ગઢચિરોલીમાં પોલીસકર્મીઓને ફરજ બજાવતા રોકવા બદલ આઠ આંદોલનકારીની અટકાયત
ગઢચિરોલી: ગઢચિરોલી જિલ્લામાં પોલીસ સ્ટેશન તરફ જઇ રહેલા પોલીસ કર્મચારીઓને રોકવા બદલ ખાણકામ વિરોધી આંદોલનમાં સામે આઠ જણની સોમવારે અટકાયત કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.ગઢચિરોલીના સૂરજાગડ ખાતે છ ખાણો સામે ૭૦થી વધુ ગામના રહેવાસીઓ તોડગટ્ટા ગામમાં છેલ્લા ૨૫૦…
હાઈ કોર્ટે એસસી/એસટી એક્ટ હેઠળની કાર્યવાહીના વીડિયો રેકોર્ડિંગ પર મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારના મંતવ્યો માગ્યાં
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કઈ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરવું તે નક્કી કરવા માટે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારોની મદદ માંગી છે.આ કાયદાની કલમ ૧૫એ (૧૦) જણાવે છે કે ગુનાઓ સંબંધિત તમામ કાર્યવાહીનું વિડિયો…
સાક્ષીદારને ધમકી આપવા બદલ ગેન્ગસ્ટર છોટા શકીલના સાગરીત વિરુદ્ધ ગુનો દાખલ
મુંબઈ: ખંડણીના કેસમાં જેલમાંથી સાક્ષીદારને ધમકી આપવા બદલ ભાગેડુ ગેન્ગસ્ટર છોટા શકીલના કથિત સાગરીત રિયાઝ ભાટી વિરુદ્ધ મુંબઈ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.ખંડણીના કેસમાં રિયાઝ ભાટી મુંબઈની જેલમાં બંધ છે અને આ કેસમાં છોટા શકીલના સંબંધી સલીમ ફ્રૂટ તથા અન્ય…
- આમચી મુંબઈ
મહાપરિનિર્વાણ:
ડૉ. બાબાસાહેબ આંબેડકરની જયંતી નિમિત્તે દાદરના શિવાજી પાર્કમાં તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. (જયપ્રકાશ કેળકર)
ચૂંટણીવાળા પાંચ રાજ્યમાંથી ₹ ૧,૭૦૦ કરોડના ડ્રગ્સ, સોનું અને રોકડ પકડાયા
નવી દિલ્હી: જે પાંચ રાજ્યમાં મતદાન થયું છે અથવા થવાનું છે તેમાં ચૂંટણી પંચે રૂ. ૧,૭૬૦ કરોડનો સામાન, રોકડ, શરાબ, કિંમતી ધાતુ વિગેરે કબજે કર્યાં છે. ૨૦૧૮માં આ પાંચ રાજ્યમાંથી રૂ. ૨૩૯.૧૫ કરોડ મૂલ્યનો આ પ્રકારનો જથ્થો કબજે કરાયો હતો…
સુરત શહેરમાં રોગચાળો વકર્યો: બે દિવસમાં બેના મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતમાં રોગચાળાએ ફરી માથું ઊંચક્યું છે. શરદી-ખાંસી અને તાવના કેસ વધી રહ્યા છે. રવિવરે પાંચ વર્ષની બાળકી બાદ સોમવારે દોઢ મહિનાના બાળકનું મોત થયુ હતુ. બાળકને શરદી, ઉધરસ અને તાવની તકલીફ દરમિયાન નાકમાંથી લોહી નીકળતા સારવાર માટે…
ઇડી દ્વારા એમવે સામે તહોમતનામું નોંધાવાયું
મલ્ટિ-લેવલ માર્કેટિંગ સ્કીમનો પર્દાફાશ નવી દિલ્હી: એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) દ્વારા સોમવારે આક્ષેપ કરાયો હતો કે મલ્ટિ-લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવતી એમવે ઇન્ડિયાએ ‘ગુનો’ આચરીને રૂપિયા ૪,૦૦૦ કરોડથી વધુ ભેગા કર્યા હતા અને તેમાંનો મોટો હિસ્સો વિદેશમાંના બૅન્ક ખાતાંમાં જમા કરાવ્યો હતો.ઇડીએ…
- નેશનલ
વિશાખાપટ્ટનમાં જેટ્ટી વિસ્તારમાં ભીષણ આગ: ૩૫ બોટ બળીને ખાક
કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો, આગ પાછળનું કારણ અકબંધ આગ:વિશાખાપટ્ટનમમાં સોમવારે સવારે જેટ્ટી વિસ્તારમાં આગ ફાટી નીકળ્યા બાદઊઠી રહેલી અગનજ્વાળાઓ અને ધુમાડો. આગમાં માછીમારોની ૩૫ જેટલી બોટ ભડથું થઈ ગઈ હતી. (એજન્સી) વિશાખાપટ્ટનમ: વિશાખાપટ્ટનમ જેટ્ટી વિસ્તારમાં ભીષણ આગ…
ઝિમ્બાબ્વેમાં કોલેરાને કારણે ૧૫૦થી વધુનાં મોત
હરારે: ઝિમ્બાબ્વેમાં કોલેરા ફાટી નીકળવાને કારણે ૧૫૦ કરતાં પણ વધુ લોકોનાં મોત થયા હોવાનાં અહેવાલ છે.દક્ષિણ આફ્રિકાના આ દેશમાં કોલેરા બાળકો, યુવાનોથી લઈને વૃદ્ધોનો ભોગ લઈ રહ્યો છે.ઝિમ્બાબ્વેમાં ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કોલેરાના ૮,૦૦૦ કરતા પણ વધુ કેસ નોંધાયા હોવા ઉપરાંત…
- નેશનલ
છઠ પૂજા:
જબલપુરમાં સોમવારે શ્રદ્ધાળુઓએ નર્મદા નદીના કિનારે છઠ પૂજા કરી હતી. (એજન્સી)