- વેપાર
ખાંડમાં ખપપૂરતા કામકાજે ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સ્ટોકિસ્ટો અને રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ તેમ જ નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારોની માગ જળવાઈ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. જોકે, આજે મહારાષ્ટ્રની ખાંડ મિલો પર સ્થાનિક તેમ જ દેશાવરોની…
- શેર બજાર
શૅરબજાર હાંફ્યુ, પરંતુ નિફ્ટીએ ૧૪મા સત્રની આગેકૂચ સાથે નવી વિક્રમી સપાટી હાંસલ કરી, ડિફેન્સ શેરમાં ઉછાળા, આઇટીમાં નરમાઇ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મુંબઇ: શેરબજાર એકંદર રેકોર્ડ રેલી બાદ હાંફ્યું છે, પરંતુ નિફ્ટીએ આ સત્રમાં નવી વિક્રમી સપાટી તો હાંસલ કરી જ છે, પરંતુ એ જ સાથે સતત ૧૪માં સત્રમાં આગેકૂચ જારી રાખીને એક નવો વિક્રમ પણ નોંધાવ્યો છે. નવાં…
- એકસ્ટ્રા અફેર
સંઘ જ્ઞાતિ આધારિત વસતી ગણતરીની તરફેણમાં કે વિરોધમાં?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણી પહેલાંથી દેશમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ગાજી રહ્યો છે અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરાવવાની ઘસીને ના પાડી ચૂકી છે ત્યારે ભાજપના પિતૃ સંગઠન મનાતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), બુધવાર, તા. ૪-૯-૨૦૨૪, ભાદ્રપદ શુક્લ પક્ષ પ્રારંભ, રામદેવપીરના નોરતા પ્રારંભ, મહાવીર સ્વામી જન્મવાંચનભારતીય દિનાંક ૧૩, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧પારસી…
પારસી મરણ
બાહાદુર શ્યાવક દોતીવાલા તે ઝીનોબીયાના ધની. તે મરહુમો નાજામાય શ્યાવક દોતીવાલાના દીકરા. તે પરસતરના પપા. તે નીશાના સસરા. તે આયર્ન ને ક્રિશહાના બપાવા. તે મરહુમો દોસી કેરસી પારખના જમાઇ. (ઉં.વ.૮૯) રે. ઠે. પંડોલ બિલ્ડિંગ, એ બ્લોક, રૂમ. નં-૮, ૧૧/૧૫, સ્લેટર…
પાયદસ્ત
પરવેઝ હોમી બગવાડિયા તે હોમી પાલનજી બગવાડિયાના પત્ની. તે મરહુમ રૂસ્તમજી દારૂવાલા અને મરહુમ જાલામાઇ દારૂવાલાના પુત્રી. તે નિલોફર, પ્લોચી અને ઝૂબીનના માતા. તે ખુશનુમ બગવાડિયાના વહુ. તે મરહુમ દારા દારૂવાલા, હોસી દારૂવાલા, ગૂલચેર શો, મરહુમ કાવસ દારૂવાલાના બહેન. તે…
હિન્દુ મરણ
હરસોલા વૈષ્ણવ વણિકશાંતાક્રુઝ હરેન્દ્રભાઇ ચીમનલાલ શાહના પત્ની ગીતાબેન (ઉં.વ. ૭૧) તે ગં.સ્વ. શારદાબેન અને ગૌ. વા. શ્રી ચીમનલાલ ચુનીલાલ શાહના પુત્રવધૂ. વૈશાલી અને હરિતાના માતુશ્રી. દિલીપભાઈ, પંકજભાઈ અને પ્રદીપભાઈના ભાભી. રાહુલભાઈના સાસુ. સ્વ. જમનાદાસભાઈ અને સ્વ. લીલાબેનની પુત્રી તા. ૩૧-૮-૨૪ને…
જૈન મરણ
દશા શ્રીમાળી દીગંબર જૈનપોરબંદર નિવાસી હાલ અંધેરી (વે) જયંતભાઈ પી. બ્રોકર (ઉં. વ. ૭૭) ૩-૯-૨૪ના મુંબઈ ખાતે દેહપરિવર્તન થયો છે. તે રૂપાબેનના પતિ. તે રિદ્ધિ તથા પૂજાના પિતા. કુમાર તથા પિનાંગના સસરા તથા આર્જવ અને શુદ્ધિના નાના. તે સ્વ. મહેન્દ્રભાઈ,…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
દશા સોરઠિયા વણિકગામ બગસરા હાલ મુંબઈ સ્વ.પ્રમીલાબેન અને દિલીપભાઈ મુલચંદ વખારિયાના સુપુત્ર મનીષભાઈ (ઉં. વ. ૫૫), ગુરુવાર તા.૨૯/૮/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે અલ્પાબેનના પતિ. સૌમિલ અને અર્પિલના પિતા. બિંદીબેન વિરેશભાઈ ધકાણના ભાઈ. દિપકભાઈ અમૃતલાલ ધાબળીયાના બનેવી. હસુભાઈ તથા ગીરીશભાઈ માંડાનીના…