- આમચી મુંબઈ
પધરામણી….
આવતા રવિવારથી શરૂ થઇ રહેલા નવરાત્રોત્સવના આઠ દિવસ પહેલા જ સાયનના પ્રતિક્ષાનગરની ‘મુંબઈ ચી આઇ માવલી’ અને ખેતવાડીની ‘ખેતવાડી ચી આઇ અંબે’ની વિશાળ પ્રતિમાઓ પંડાલ સુધી લઇ જવાઇ હતી. (અમય ખરાડે)
મલેરિયાની નવી રસી વિકસાવાઇ
મુંબઇ: ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની આર ૨૧/ મૈટ્રિક્સ-એમ મેલેરિયા રસી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(હૂ) દ્વારા ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી છે. ૭૫ ટકાથી વધુ અસરકારકતા ધરાવતી રસી ૨૦૨૪ના મધ્યભાગથી રૂ. ૧૭૦થી રૂ. ૩૦૦ની વચ્ચે ઉપલબ્ધ થશે. અગાઉ ૨૦૨૧માં…
અજિત પવાર નારાજ કે ધર્મસંકટમાં?
બારામતીનો ગઢ તોડવાની સોપારી મળી હોવાથી ચિંતાગ્રસ્ત વિપુલ વૈદ્યમુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર નારાજ હોવાની ચર્ચા કેટલાક દિવસોથી થઈ રહી છે અને તેને કારણે રાજ્યની સરકાર પર સંકટ હોવાનું ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે, પરંતુ મુંબઈ સમાચારને…
નાંદેડની હૉસ્પિટલને ક્લીન ચિટ
મુંબઈ: નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હૉસ્પિટલમાં ૨૪ કલાકમાં ૨૪ લોકોનાં મોતની ઘટનાની તપાસ માટે નિમાયેલી ત્રણ સભ્યોની સમિતિએ હૉસ્પિટલને ક્લીનચિટ આપી દીધી છે. નાંદેડ જિલ્લા મેજિસ્ટ્રેટ અભિજીત રાઉતે જણાવ્યું હતું કે તપાસ સમિતિનો અહેવાલ રાજ્ય સરકારને મોકલી દેવામાં આવ્યો છે.…
- આમચી મુંબઈ
ચિનુક હેલિકૉપ્ટરના આગમનથી એરફોર્સની તાકાત વધી
મુંબઈ: ઈન્ડિયન એરફોર્સના લડાકુ વિમાનની ઘણી ગાથા જાણીતી છે. જોકે, દેશના દુર્ગમ વિસ્તારમાં પહોંચવા હેલિકૉપ્ટર અને અન્ય વિમાનો પણ મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. દુર્ગમ વિસ્તારમાં રસ્તાના બાંધકામ માટે તેમ જ યુદ્ધ સજજતા માટે આ વિમાનો ઘણા ઉપયોગી સાબિત થતા…
- આમચી મુંબઈ
દક્ષિણ મુંબઈમાં ઈ-રિક્ષાની માંગણીએ જોર પકડયું
મુંબઈ: ઉપનગરોમાં ઑટોરિક્ષાની મોટી માગ અને ૫૦ લાખ જેટલી સવારી સાથે, પરિવહન નિષ્ણાતોએ સરકારને અરજી કરીને ટાપુ શહેરમાં ઇલેક્ટ્રિક ઓટો માટે પરવાનગીની માગણી કરી છે. નિષ્ણાતો કહે છે કે ઈ-રિક્ષાનો કોઈ અવાજ નથી અને વધુ મહત્ત્વની વાત એ છે કે…
- આમચી મુંબઈ
હવે પીળા ડ્રેગન ફ્રૂટ માર્કેટમાં
સાંગલી અને સોલાપુરના ખેડૂતનો નવતર પ્રયોગ પુણે: શું તમે ક્યારેય પીળા ડ્રેગન ફ્રૂટ જોયા છે? અત્યાર સુધી મુખ્યત્વે લાલ ડ્રેગન બજારમાં આવે છે. આ વર્ષે પ્રથમ વખત સાંગલી જિલ્લાના જત તાલુકામાંથી ગુલટેકડીના છત્રપતિ શિવાજી માર્કેટ યાર્ડમાં પીળા ડ્રેગન ફ્રૂટની પ્રથમ…
- નેશનલ
અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ૨,૦૦૦થી વધુનાં મોત
કુદરતનો કહેર: અફઘાનિસ્તાનમાં શનિવારે આવેલા ૬.૩ની તીવ્રતાના વિનાશક ભૂકંપે ૨,૦૦૦ કરતા પણ વધુ લોકોનો ભોગ લીધો હતો. ભૂકંપને કારણે છ ગામ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. અનેક ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા હતા અને સેંકડો લોકો કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા. ગભરાયેલા…
- નેશનલ
ઇઝરાયલ પર હમાસ પછી હવે લેબેનોનનો હુમલો
ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં ૧,૦૦૦નાં મોત તેલ અવીવ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના ત્રાસવાદી જૂથ ‘હમાસ’ની વચ્ચેના યુદ્ધે વધુ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું છે અને રવિવારે કુલ મરણાંક આશરે ૧,૦૦૦ થઇ ગયો હતો તેમ જ અન્ય અસંખ્ય લોકો ઘાયલ થયા છે. મરણાંકમાં હજી ઘણો…
બિહારમાં ડૂબી જવાથી બાવીસનાં મોત
પટણા: બિહારમાં ૨૪ કલાકમાં નદી અને તળાવમાં ડૂબી જવાની અલગ અલગ ઘટનામાં બાવીસ જણનું મોત થયાં હોવાનું અધિકારીઓએ રવિવારે કહ્યું હતું. મૃત્યુ પામનારાંઓમાંથી મોટાભાગનાં જીવિતપુત્રિકા તહેવાર દરમિયાન પાણીમાં નહાવા પડ્યા હતા. આ તહેવારમાં મહિલાઓ તેમનાં બાળકોનાં સારા જીવન અને તંદુરસ્ત…