- ઉત્સવ
સંવાદો અને સીન જાણીતા અને પરિચિત
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ નાયકનું તકિયા-ચાદર લઈને બહાર સૂઈ જવુંનાયિકા ઘરેથી ભાગી છૂટી છે. નાયક આવારા અને મવાલી પ્રકારનો છે. બંનેની મુલાકાત થાય છે. નાયિકા બેઘર છે, તેને સૂવા માટે એક છતની જરૂર છે. નાયકને આ વાતની ખબર…
- ઉત્સવ
બ્રાન્ડ બનાઓ ખેલ ખેલમેં…
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી હાલમાં યોજાયેલી પેરિસ ઓલિમ્પિકમાં ભારત ૬ મેડલ જીતીને ૭૧મા સ્થાને રહ્યું. આપણા કરતાં નાના દેશો વધુ મેડલ જીત્યા છે. લોકો દલીલ કરે છે કે ૧૪૦ કરોડના દેશમાં આપણે ૧૦ મેડલ પણ ના લાવી શક્યા.…
- ઉત્સવ
ભલે પધાર્યા પ્રભુ
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે આપણી પૃથ્વીથી ઘણે દૂર-સુદુર આકાશલોકમાં સર્વ દેવદૂતોની એક તત્કાલીન મિટિંગ ભરાઈ હતી. વરિષ્ઠ દેવદૂતે કહ્યું:- પૃથ્વી પર એક વિશેષ પ્રતિભા ધરાવતું બાળક જન્મ લેવાનું છે. ટોળામાંથી કોઈ બોલ્યું- ભલે ને જન્મે, એમાં શું, પણ આ…
- ઉત્સવ
અબુધભાઈએ લાલી લેખે કરી નાખી
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી લેખે લાગવું એટલે ઉપયોગમાં આવવું કે સાર્થક થવું. જીવતે જીવ કોઈને લેખે લાગીએ તો એના આનંદ અનોખો હોય, પણ ક્યારેક જીવ જતો રહ્યો હોય એવી વ્યક્તિ પણ લેખે લાગે એવું બની શકે છે. આ કથા…
- ઉત્સવ
ભલામણની મથામણ સિફારસની બારિશ
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ:વખાણથી મોટી કોઇ ખાણ નથી. (છેલવાણી)ભલામણ ને શિખામણ આ બંનેમાં મણ-મણનો તફાવત છે. બીજાને ‘શિખામણ’ ….આપવાની ગમે, પણ ભલામણ’ બીજા પાસેથી લેવાની ગમે. હમણાં સાંભળ્યું છે કે અમેરિકાનાં પેન્સિલવેનિયા રાજ્યમાં પતિ એની પત્નીની ભલામણ ચિઠ્ઠી વગર…
- ઉત્સવ
કેલિડોસ્કોપિક વ્યક્તિત્વ એટલેસ્વ. પ્રેમજીભાઇ ઠક્કર
વલો કચ્છ -ડો. પૂર્વી ગોસ્વામી હજુ હમણાં જેમની જન્મતિથિ વીતી એવા કચ્છના રાપરમાં પ્રેમજીભાઈનો જન્મ ૨૩મી ઓગસ્ટ ૧૯૧૦ના થયો હતો. જે કચ્છના સર્વાંગી વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનારું રાજકીય કમ સામાજિક વ્યક્તિત્વ હતું. એટલે આજે એ કેલિડોસ્કોપિક વ્યક્તિત્વને એકવાર યાદ કરવું…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાકચ્છ ગામ કોટેશ્ર્વર સ્વ. વસંતબેન ઝવેરીલાલ કેશવજી તન્નાના વચેટ પુત્ર સ્વ. મહેન્દ્ર (મહેશ) (ઉં. વ. ૬૬) રવિવાર, તા. ૨૫-૮-૨૪ના રામશરણ પામ્યા છે. તે ગં.સ્વ. વિમળાબેન મુલજીભાઈ, મધુબેન મગનલાલ, ગં.સ્વ. સુશિલાબેન ત્રિકમજીભાઈ, અશોક, ગં.સ્વ. પુર્ણિમાબેન જયકરભાઈ, ગં.સ્વ. ચંદ્રીકાબેન ભરતભાઈ, હરીશ…
પારસી મરણ
યાસમીન રોહીનતન દોકતર તે રોહીનતનના ધન્યાની. તે મરહુમો કેતી પીરોજશાહ વાદીયાના દીકરી. તે નાતાશા ને પરવેઝના માતાજી. તે વીસપીના સાસુજી. તે ગુલશન, હોમી, એરચ, રોહીનતન ને મરહુમ ગોદરેજના બહેન. તે નીયાએશના મમઈજી. (ઉં. વ. ૬૫) ઠે. બોમ્બે પારસી પંચાયત કોમ્પલેક્સ,…
જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈનગામ સુવઈના સ્વ. ભમીબેન સતરા (ઉં. વ. ૯૪) ગુરુવાર, ૨૯-૮-૨૪ના રોજે મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સ્વ. જીવાબેન અરજણના પુત્રવધૂ. દુદાભાઈના ધર્મપત્ની. પ્રેમજી, રાયશી, શામજી, હંસરાજ, મનસુખ, નાનુબેનના માતુશ્રી. સ્વ. કંકુબેન, ભારતી, વનિતા, મમતા, કલ્પના, હિરજીના સાસુમા.…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), શનિવાર, તા. ૩૧-૮-૨૦૨૪ શનિ પ્રદોષ,પર્યુષણ પર્વારંભ, ચતુર્થી પક્ષ, ભારતીય દિનાંક ૯, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ-૧૩પારસી શહેનશાહી રોજ ૧૭મો સરોશ,…