• વેપાર

    આઇટી અને બેન્ક શૅરોની લાવલાવ વચ્ચે સેન્સેક્સ ૫૯૨ પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટીએ ૨૫,૦૦૦ની સપાટી પુન: હાંસલ કરી

    મુંબઈ: વૈશ્ર્વિક બજારોમાં મજબૂત વલણ વચ્ચે આઈટી અને બેન્કિંગ શેર્સમાં થયેલા વધારાને પગલે બેન્ચમાર્ક સેન્સેક્સ સોમવારે લગભગ ૫૯૨ પોઈન્ટ વધ્યો હતો.સેન્સેક્સ ૫૯૧.૬૯ પોઈન્ટ અથવા ૦.૭૩ ટકા ઉછળીને ૮૧,૯૭૩.૦૫ના સ્તર પર બંધ થયો છે. દિવસ દરમિયાન, તે ૬૯૦.૮૧ પોઈન્ટ અથવા ૦.૮૪…

  • એકસ્ટ્રા અફેર

    બિશ્ર્નોઈ ગેંગની ખુલ્લી ચેલેન્જ, મુંબઈ પોલીસની હાલત બગડશે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રના મુંબઈમાં શનિવારે અજિત પવારની એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરી દેવાઈ એ ઘટનાએ મહારાષ્ટ્રની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ પેદા કરી દીધો છે. સાથે સાથે એકનાથ શિંદે સરકારની ક્ષમતા સામે પણ પ્રશ્ર્નાર્થ…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), મંગળવાર, તા. ૧૫-૧૦-૨૦૨૪, ભૌમ પ્રદોષ, પંચકભારતીય દિનાંક ૨૩, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૩પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૩જો…

  • પારસી મરણ

    ફરીદા દાદાભાઈ માસ્તર તે મરહુમ દાદાભાઈના ધણીયાણી. તે મરહુમો રોશન કેકી કુપરના દીકરી. તે અરદેશીર, હોરમઝ ને અદીલનાના માતાજી. તે સંધ્યા ને માહાલક્ષ્મીના સાસુ. તે મરહુમો ફીરોઝ ને રુસીના બહેન. તે કૈઈનોશ ને કયાનના બપઈજી. (ઉં.વ. ૭૬). રહેવાનું ઠેકાણું: કુપર…

  • જૈન મરણ

    પાટણ નિવાસી હાલ કાંદિવલી મુંબઇના મહાસુખલાલ ભોગીલાલ શાહ (સાંડેસરા) (ઉં. વ. ૮૮) તે સ્વ. મંજુલાબેનના પતિ. કલ્પેશ, પૂર્વીના પિતા. યોગેશકુમાર, ઇશ્ર્વરીબેનના સસરા. તે એશા કરણ કારિયા, વિધી, માનવના દાદા. તે સ્વ. કિરીટભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, સ્વ. હસીબેન, મૃદુલાબેન, પ્રવીણાબેન, મીનાબેન, નીપાબેનના…

  • હિન્દુ મરણ

    ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણહાલ અંધેરી નિવાસી સરોજ (સોનલ) ઠાકર (ઉં.વ. ૭૬) તે ડો. રમેશભાઈ ઠાકરના પત્ની. સ્વ. ત્રંબકભાઈ કાનજીભાઈ ઠાકર અને સ્વ. મૃદુલાબેન ઠાકરના પુત્રવધૂ. સ્વ. ગુલાબભાઈ અને સ્વ. કમળાબેન જોશી (રાજકોટ)ના પુત્રી. સ્વ. મહેશભાઈ અને સ્વ. મીનાબેન ઠાકરના ભાભી. નેહા,…

  • વેપાર

    ખાંડમાં મિશ્ર વલણ

    મુંબઈ: ગત શુક્રવારે મહારાષ્ટ્રની ખાંડ મિલો પર સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦ના મથાળે ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જથ્થાબંધ ખાંડ બજારમાં ગત શનિવારની દશેરાની અને રવિવારની જાહેર રજા બાદ પણ…

  • ધર્મતેજ

    સહસ્ત્ર ભૂજાઓની શક્તિ પણ અત્યાચારી અને અધર્મીને ઓછી પડે છે, તો સદાચારી અને ધર્માચારીને બે ભૂજાઓ પણ પર્યાપ્ત છે

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શિવ બાણાસુરનો શિરચ્છેદ ન કરી સુદર્શન ચક્રને પરત વાળી લેવાનું ભગવાન શ્રીકૃષ્ણને કહેતાં ભગવાન શ્રીકૃષ્ણ યુદ્ધથી નિવૃત્ત થઈ જાય છે અને કહે છે, ‘આપની આજ્ઞાથી હું સુદર્શન ચક્રને પરત વાળું છું પણ આ દૈત્ય…

  • વેપાર

    બીએસઇના માર્કેટ કેપિટલમાં ₹ ૧.૩૮ લાખ કરોડની વૃદ્ધિ

    મુંબઇ: શેરબજારમાં હવે અફડાતફડી વધવાની સંભાવના છે. વિગત સપ્તાહ દરમિયાન હેલ્થકેર, ઓટો અને કેપિટલ ગુડ્સ શેરો વધ્યા, મેટલ અને એફએમસીજી શેરો ઘટ્યા માર્કેટ કેપમાં માત્ર રૂ.૧.૩૮ લાખ કરોડની વૃદ્ધિ જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૮૧,૬૮૮.૪૫ના બંધથી પોઈન્ટ્સ…

  • વેપાર

    વિદેશી ફંડો દ્વારા ૧૨ દિવસમાં ₹૫૮૭૧૧ કરોડના શૅરોની વેચવાલી

    મુંબઈ : ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેર બજારોમાં છેલ્લા એક પખવાડિયામાં શેરોમાં મોટાપાયે વેચવાલ બનીને ઈન્ડિયા એક્ઝિટ લઈ રહ્યા છે. જીઓપોલિટીકલ ટેન્શનની સાથે તાજેતરમાં ચાઈનાએ તેના અર્થતંત્રને પટરી પર લાવવા જંગી સ્ટીમ્યુલસ, રાહતનું પેકેજ જાહેર કરતાં અને વધુ જંગી…

Back to top button