Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 618 of 928
  • ગુજરાતમાં ઠંડી જોર પકડે તે પહેલાં ૨૬મીથી બે દિવસ માવઠું મંડરાયું

    અમદાવાદ:ગુજરાતમાં દિવાળીના દિવસથી જ શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થઇ ગઇ છે ત્યારબાદ સમી સાંજથી બીજા દિવસે સવાર સુધી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો હતો, પરંતુ સોમવારે સવારથી જ ફરી એક વાર ધુમ્મસ છવાયું છે. બીજી બાજુ ઠંડી જોર પકડે તે પહેલા…

  • કચ્છમાં ઠંડીનો ચમકારો: નલિયા ૧૩ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું મથક

    ભુજ:જમ્મુ-કાશ્મીર અને તેની આસપાસના પહાડોમાં શરૂ થયેલી હિમવર્ષાની અસર હેઠળ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ ધીમા પગલે આક્રમણ શરૂ કરી દીધું છે ત્યારે રણપ્રદેશ કચ્છમાં પણ લઘુતમ તાપમાનનો આંક સિંગલ ડિજિટની નજીક આવી જતાં જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે. કારતક મહિનો…

  • પારસી મરણ

    પીલુ જેહાંગીર હંસોટીયા તે મરહુમ જેહાંગીર સી. હંસોટીયાના વિધવા. તે મરહુમો તેહેમીના ને સોરાબજી ભરૂચાના દીકરી. તે મરહુમો જીમી, બમન, મીનુ, અરનવાઝ, બાનુ ને પરવીઝના બહેન. તે ફરોખ માહારૂખ ને કેરકીના માસી. તે ગુલશન, વિરાફ ને ઝરીનના કાકી. તે કેટાયુન…

  • જૈન મરણ

    નરોડા, હાલ સાંતાક્રુઝ સ્વ. જીતેન્દ્રભાઈ રમણલાલ શાહ અરિહંતશરણ પામેલ છે. તે ડૉ. હેમંતભાઈ રમણલાલ શાહ અને વીણા હેમંતભાઈ શાહના ભાઈ અને મીનલ નિમેષ શાહ અને પ્રીતિ શાહના પિતા. તેમની પ્રાર્થનાસભા ૨૧-૧૧-૨૩ ના ૪ થી ૬. સ્થળ- એમ. એમ. પ્યુપિલ્સ ઓવન…

  • હિન્દુ મરણ

    પટેલગામ સાલેજ, કોરીવાડના ઉત્તમભાઈ રામજીભાઈ પટેલ શુક્રવાર, ૧૭-૧૧-૨૦૨૩ના અવસાન પામ્યા છે. તે વાસંતીબેનના પતિ. ધર્મરાજના પિતા. અમિતાના સસરા. મીરા, જસરાજના દાદા. બેસણું ગુરુવાર, ૨૩-૧૧-૨૦૨૩ના અને તુલસી પૂજન ૨૮-૧૧-૨૦૨૩ના ૩.૩૦ કોરીવાડ, ગામ સાલેજમાં રાખેલ છે.કચ્છી લોહાણાનખત્રાણા કચ્છના હાલ મુલુંડ સ્વ. સીતાબેન…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (દક્ષિણાયન સૌર હેમંતઋતુ), મંગળવાર, તા. ૨૧-૧૧-૨૦૨૩,શ્રી રંગ અવધૂત જયંતી (નારેશ્ર્વર) ભારતીય દિનાંક ૩૦, માહે કાર્તિક, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, કાર્તિક સુદ-૯ જૈન વીર સંવત ૨૫૫૦, માહે કાર્તિક, તિથિ સુદ-૯ પારસી શહેનશાહી રોજ…

  • તરોતાઝા

    તહેવાર પ્રસંગે ખવાતી બાસુંદીના આરોગ્યવર્ધક ગુણો જાણી લેવા જેવા છે

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક દિવાળીના શુભ દિવસોમાં ગળ્યું મોં કરાવવાની પ્રથા ભારતીય પરંપરા છે. ચાલો આજે આપણે ગળ્યું મોં કરી લઈએ. બાસુંદીનું નામ વાંચીને જ આપણને તો મોંઢામાં પાણી આવવા જ લાગે. કેમ ખરું ને! દૂધની મીઠાઈ ખાવાના શોખીનો…

  • તરોતાઝા

    તમે ખાધા પછી તરત પાછું ખાવ છો? અધ્યશન-રોગોનું ઘર

    તન-દુરસ્તી મન-દુરસ્તી – એમ. જોશી મનુષ્ય શરીરમાં જીભ એ એક એવું અંગ છે જેને જ્ઞાનેન્દ્રીય અને કર્મેન્દ્રીય બન્ને વિભાગમાં સ્થાન મળેલું છે. જ્ઞાનેન્દ્રીય તરીકે તે રસના નામથી ઓળખાય છે અને સ્વાદનું જ્ઞાન કરાવે છે. જ્યારે કર્મેન્દ્રીય તરીકે તે વાગેન્દ્રીય નામે…

  • તરોતાઝા

    ઉત્સવ કે લગ્ન પ્રસંગે સ્વાથ્યવર્ધક તોરણ બાંધવુ ભૂલતાં નહીં

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભારત દેશ પાસે એક સમુદ્ધ વિરાસત એ છે પરંપરાગત રીતે તહેવારો. વિવિધ રાજ્યોમાં પરંપરાગત રીતે તહેવારોની ઉજજવણી ઉમંગ અને ઉલ્લાસથી ઉજવાય છે. પરંપરાગત ખાન-પાન સાથે સજાવટ પણ વિવિધ રીતે કરવામાં આવે છે. સજાવટમાં…

  • તરોતાઝા

    ધૂમ્રપાનને કારણે પ્રિ-મેનોપોઝ!

    સ્વાસ્થ્ય – માજિદ અલીમ દિલ્હીમાં ૧૧.૬ ટકા મહિલાઓએ પ્રિ- મેનોપોઝનો અનુભવ કર્યો છે, એટલે કે તેઓ ૪૦ વર્ષની થાય તે પહેલાં મેનોપોઝમાંથી પસાર થઈ ચૂકી છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ ૮.૦૬ ટકા છે. આ વાત એક રાષ્ટ્રવ્યાપી અભ્યાસથી સામે આવી છે,…

Back to top button