાડ્યા હતા. શહેરી વિકાસ અને મ્યુનિસિપલ બાબતોના મંત્રી હકીમ કલકતાના મેયર પણ છે. તેઓ ટીએમસીના…
પારસી મરણ
રોશન મેહલી પોંચા તે મરહુમ મેહલી પી. પોંચાના વિધવા. તે સાયરસ અને નેવીલના માતાજી. તે મરહુમો ડૈસી તથા જમશેદ ટ્રેઝરીવાલાના દીકરી. તે રોશન અને યાસમીનના સાસુજી. તે મરહુમો સબર તથા પેસ્તનજી પોંચાના વહુ. તે મરહુમ પરસીસના બહેન. (ઉં. વ. ૮૩)…
હિન્દુ મરણ
મેઘવાળગામ સ્વામી ગઢડા (હાલ મુંબઇ) ના સ્વ. વિશ્રામભાઇ મૂળજીભાઇ પરમારના ધર્મપત્ની સ્વ. ગલાલબેન વિશ્રામભાઇ પરમાર (ઉં. વ. ૮૮) તા. ૩૦-૯-૨૩ના શનિવારે દેવલોક પામ્યા છે. તે સ્વ. નીતીનભાઇ, વિનોદભાઇ, હિતેન્દ્રભાઇ, હરીશભાઇ, પ્રવીણભાઇ અને દમયંતિબેનના માતા. તે સ્વ. મીઠીબેન દેવજીભાઇ પરમારના દેરાણી.…
