Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 658 of 930
  • નેશનલ

    શણગાર:

    દિવાળીના તહેવાર નિમિત્તે રૂદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદારનાથ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. (એજન્સી)

  • રામ મંદિર અભિષેક માટે યોગીને આમંત્રણ

    લખનઊ: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે શુક્રવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ૨૨ જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામના અભિષેક સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ આપ્યું છે.આદિત્યનાથે એક્સ પર આમંત્રણ વિશે માહિતી આપતાં કહ્યું કે તેઓ “ધન્યતા અનુભવે છે.યોગીએ…

  • નેશનલ

    સ્થાપના દિન:

    દેહરાદૂનમાં શુક્રવારે આઈટીબીપીના ૬૨માં સ્થાપના દિનની પરેડ દરમિયાન ગાર્ડ ઑફ ઑનરનું નીરિક્ષણ કરી રહેલા કેન્દ્રના ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહ. (એજન્સી)

  • નેશનલ

    પર્યટકો ખુશ:

    ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના બારામુલ્લા વિસ્તારમાં શુક્રવારે હળવી બરફવર્ષા વચ્ચે ગુલમર્ગસ્થિત સ્કી રિસોર્ટમાં પર્યટકો. (એજન્સી)

  • ગુજરાતમાં ૩૦ હજાર બાળક ટાઇપ-૧ ડાયાબિટીક

    ૧૪મી નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડે, જાગૃતિ જરૂરી (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ૩૦ હજાર જેટલાં બાળક ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે. બાળકનું વજન ઘટવા લાગે, ભૂખ લાગે, ખૂબ પાણી માગે તો ડૉક્ટરને બતાવો , કેમ કે બાળકોમાં આવાં લક્ષણો…

  • અમદાવાદ પોલીસ કમિશનરના બેજવાબદાર નિવેદનની હાઈ કોર્ટે લીધી ગંભીર નોંધ

    અમદાવાદ: રખડતાં ઢોર અને બિસ્માર રસ્તાઓ મામલે હાઇ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન હાઈકોર્ટ દ્વારા પોલીસ કમિશનરે થોડા દિવસ પહેલા આપેલા એક નિવદેનની ગંભીરતાથી નોંધ લીધી છે. પોલીસ કમિશનર…

  • અમદાવાદમાં કેવાયસી અપડેટ કરવાના બહાને ગઠિયાઓએ લાખો રૂપિયા સેરવી લીધા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના નવરંગપુરાના વૃદ્ધ દંપતીને સાયબર ગઠિયાએ બૅન્ક મેનેજર બોલું છું કહીને બૅન્ક એકાઉન્ટમાં કેવાયસી અપડેટ કરાવવાનું કહી વીડિયો કોલ કરીને બે એકાઉન્ટમાંથી કુલ રૂા. ૬.૬૩ લાખ સેરવી લીધા હતા. વૃદ્ધે અજાણ્યા ગઠિયા સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં…

  • પારસી મરણ

    માણેક ખરશેદજી પટેલ તે મરહુમ આબાન માણેક પટેલના ધની/ખાવીંદ. તે ફરઝીન માણેક પટેલના બાવાજી. તે મરહુમો બાનુ તથા ખરશદજી મં. પટેલના દીકરા. તે રોહિનતન, શહેરુ, નરગેશ તથા રોડાના ભાઇ. તે મરહુમો ચાંદન તથા અદી કુપરના જમઇ. તે હોમી ભાઠેના તથા…

  • હિન્દુ મરણ

    ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણમાણાવદર, હાલ થાણા સ્વ. નર્મદાબેન દયાશંકર ત્રિવેદીના પુત્ર શરદ (બબલભાઈ) ત્રિવેદી (ઉં. વ. ૬૪) તે ૯/૧૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે કવિતાના પતિ. હિમાંશું તથા અનીશના પિતા. જાગૃતિ તથા આસ્થાના સસરા. માયાના દાદા, સ્વ.દિનેશભાઇ, સ્વ. મહેશભાઈ, નયનાબેનના નાનાભાઈ.…

  • જૈન મરણ

    મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈનવાંકાનેર, હાલ ઘાટકોપર સ્વ. અશોકકુમાર વ્રજલાલ અમૃતલાલ શાહના ધર્મપત્ની ગં. સ્વ. સરલાબેન (ઉં. વ. ૮૦) તે નિર્મલભાઈ, દર્શનભાઈ અને અ.સૌ. ચેતનાબેનના માતુશ્રી. તે હર્ષદકુમાર, અ. સૌ. આશાબેન અને અ. સૌ. અવનીના સાસુ, તે ભાવિક, જીતેન અને પલકના દાદી.…

Back to top button