Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 739 of 928
  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે: ભાજપમાં ફેરફારની શક્યતાઓ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે મંગળવારે કલોલ ઇફકો ખાતે નેનો ડીએપી પ્લાન્ટનું લોકાર્પણ કરશે. અમિત શાહ ઈફ્કો દ્વારા ગુજરાતમાં તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લિક્વિડ પ્લાન્ટનું મંગળવારે લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ…

  • ગુજરાતમાં ત્રણ વર્ષમાં ૧૨ લાખથી વધુ લોકોને કૂતરાં કરડ્યાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં રખડતાં કૂતરાઓ જાહેર રોડ પર અડિંગો જમાવીને બેસે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કુલ ૧૨,૫૫,૦૬૬ લોકોને કૂતરાં કરડવાની ઘટના બની છે. ગુજરાત વિધાનસભાની પ્રશ્ર્નોત્તરીમાં અમદાવાદના કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન…

  • અડધા કરોડની બોકસાઇટ ચોરીના પ્રકરણમાં ત્રણ શખસો સામે ખાણ ખનીજ વિભાગે ફોજદારી નોંધાવી

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: મુંદરા તાલુકાના કણજર અને માંડવી તાલુકાના ફરાદી ગામમાં ચર્ચાસ્પદ બનેલા બોક્સાઈટ ખનીજની ચોરીના પ્રકરણમાં પ્રાગપર પોલીસ મથકે ત્રણ આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ ફોજદારી ફરિયાદ નોંધાવતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ અંગે ભુજ ખાણ…

  • એકસ્ટ્રા અફેર

    સરકારી યોજનાઓનો અધિકારીઓ પ્રચાર કરે તેમાં ખોટું શું?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ દેશનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે જ કૉંગ્રેસે કેન્દ્ર સરકારની યોજનાઓના પ્રચાર માટે સરકારી અધિકારીઓ તથા ભારતીય લશ્કરનો ઉપયોગ કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે. સામે ભાજપે રાજીવ ગાંધીના સમયમાં ઈન્ડિયન નેવીના વોરશિપ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), મંગળવાર, તા. ૨૪-૧૦-૨૦૨૩, દશેરા, વિજયાદશમી ભારતીય દિનાંક ૨, માહે કાર્તિક, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૧૦ જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૦ પારસી શહેનશાહી રોજ ૧૦મો આવા,…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • તરોતાઝા

    કેરોલિના રીપર પ્રકરણ-૩૮

    બાદશાહ કરગરવા માંડ્યો: મારા શબ્દો પાળીશ, થોડો સમય આપો પ્રફુલ શાહ કિરણને સબ-ઇન્સ્પેક્ટર વૃંદા સમક્ષ પોતાના પરિવાર અને લગ્ન-જીવન વિશે હૈયું ઠાલવીને સારું લાગ્યું એટીએસના પરમવીર બત્રાને આસિફ પટેલના છ મુસ્લિમ દેશો સાથેના ભેદી વેપાર ધંધાની ખબર પડયા બાદ તેઓ…

  • તરોતાઝા

    શરદ ઋતુમાં આરોગ્યનું ધ્યાન કેવી રીતે રાખશો?

    કવર સ્ટોરી -રાજેશ યાજ્ઞિક તમે આ વાંચી રહ્યા હશો ત્યારે નવરાત્રિને વિરામ આપીને તમે શરદ પૂર્ણિમાની તૈયારી કરી રહ્યા હશો. શારદીય નવરાત્રીની સાથે જ શરૂ થાય છે શરદ ઋતુ. વરસાદ બાદ હવે શરદનું આગમન થઈ રહ્યું છે. આયુર્વેદ શરદને પિત્તના…

  • તરોતાઝા

    આશાના રંગે રંગાયેલી-નારંગી

    આરોગ્ય એક્સપ્રેસ -મનોજ જોશી ‘મન’ સંસ્કૃતમાં એક ઉક્તિ છે કે, દિનાંતે રમ્યા: ગ્રીષ્મ: એટલે કે ઉનાળો દિવસના અંતે રમણીય લાગે, પરંતુ, ગ્રીષ્મઋતુની બપોર તો તીવ્ર તડકાયુક્ત, બળબળતી ને અસહ્ય હોય છે. પ્રાણીમાત્રને ત્રાહિમામ પોકારાવતો ગ્રીષ્મ પશુ, પંખી, વનસ્પતિ, ધરતી…બધાંમાંથી સ્નેહાંશ…

  • સ્વાસ્થ્ય, પ્રગતિ સાથે આત્મ શુદ્ધિની સાધના

    ‘કાઉસ્સગમ્’ વિજ્ઞાન ફિટ સોલ -ડૉ. મયંક શાહ આજનો માનવી મૂંઝવણથી ઘેરાયેલો ભાસે છે. ભલેને તેણે કેટલી પણ વૈજ્ઞાનિક પ્રગતિ કરી હોય, પણ અંદરથી તે ઉદાસ અને દુ:ખી જ હોય છે. તેના દુ:ખના નિવારણ માટે તે બાહ્ય સંસારમાં ભટક્યા કરે છે.…

Back to top button