• પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • જૈન મરણ

    ઝાલાવાડી વિશા શ્રી. સ્થા. જૈનબોટાદ નિવાસી શારદાબેન જયાલાલ દોશીના પુત્ર ભરતભાઇના પત્ની પૂર્ણિમાબેન (ઉં. વ. ૭૨) તા. ૧-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે મૌલિક-મિતુલના મમ્મી. અંજના-હેતલના સાસુ. તે સ્વ. હસમુખભાઇ, સ્વ. જયેષ્ઠાભાઇ, ઉમેશ, સ્વ. રાજેશ, પ્રશાંત, સંજય અને સુનીલના ભાભી. તે…

  • વેપાર

    સોનામાં જબરી પીછેહઠ, ચાંદીમાં ₹ ૨,૨૩૯નો જોરદાર કડાકો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ઝવેરી બજારમાં દિવસની શરૂઆતથી જ સોનાચાંદીમાં જબરી પીછેહઠ જોવા મળી હતી અને ખાસ કરીને ચાંદીમાં તો જોરદાર કડાકો નોંધાયો હતો. જોકે, ચાંદીમાં સત્રના પાછલા ભાગમાં લેવાલીનું દબાણ વધી જવાને કારણે આ કિંમતી ધાતુના ભાવ વધી નીચી સપાટીએ…

  • શેર બજાર

    સોમવતી અમાસે સેન્સેક્સ અને નિફ્ટીએ નવા ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચીને આગેકૂચ ચાલુ રાખી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિદેશી ભંડોળના પ્રવાહ અને યુએસ બજારોમાં તેજીને ટ્રેક કરતા બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ સોમવારે તેમની નવી ઓલટાઇમ ક્લોઝિંગ ઊંચી સપાટીને સ્પર્શી હતી, યુએસ રેટ કટની આશા અને વિદેશી ફંડોની નવેસરની લેવાલીથી શરૂ થયેલો ડોલરનો પ્રવાહ…

  • હિન્દુ મરણ

    દશા સોરઠિયા વણિકગામ બગસરા હાલ મુંબઈ સ્વ.પ્રમીલાબેન અને દિલીપભાઈ મુલચંદ વખારિયાના સુપુત્ર મનીષભાઈ (ઉં. વ. ૫૫), ગુરુવાર તા.૨૯/૮/૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે અલ્પાબેનના પતિ. સૌમિલ અને અર્પિલના પિતા. બિંદીબેન વિરેશભાઈ ધકાણના ભાઈ. દિપકભાઈ અમૃતલાલ ધાબળીયાના બનેવી. હસુભાઈ તથા ગીરીશભાઈ માંડાનીના…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), મંગળવાર,તા. ૩-૯-૨૦૨૪ શિવ પાર્થેશ્ર્વર પૂજા સમાપ્તિભારતીય દિનાંક ૧૨, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ વદ-૩૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ વદ-૩૦પારસી શહેનશાહી રોજ ૨૦મો બહેરામ, માહે ૧લો ફરવરદીન,…

  • એકસ્ટ્રા અફેર

    રાષ્ટ્રપ્રમુખ-ઉપરાષ્ટ્રપતિએ રેપની ઘટનાઓ પર આક્રોશ વ્યક્ત કરવો જોઇએ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કોલકાત્તામાં આરજી કાર મેડિકલ કોલેજ અને હૉસ્પિટલમાં ૯ ઓગસ્ટના રોજ થયેલા ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર પછી હત્યા સહિતની ઘટનાઓના કારણે મહિલાઓની સુરક્ષાને મુદ્દે ચિંતા વ્યક્ત થઈ રહી છે ત્યારે આપણાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેએ બળાત્કારની ઘટનાઓ…

  • હિન્દુ મરણ

    ગણદેવી વિશા લાડ વણિકમાલીની ઉમેશ શાહ (ઉં. વ. ૬૭) હાલ મુંબઇ કાંદિવલી તે સ્વ. વૃજલાલ નાનુભાઇ ચોકસીના પુત્રી. તે રીતેશ અને જલ્પાના માતુશ્રી. તે ભૂમિકા, રીતેશકુમારના સાસુ. તે મિસ્ટીના દાદી. તે સ્વ. ભારતી મનહરલાલ દલાલ, કુમુદ કંચનલાલ શ્રોફ, સ્વ. કોકીલા…

  • પારસી મરણ

    મેહેરૂ અરદેશીર દાવર તે મરહુમો જરબાનુ તથા અરદેશર દાવરના દીકરી. તે પરવેઝ, અસ્પી, ફરોખ, કેટી ને ગુલના બહેન. તે રોશની ચોકસી, શેરઝાદે સરકારી, કયોમર્ઝ દાવર ને બેનાઝ માર્કરના ફૂઇ. તે સાયરસ મલેસરીયા ને બરજીસ મલેસરીયાના માસી. તે ફરીદા તથા મરહુમો…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનથાનગઢ નિવાસી હાલ કલકતા સ્વ. લીલાવંતીબેન અમૃતલાલ સંઘવીના મોટા દીકરા રમેશચંદ્ર (ઉં. વ. ૮૮) તા. ૩૧-૮-૨૪ના અરિહંતશરણ પામેલ છે. રવિનચંદ્ર, સુમનલાલ, રાજેશભાઇ, સ્વ. મંજુબેન, સ્વ. ઇન્દિરાબેન, અ. સૌ. હંસાબેન, મધુબેન, અ. સૌ. મીનાબેન, અ. સૌ. સુચિતાબેનના ભાઇ.…

Back to top button