• ગુજરાતમાં વીજળી ત્રાટકતાં ૧૪નાં મોત

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વચ્ચે અનેક જગ્યાએ વીજળી ત્રાટકી હતી. જેમાં ૧૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત વીજળી પડવાથી અનેક પશુઓનાં પણ મોત થયાં હતાં. તેમ જ…

  • નેશનલ

    ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠું: ૨૧૨ તાલુકામાં કમોસમી વરસાદ

    આ સિમલા કે મનાલી નથી: રાજકોટમાં રવિવારે બરફનો વરસાદ પડતાં નગરજનો તેનો આનંદ લેવા નીકળી પડ્યા હતા. (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી પલટાયેલા વાતાવરણને અંતે શનિવારની રાતથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી માવઠાની એન્ટ્રી થયાં બાદ રવિવાર લગભગ સમગ્ર…

  • નેશનલ

    સિલ્કયારા ટનલ ખાતે વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરાયું

    રાહત બચાવ કાર્ય: સિલ્કયારા ટનલમાં ફસાયેલા ૪૧ કારીગરને બચાવવા રવિવારે વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ઉત્તરકાશી: બે સપ્તાહ અગાઉ ટનલમાં સંપડાયેલાં એકતાલીસ કારીગરોને બહાર કાઢવા માટે ડ્રિલિંગ શરૂ કરાયું હતું તેવું એક અધિકારીએ કહ્યું હતું. શનિવારે હોરીઝોન્ટલ ડ્રિલિંગ કરી…

  • હમાસે કલાકોના વિલંબ બાદ ૩૯ પેલેસ્ટિનિયનના બદલામાં ૧૩ ઇઝરાયલી અને સાત વિદેશીને મુક્ત કર્યા

    ગાઝા: હમાસ ઇઝરાયલ દ્વારા બંધક બનાવાયેલા ૩૯ પેલેસ્ટિનિયનના બદલામાં ૧૩ ઇઝરાયલીઓ અને ૭ વિદેશીને મુક્ત કરવા સંમત થયા હતા. મધ્યસ્થી બનેલા કતાર અને ઇજિપ્તે જણાવ્યું હતું કે, આતંકવાદી જૂથે અદલાબદલીના બીજા રાઉન્ડમાં કેટલાક કલાકો સુધી વિલંબ કર્યા બાદ દાવો કર્યો…

  • પાકિસ્તાન માટે જાસૂસી કરનારા બે પકડાયા

    લખનઊ: ઉત્તર પ્રદેશ પોલીસની ત્રાસવાદ-વિરોધી ટુકડીએ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ) વતી ભારતમાં જાસૂસી કરતી અને ત્રાસવાદને ભંડોળ પૂરું પાડતી બે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી. ત્રાસવાદ-વિરોધી ટુકડીએ ગાઝિયાબાદના ભોજપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પંજાબના ભટિન્ડાના રહેવાસી અમૃત ગિલ…

  • ગીર સોમનાથ સહિત અનેક સ્થળે એનઆઇએના દરોડા

    નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ પાકિસ્તાનનું પીઠબળ ધરાવતા ગઝવા-એ-હિંદ (ઇસ્લામિક રાજ્ય સ્થાપવા માટેનો જંગ) ત્રાસવાદી મોડ્યૂલ કેસના સંદર્ભમાં ગુજરાતના ગીર સોમનાથ સહિત દેશમાં અનેક સ્થળે રવિવારે દરોડા પાડ્યા હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુજરાતના ગીર સોમનાથ,…

  • ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામનો ભંગ

    પેલેસ્ટાઇનના વધુ આઠ જણ મરાયા જેનીનમાંની નિરાશ્રિતોની છાવણી (વેસ્ટ બૅન્ક): પેલેસ્ટાઇનના આરોગ્ય ક્ષેત્રે કામ કરતા અધિકારીઓએ રવિવારે આક્ષેપ કર્યો હતો કે ઇઝરાયલના દળો દ્વારા છેલ્લાં ૨૪ કલાકમાં પેલેસ્ટાઇનના વધુ આઠ જણ મરાયા હતા. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના ચાર દિવસના યુદ્ધવિરામનો…

  • ઓટીટી ફિલ્મો અને સિરીઝો પર સેન્સરશિપ, નવા પ્રસારણ બિલનો ડ્રાફ્ટ તૈયાર

    નવી દિલ્હી: કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયે નવા પ્રસારણ સેવા બિલનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જે મુજબ હવે ટૂંક સમયમાં એમેઝોન પ્રાઇમ, નેટફિલકસ જેવા ઓટીટી પ્લેટફોર્મ સેન્સરશિપ હેઠળ આવશે. ઓટીટી પ્લેટફોર્મ, સેટેલાઇટ કેબલ ટીવી, ડીટીએચ, આઇપીટીવી ડિજિટલ સમાચાર અને…

  • બીજી ટી-૨૦ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૪૪ રનથી હરાવ્યું

    તિરુવનંતપુરમ: તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી-૨૦ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૪૪ રને હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની ટી-૨૦ શ્રેણીમાં પણ ૨-૦ની સરસાઈ મેળવી લીધી હતી. ભારતના ૨૩૫ રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ નિર્ધારિત ઓવરમાં ૯ વિકેટે ૧૯૧…

  • જૈન મરણ

    મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈનમોરબી નિવાસી હાલ વિલેપાર્લે દુર્લભજી કાશીદાસ મહેતાના પુત્ર અનંતરાયના ધર્મપત્ની અ. સૌ. ઉષાબેન (ઉં. વ. ૭૫) તે સ્વ. મગનભાઇ, ધીરજલાલભાઇ, સ્વ. જિનેન્દ્રભાઇ તથા સ્વ. ધનકુંવરબેન શાહના બંધુપત્ની. તે વાંકાનેર નિવાસી (હાલ ભાયંદર) સ્વ. પુષ્પાબેન જયંતીલાલ પ્રેમચંદ મહેતાની દીકરી.…

Back to top button