• વેપાર

    અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ₹ ૩૩,૭૦૦ કરોડની લેવાલી

    નવી દિલ્હી: ભારતીય ઈક્વિટી માર્કેટમાં મજબૂત વલણ અને અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કાપ મૂકતા વર્તમાન સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં અથવા તો ગત શુક્રવાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય ઈક્વિટી માર્કેટમાં રૂ. ૩૩,૭૦૦ કરોડ ઠાલવ્યા છે. તેમ જ આ વર્ષમાં અત્યાર સુધીમાં…

  • હિન્દુ મરણ

    પાટણ નિવાસી મનમોહનજીની શેરી ફોફલિયા વાડો હાલ મુંબઇ તે જેશંગલાલ ડાહ્યાચંદના પુત્રવધૂ. અમ્રતલાલ જેશંગલાલ પટણીનાં ધર્મપત્ની સુભદ્રાબેન પટણી (ઉં. વ. ૯૧) તા. ૨૧-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. જે પિયુષભાઇ, ભામિનીબેન, ચારુબેનનાં માતુશ્રી. તે કામિનાબેન, મનોજભાઇ, સ્વ. સંજયભાઇના સાસુ.તે પૂજા, મધુકાન્ત, મિહીર,…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર શરદઋતુ), રવિવાર, તા. ૨૨-૯-૨૦૨૪ ભારતીય દિનાંક ૩૧, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૫પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪પારસી કદમી રોજ ૯મો આદર,…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનસાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ સ્વ. રમેશચંદ્ર મનસુખલાલ દોશીના ધર્મપત્ની નિર્મળાબેન દોશી (ઉં. વ. ૭૭), તા. ૨૧-૯-૨૪ના શનિવાર મુલુંડ મુકામે સ્વર્ગવાસ પામેલ છે. તે સુરેશભાઇ, અનિલભાઇ તથા ચંદ્રાબેન પ્રવીણચંદ્ર મહેતાના ભાઇના પત્ની. તરૂલતાબેન, વર્ષાબેનના જેઠાણી. દેવાંગ, દર્શનાબેન મુકેશકુમાર,…

  • પારસી મરણ

    પીલું સોલી જોખી તે મરહુમ સોલીના ધણિયાની. તે મરહુમો ઓસ્તી હોમાય ઓસતા તેમુરસ પંથકીના દીકરી. તે મરહુમો ઝરીન, રોશન, મની ને એમીના બહેન. તે મરહુમો રતનબઇ ખરશેદજી જોખીના વહુ. તે દેઝી નવરોઝ ગારદ અને મરહુમ નોઝર બી. જોખીના કાકી. તે…

  • વેપાર

    શૅરબજાર નવી વિક્રમી સપાટીએ, માર્કેટ કૅપ ₹ ૪૭૧.૭૧ લાખ કરોડના સ્તરે

    મુંબઇ: ફેડરલ ઇફેકટ વચ્ચે વૈશ્ર્વિક બજારમાં આવેલા જોરદાર ઉછાળા સાથે સ્થાનિક શેરબજજાર પણ તોતિંગ ઉછાળા સાથે નવી વિક્રમી ટોચે પહોંચ્યા હતા અને તેેને પરિણામે કુલ લિસ્ટેડ ઇક્વિટ શેરના માર્કેટ કેપિટલમાં પણ ઉછાળો આવ્યો હતો. સપ્તાહ દરમિયાન રિયલ્ટી, બેન્કેક્સ અને પાવર…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૨૨-૯-૨૦૨૪ થી તા.૨૮-૯-૨૦૨૪ રવિવાર, ભાદ્રપદ વદ-૫, વિ. સં. ૨૦૮૦, તા. ૨૨મી સપ્ટેમ્બર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર કૃત્તિકા રાત્રે ક. ૨૩-૦૧ સુધી, પછી રોહિણી. ચંદ્ર મેષમાં સવારે ક. ૦૬-૦૮ સુધી, પછી વૃષભ રાશિ પર જન્માક્ષર. પંચમીનું શ્રાદ્ધ, ષષ્ઠીનું શ્રાદ્ધ, કૃત્તિકા…

  • Uncategorized

    સરકારે ખાદ્યતેલના ઉછળતા ભાવ અંગે કંપનીઓ પાસેથી સ્પષ્ટતા માગી

    નવી દિલ્હી: સરકારે ખાદ્યતેલ કંપનીઓ પાસેથી નીચી ડ્યુટી પર આયાત કરવામાં આવતા અને પર્યાપ્ત સ્ટોકની ઉપલબ્ધતા વચ્ચે ભાવમાં સ્થિરતા સુનિશ્ર્ચિત કરવાની તાકીદ કરી હોવા છતાં ખાદ્ય તેલના છૂટક ભાવમાં જોવા મળી રહેલા ઉછાળા માટે સ્પષ્ટતા માગી છે. કેન્દ્ર સરકારે ૧૪…

  • ઉત્સવ

    સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૨૨-૯-૨૦૨૪ થી તા.૨૮-૯-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ ક્ધયા રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ મિથુનમાં સમગતિએ ભ્રમણ કરે છે. બુધ સિંહમાંથી ક્ધયા રાશિમાં તા. ૨૩મીએ પ્રવેશે છે. બુધ શીઘ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં માર્ગીભ્રમણ કરે…

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ ખરસાડ (ઓરી ફળિયું) હાલ ગોરેગાવ (પૂર્વ) ગં. સ્વ. લક્ષ્મીબેન (ગંગાબેન) જીવણભાઈ પટેલ (ઉં. વ. ૯૭) તે તા. ૧૯-૯-૨૪ ગુરુવારના શ્રીચરણ પામ્યા છે. તે મોહનભાઈ, સ્વ. અરવિંદભાઈ, સ્વ. કલાવતીબેન, ઉર્મિલાના માતા. તે મંજુલાબેન, સ્વ. સુષ્માબેન, સ્વ. પરસોતભાઈ, સ્વ. કિશોરભાઈના…

Back to top button