ફ્લેવર્ડ ગૌમૂત્ર
(ગૌમંગલ સંજીવની રસ ભાગ- ૨) પંચગવ્યનું પંચાંગ – પ્રફુલકુમાર કાટેલિયા આજે નવા વર્ષ નાં સહુ મુંબઈ સમાચારનાં બુદ્ધિશાળી વાચકોને મારાં જય ગૌમાતા. તમામ સુજ્ઞ વાચકો ને આવનારું વર્ષ પંચગવ્યનાં સેવનથી સદા તંદુરસ્ત કાયા, સુખ, સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ કરાવે તેવી…
તમારી આંખોમાંથી ચશ્માં દૂર કરવા માગો છો અને દૃષ્ટિ વધારવા માગો છો તો તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો
આંખની તંદુરસ્તી જાળવવા માટે ઘણા પ્રકારના પોષક તત્ત્વો જરૂરી છે. આ પોષક તત્ત્વો એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે અને આંખોને ઓક્સિડેટીવ નુકસાનથી બચાવે છે. આજકાલ જીવનશૈલી અને ખાનપાનની આદતો આંખો પર પણ અસર કરી રહી છે. સ્માર્ટફોન અને અન્ય ગેજેટ્સના…
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- તરોતાઝા
નૂતન વર્ષે માનસિક સ્વાસ્થ્યની આવશ્યકતા
મન ચંગા તો તન ચંગા કવર સ્ટોરી – અભિમન્યુ મોદી જેમ જેમ આપણે નવા વર્ષમાં પગ મૂકીએ છીએ તેમ આપણા મોબાઈલના મેસેજીસ આકાંક્ષાઓ, સંકલ્પો અને નવી શરૂઆતના વચનોથી ભરાઈ જાય છે. જ્યારે ઘણા લોકો શારીરિક સ્વાસ્થ્યના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત…
- તરોતાઝા
સેનિટરી પેડનો વિકલ્પ બની રહ્યો છે મેન્સ્ટ્રુઅલ કપ
વિશેષ – મધુ સિંહ મેન્સ્ટ્રુઅલ કપ રબર કે સિલિકોનથી બનેલો એક નાનો લચીલા કપ જેવા આકારનો કપ હોય છે, જેને પિરિયડ્સ કે પછી માસિક વખતે મહિલાઓ તેમની યોનીમાં ફિટ કરી લે છે જેથી માસિકમાં થનાર રક્તસ્રાવ એમાં જમા થતો રહે.…
- તરોતાઝા
પ્રાચીન જ્ઞાન, આધુનિક વિજ્ઞાન, કાઉસ્સગમ્ કરો, વૃદ્ધાવસ્થામાં સ્વસ્થ રહો!
ફિટ સોલ – ડૉ. મયંક શાહ જન્મ અને મરણ વચ્ચે અવિરત વહેતું જીવનમાં માણસ ક્યાં વહી જાય છે તેની ખબર કોઇને હોતી નથી. ‘હું જ કરતા છું’ એ ભ્રમ સેવનાર જીવ જ્યારે વિપરીત સંજોગનો સામનો કરે છે ત્યારે ‘મેં શું…
- તરોતાઝા
સોનોગ્રાફી: એક વરદાન
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ આધુનિક તબીબી વિજ્ઞાનની અનેક આશીર્વાદરૂપ શોધખોળમાંની એક મહત્વપૂર્ણ શોધ એટલે સોનોગ્રાફી. સોનોગ્રાફીને અલ્ટ્રા સાઉન્ડ સ્કેન તરીકે પણ ઓળખવામાં આવે છે. સોનોગ્રાફી એટલે એક પ્રકારનું ધ્વનિચિત્રણ. શરીરની અંદરના અવયવોની હાલત,તેની સ્થિતી અને આકાર આ સાધન…
- તરોતાઝા
કેરોલિના રીપર પ્રકરણ-૬૦
પ્રફુલ શાહ હવે સામેવાળા અપમાન કરવા માંડયા હતા, ધમકી ય આપવા લાગ્યા હતા રાજાબાબુએ ફરમાન બહાર પાડયું: હું સંપૂર્ણ સાજો થઇને ઑફિસે ન જાઉં ત્યાં સુધી દીપક કે રોમાએ ઑફિસમાં પગ મૂકવાનો નથી ડાઇનિંગ ટેબલ પર રાજાબાબુ મહાજનનો મૂડ બહુ…
- તરોતાઝા
નવુ વર્ષ ‘રાક્ષસી’ હોવાથી આરોગ્ય સુખાકારી માટે મહિનામાં એક વખત સત્યનારાયણ ભગવાનની કથા અવશ્ય કરાવશો
આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહ માં ગ્રહમંડળ માં રાજાદી ગ્રહ સૂર્ય – વૃશ્ર્ચિક રાશિ,મંગળ- વૃશ્ર્ચિક રાશિ, બુધ – વૃશ્ર્ચિક રાશિ, ગુરુ -મેષ રાશિ વક્રીભ્રમણ, શુક્ર – ક્ધયા રાશિ, શનિ – કુંભ(સ્વગૃહી) રાશિ, રાહુ-મીન રાશિ વક્રીભ્રમણ, કેતુ-ક્ધયા રાશિ…
- તરોતાઝા
યુરિક એસિડની સમસ્યા: કારણ અને નિવારણ (૧)
હેલ્થ વેલ્થ – રાજેશ યાજ્ઞિક યુરિક એસિડ વધવાને કારણે સાંધામાં દુખાવો, ઘૂંટણમાં દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજના સમયમાં ખોટી જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહાર-વિહારને કારણે દર બીજો વ્યક્તિ અનેક પ્રકારની બીમારીઓનો શિકાર બની રહ્યો છે. કેટલીક એવી…