- તરોતાઝા
તહેવાર પ્રસંગે ખવાતી બાસુંદીના આરોગ્યવર્ધક ગુણો જાણી લેવા જેવા છે
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક દિવાળીના શુભ દિવસોમાં ગળ્યું મોં કરાવવાની પ્રથા ભારતીય પરંપરા છે. ચાલો આજે આપણે ગળ્યું મોં કરી લઈએ. બાસુંદીનું નામ વાંચીને જ આપણને તો મોંઢામાં પાણી આવવા જ લાગે. કેમ ખરું ને! દૂધની મીઠાઈ ખાવાના શોખીનો…
- તરોતાઝા
તમે ખાધા પછી તરત પાછું ખાવ છો? અધ્યશન-રોગોનું ઘર
તન-દુરસ્તી મન-દુરસ્તી – એમ. જોશી મનુષ્ય શરીરમાં જીભ એ એક એવું અંગ છે જેને જ્ઞાનેન્દ્રીય અને કર્મેન્દ્રીય બન્ને વિભાગમાં સ્થાન મળેલું છે. જ્ઞાનેન્દ્રીય તરીકે તે રસના નામથી ઓળખાય છે અને સ્વાદનું જ્ઞાન કરાવે છે. જ્યારે કર્મેન્દ્રીય તરીકે તે વાગેન્દ્રીય નામે…
- તરોતાઝા
ઉત્સવ કે લગ્ન પ્રસંગે સ્વાથ્યવર્ધક તોરણ બાંધવુ ભૂલતાં નહીં
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભારત દેશ પાસે એક સમુદ્ધ વિરાસત એ છે પરંપરાગત રીતે તહેવારો. વિવિધ રાજ્યોમાં પરંપરાગત રીતે તહેવારોની ઉજજવણી ઉમંગ અને ઉલ્લાસથી ઉજવાય છે. પરંપરાગત ખાન-પાન સાથે સજાવટ પણ વિવિધ રીતે કરવામાં આવે છે. સજાવટમાં…
- તરોતાઝા
ધૂમ્રપાનને કારણે પ્રિ-મેનોપોઝ!
સ્વાસ્થ્ય – માજિદ અલીમ દિલ્હીમાં ૧૧.૬ ટકા મહિલાઓએ પ્રિ- મેનોપોઝનો અનુભવ કર્યો છે, એટલે કે તેઓ ૪૦ વર્ષની થાય તે પહેલાં મેનોપોઝમાંથી પસાર થઈ ચૂકી છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ ૮.૦૬ ટકા છે. આ વાત એક રાષ્ટ્રવ્યાપી અભ્યાસથી સામે આવી છે,…
ફ્લેવર્ડ ગૌમૂત્ર
(ગૌમંગલ સંજીવની રસ ભાગ- ૨) પંચગવ્યનું પંચાંગ – પ્રફુલકુમાર કાટેલિયા આજે નવા વર્ષ નાં સહુ મુંબઈ સમાચારનાં બુદ્ધિશાળી વાચકોને મારાં જય ગૌમાતા. તમામ સુજ્ઞ વાચકો ને આવનારું વર્ષ પંચગવ્યનાં સેવનથી સદા તંદુરસ્ત કાયા, સુખ, સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ કરાવે તેવી…
તમારી આંખોમાંથી ચશ્માં દૂર કરવા માગો છો અને દૃષ્ટિ વધારવા માગો છો તો તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો
આંખની તંદુરસ્તી જાળવવા માટે ઘણા પ્રકારના પોષક તત્ત્વો જરૂરી છે. આ પોષક તત્ત્વો એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે અને આંખોને ઓક્સિડેટીવ નુકસાનથી બચાવે છે. આજકાલ જીવનશૈલી અને ખાનપાનની આદતો આંખો પર પણ અસર કરી રહી છે. સ્માર્ટફોન અને અન્ય ગેજેટ્સના…
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- તરોતાઝા
નૂતન વર્ષે માનસિક સ્વાસ્થ્યની આવશ્યકતા
મન ચંગા તો તન ચંગા કવર સ્ટોરી – અભિમન્યુ મોદી જેમ જેમ આપણે નવા વર્ષમાં પગ મૂકીએ છીએ તેમ આપણા મોબાઈલના મેસેજીસ આકાંક્ષાઓ, સંકલ્પો અને નવી શરૂઆતના વચનોથી ભરાઈ જાય છે. જ્યારે ઘણા લોકો શારીરિક સ્વાસ્થ્યના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત…
- તરોતાઝા
સેનિટરી પેડનો વિકલ્પ બની રહ્યો છે મેન્સ્ટ્રુઅલ કપ
વિશેષ – મધુ સિંહ મેન્સ્ટ્રુઅલ કપ રબર કે સિલિકોનથી બનેલો એક નાનો લચીલા કપ જેવા આકારનો કપ હોય છે, જેને પિરિયડ્સ કે પછી માસિક વખતે મહિલાઓ તેમની યોનીમાં ફિટ કરી લે છે જેથી માસિકમાં થનાર રક્તસ્રાવ એમાં જમા થતો રહે.…
- તરોતાઝા
પ્રાચીન જ્ઞાન, આધુનિક વિજ્ઞાન, કાઉસ્સગમ્ કરો, વૃદ્ધાવસ્થામાં સ્વસ્થ રહો!
ફિટ સોલ – ડૉ. મયંક શાહ જન્મ અને મરણ વચ્ચે અવિરત વહેતું જીવનમાં માણસ ક્યાં વહી જાય છે તેની ખબર કોઇને હોતી નથી. ‘હું જ કરતા છું’ એ ભ્રમ સેવનાર જીવ જ્યારે વિપરીત સંજોગનો સામનો કરે છે ત્યારે ‘મેં શું…