Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 739 of 930
  • વિશ્ર્વ પ્રસિદ્ધ દશેરાની ઉજવણીના ભવ્ય સમાપન માટે મૈસૂર સજજ

    મૈસૂર: વિજયાદશમીના અવસરે વિશ્ર્વ પ્રસિદ્ધ ‘મૈસુર દશેરા’ની ઉજવણીનું ભવ્ય સમાપન મંગળવારે અદભૂત શોભાયાત્રા સાથે કરવામાં આવશે.અહીંના ચામુંડી હિલ્સ પર ૧૫મી ઓક્ટોબરથી આ ઉજવણી શરૂ થઈ હતી. ‘નાદા હબ્બા’ (રાજ્ય ઉત્સવ) તરીકે દશેરા ઉત્સવની આ વર્ષે ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી,…

  • ઈઝરાયલને હવે યુરોપિયન દેશોનો પણ ટેકો

    નવી દિલ્હી: ઈઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં અમેરિકા સહિત ત્રણ દેશના નેતાઓએ ઈઝરાયલની મુલાકાત લીધી હોવા વચ્ચે હવે ફ્રાન્સ, ગ્રીસ અને નૅધરલૅન્ડ્સના નેતાઓ પણ ઈઝરાયલની મુલાકાત લેવાની તૈયારીમાં છે. યહુદી દેશ ઈઝરાયલને અત્યાર સુધીમાં અનેક…

  • નેશનલ

    શૅરબજારમાં હાહાકાર રોકાણકારોએ ₹ ૭.૫૯ લાખ કરોડ ગુમાવ્યા

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મધ્યપૂર્વના દેશોમાં તીવ્ર બની રહેલા ઘર્ષણ વચ્ચે ઇક્વિટી માર્કેટમાં ભારે કડાકો બોલાઇ જતાં સોમવારે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૭.૫૯ લાખ કરોડનું ધોવાણ થઇ ગયું હતું. સેન્સેક્સ ૮૨૫.૭૪ પોઈન્ટ અથવા ૧.૨૬ ટકા ઘટીને ૬૪,૫૭૧.૮૮ પોઈન્ટ સ્થિર થયો હતો. ચાર…

  • અફઘાનિસ્તાન સામે આઠ વિકેટે પરાજ્ય થતાં પાકિસ્તાન વિશ્ર્વકપમાંથી બાકાત થવાની શક્યતા

    ચેન્નઇ: વર્લ્ડ કપની ૨૨મી મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને આઠ વિકેટથી કચડ્યુ હતું. આ વર્લ્ડ કપમાં આ ત્રીજો અપસેટ છે. અગાઉ અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવ્યું હતું અને દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરતા…

  • બાંગ્લાદેશમાં ટ્રેન દુર્ઘટના: ૨૦નાં મોત

    ઢાકા: બાંગ્લાદેશમાં સોમવારે એક માલગાડી પેસેન્જર ટ્રેન સાથે અથડાતાં થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૦નાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયાં હતાં. કિશોરગંજમાં બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ ચટ્ટોગ્રામ તરફ જતી માલગાડી ઢાકા જતી ઈગારો સિંદુર ગોધૂલી એક્સપ્રેસ સાથે અથડાઈ…

  • ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો: ઘણાં શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ થયા ઓછા

    નવી દિલ્હી: દેશની તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. નવી દિલ્હી સહિત ઘણાં શહેરોમાં પેટ્રોલ – ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે, જ્યારે વારાણસી, પ્રયાગરાજ સહિત નોઇડા અને બિહારમાં ઇંધણના ભાવમાં ફેરબદલ થયો છે. દેશની…

  • બિહારની સરકારી શાળામાંથી લાખો વિદ્યાર્થીઓના નામ કાઢી નાખવામાં આવ્યા

    પટણા: બિહારની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના નામ કાઢી નાખવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરકારી શાળાઓમાંથી ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓના નામ કાઢી નાખવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ કે. કે. પાઠકના આદેશ બાદ વિદ્યાર્થીઓના નામો કાઢવાની…

  • ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

    જમ્મુ: ભારતીય સુરક્ષા દળોના જવાનોએ જમ્મુ-કાશ્મીરના બારામુલાના ઉરી સેક્ટરમાં પાકિસ્તાનથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ગુપ્તચર એજન્સીઓ અને જમ્મુ કાશ્મીર પોલીસને સીમા પારથી ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ દ્વારા ઉરી સેક્ટરમાં સંભવિત ઘૂસણખોરી અંગેના ઇનપુટ મળ્યા હતા. નિયંત્રણ રેખા પર આતંકવાદીઓ…

  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે: ભાજપમાં ફેરફારની શક્યતાઓ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે મંગળવારે કલોલ ઇફકો ખાતે નેનો ડીએપી પ્લાન્ટનું લોકાર્પણ કરશે. અમિત શાહ ઈફ્કો દ્વારા ગુજરાતમાં તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લિક્વિડ પ્લાન્ટનું મંગળવારે લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ…

  • ગુજરાતમાં ત્રણ વર્ષમાં ૧૨ લાખથી વધુ લોકોને કૂતરાં કરડ્યાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં રખડતાં કૂતરાઓ જાહેર રોડ પર અડિંગો જમાવીને બેસે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કુલ ૧૨,૫૫,૦૬૬ લોકોને કૂતરાં કરડવાની ઘટના બની છે. ગુજરાત વિધાનસભાની પ્રશ્ર્નોત્તરીમાં અમદાવાદના કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન…

Back to top button