Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 589 of 928
  • કમોસમી વરસાદથી ગુજરાતમાં અનેક જગ્યાએ પાકને નુકસાન પહોંચતા ખેડૂતો પાયમાલ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટનાં ગ્રામ્ય પંથકમાં આજે સવારથી જ મેઘો મુશળધાર બનીને વરસ્યો હતો. કમોસમી માવઠાની આગાહીના પગલે આજે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. પરંતુ રાજકોટનાં ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. કપાસ અને એરંડાના…

  • કાર્તિકી પૂર્ણિમા મેળાના છેલ્લા દિવસે કમોસમીવરસાદને પગલે મેળો મોકૂફ રાખવાનો નિર્ણય

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદના માવઠાંએ તારાજી સર્જી હતી. ખાસ કરીને સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં યોજાતા પરંપરાગત કાર્તિકી પૂર્ણિમા મેળામાં ભારે તારાજીના દૃશ્યો સર્જાયા હતા. વહેલી સવારે કમોસમી માવઠું અને ભારે પવનને કારણે મેળા ગ્રાઉન્ડમાં સ્ટોલ,…

  • પારસી મરણ

    કેતી અસ્પી ભરૂચા તે મરહુમ અસ્પી ભરૂચાના વિધવા. તે મરહુમો શીરીન તથા નવરોજી નોગોડના દીકરી. તે નાહિદ ભરૂચાના મમ્મી. તે ગુલ ભરૂચા, જોલી ભરૂચા તથા મરહુમ ખોરશેદ ભરૂચાના બહેન. તે મરહુમો ખોરશેદ તથા જાલ દારૂવાલાના વહુ. (ઉં. વ. ૭૩) રે.…

  • હિન્દુ મરણ

    ગામ વેરાવાસદના વતની સ્વ. નાનુંબેન રમેશ હાથીવાલા (ઉં. વ. ૬૬) તા. ૨૧-૧૧-૨૩ના સ્વર્ગવાસ થયેલા છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૧૧-૨૩ના સોમવાર સાંજના ૪થી ૬. ઠે. શિરડીનગર બાબા ધામ, બિલ્ડિંગ, રૂમ નં. ૧૦, ભાયંદર (ઇસ્ટ). ઝાલાવાડી સઇ સુતાર જ્ઞાતિવઢવાણ નિવાસી હાલ સાંતાક્રુઝ અમૃતલાલ…

  • જૈન મરણ

    મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈનમોરબી નિવાસી હાલ વિલેપાર્લે દુર્લભજી કાશીદાસ મહેતાના પુત્ર અનંતરાયના ધર્મપત્ની અ. સૌ. ઉષાબેન (ઉં. વ. ૭૫) તે સ્વ. મગનભાઇ, ધીરજલાલભાઇ, સ્વ. જિનેન્દ્રભાઇ તથા સ્વ. ધનકુંવરબેન શાહના બંધુપત્ની. તે વાંકાનેર નિવાસી (હાલ ભાયંદર) સ્વ. પુષ્પાબેન જયંતીલાલ પ્રેમચંદ મહેતાની દીકરી.…

  • વેપાર

    બજારમાં ગતિ આવશે: એક્ઝિટ પોલમાંથી સારું ટ્રીગર મળશે તો નિફ્ટી ૨૦,૨૦૦ની સપાટી બતાવશે

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા શેરબજારમાં આ સપ્તાહ અનેક મહત્ત્વના પરિબળોથી પ્રભાવિત રહેવાનું છે. મેક્રો ઇકોનોમિક ડેટાની ઘોષણાઓમાં મુખ્ય ડ્રાઇવરો ત્રીજા-ક્વાર્ટરના જીડીપી આંકડાઓ, ઓટો સેલ્સ ડેટા, પીએમઆઇ ડેટા અને યુએસ જીડીપી ડેટા, ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરીઝ, યુએસ પીએમઆઇ ડેટા અને યુરોઝોન કોર સીપીઆઇ…

  • ધર્મતેજ

    ચાલાકીને દૂર કરીને તમારા પોતાના ભોળપણને ભજો, તો તમે પણ શિવ થઇ શકો

    માનસ મંથન -મોરારિબાપુ શિવતત્ત્વ શું છે? ‘કુંદ ઈંદુ સમ દેહ’, શરદપૂર્ણિમાનો ચંદ્ર હોય એવી જેની કળા છે. ચંદ્ર વિકાસનું પ્રતીક છે. આપણી ઘણી ધારાઓએ ચંદ્રને પૂજ્યો છે. ચંદ્રનો બહુ મહિમા છે આપણે ત્યાં. શંકરતત્ત્વ શું છે? નિત વિકસતી ઉજ્જવલ ગતિશીલ…

  • ધર્મતેજ

    અથ યોગાનુશાસનમ્

    વિશેષ -હેમંત વાળા દર્શન-ચિંતનમાં જિજ્ઞાસાનું આગવું મહત્ત્વ છે. આ જિજ્ઞાસા જ્ઞાન માટેની પણ હોય કે ધર્મ માટેની પણ. ક્યાંક જ્ઞાન અને ધર્મ પરસ્પરના પૂરક અને પર્યાય પણ બની રહે. દર્શનમાં જ્ઞાન થકી મુક્તિ કે કૈવલ્યનો માર્ગ ઉજાગર થાય તેમ સ્થાપિત…

  • ધર્મતેજ

    શ્રીકૃષ્ણનું અવતારકૃત્ય તે કાળના સમગ્ર આર્યાવર્તના ભગવાન શ્રીકૃષ્ણ લગભગ સર્વમાન્ય રાજનેતા હતા

    જીવનનું અમૃત -ભાણદેવ શ્રીકૃષ્ણનું બહુઆયામી વ્યક્તિત્વ(ગયા અંકથી ચાલુ)(૪) માનવશરીરમાં રહીને, માનવી સંજોગોમાં જીવતાં-જીવતા પરમાત્મામાં કેવી રીતે આરોહણ કરવું, તેનું એક દષ્ટાંત અવતાર પોતાના દ્વારા આપણી સમક્ષ રજૂ કરે છે. જેમ મા બાળકને કોઇ ક્રિયા શીખવવા માટે પહેલાં પોતે કરી બતાવે…

  • ધર્મતેજ

    ભોળા ભોળા શંભુજીને ભીલડી નચાવે

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ કેટલીક્ વા૨ લોકસંગીત કે ભક્તિસંગીતના ક્ષ્ોત્રમાં કોઈ કવિની મૌલિક કાવ્ય કૃતિ ખૂબ જ જાણીતા કલાકા૨ના કંઠે લોકડાય૨ાઓ, જાહે૨ કાર્યક્રમો, રેડિયો, ટીવી કે કેસેટ્સમાં ગવાય પછી એની લોકપ્રિયતા જોઈને અનુગામી કલાકારો એનું ગાન ક૨તા હોય છે.…

Back to top button