Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 575 of 928
  • આમચી મુંબઈ

    ધૂંધળું મુંબઈ…

    હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધવાને કારણે ધુમ્મસનું પ્રમાણ વધી રહ્યું છે. દિવસ દરમિયાન મોટા ભાગે વાદળિયું વાતાવરણ જોવા મળે છે. ગિરગામ ચોપાટી ખાતે લેવાયેલી આ તસવીરમાં મુંબઈનું ધૂંધળું દૃશ્ય જોઇ શકાય છે. (તસવીર: જયપ્રકાશ કેળકર)

  • રામ માંસાહારી, શિકારી: જિતેન્દ્ર આવ્હાડનું વિવાદાસ્પદ નિવેદન

    અજિત પવાર જૂથ અને ભાજપના નેતાઓ તેમ જ સંતોએ તેમની સામે ગુનો નોંધવાની માગણી કરી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડે બુધવારે રામ બદલ કરેલા એક વિવાદાસ્પદ નિવેદનને પગલે ગુરુવારે મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ડહોળાઈ ગયું હતું.…

  • કેબિનેટના નિર્ણયો

    મુંબઈ-ટ્રાન્સ હાર્બર લિંક પર ₹ ૨૫૦ ટોલ અટલ સેતુ નામ અપાયેલા મુંબઈ નવી મુંબઈ વચ્ચેના શિવડી-ન્હાવા શેવાને જોડતા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન ૧૨ જાન્યુઆરીએ થવાનું છે. રૂ. ૧૭,૮૪૩ કરોડને ખર્ચે બનેલા ૨૧.૮ કિલોમીટર લાંબા બ્રિજ પરથી પસાર થવા માટે…

  • અયોધ્યા ઉજવણીમાં વિઘ્ન ઊભો કરવાનો પ્રયાસ

    મહારાષ્ટ્રમાંથી ૧૧ જણની ફરી પૂછપરછ છત્રપતિ સંભાજીનગર : દેશમાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને તૈયારીઓ ચાલી રહી છે. એવામાં મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ગરબડ કરવા માટે કાવતરું રચવામાં આવી રહ્યું હોવાની વાતનો ખુલાસો થયો છે. રામ મંદિરના ઉદ્ઘાટનને…

  • રશ્મિ શુક્લા મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડીજીપી

    મુંબઈ: વરિષ્ઠ આઇપીએસ અધિકારી રશ્મિ શુક્લા ગુરુવારે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) બન્યા. રાજ્યના ગૃહ વિભાગે તેમની નિમણૂકનો આદેશ જારી કર્યો હતો. ૧૯૮૮ બેચના ૫૯ વર્ષીય ભારતીય પોલીસ સેવા અધિકારીને ડેપ્યુટેશન પર સશસ્ત્ર સીમા દળના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં…

  • પચીસમી જાન્યુઆરીથી દોડશે આસ્થા સ્પેશિયલ

    રામભક્તોને ઐતિહાસિક દિવસની છે ઈંતેજારી મુંબઈ: ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં અંદાજે ૫૫૦ વર્ષ બાદ બની રહેલા મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા અને મંદિરનું લોકાર્પણ બાવીસમી જાન્યુઆરીએ થવા જઇ રહ્યું છે. આ ઐતિહાસિક દિનની દેશ આખાના રામભક્તોને ઈંતેજારી છે અને એટલે…

  • બાવીસમી જાન્યુઆરીએ જાહેર રજા, દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માગણી

    મુંબઈ: અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ રામ ભગવાનનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો હોઇ તે દિવસે રાજ્યમાં જાહેર રજા તથા દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરાઈ રહી છે.અયોધ્યામાં નવા રામ મંદિરનું કામ અંતિમ ચરણમાં છે અને ૨૨ જાન્યુઆરીએ મંદિર ખુલ્લું મૂકવામાં…

  • આજે મુંબઈ-ગોવા હાઈવે પર ભારે વાહનો પર પ્રતિબંધ

    નવી મુંબઈ: રાયગઢ જિલ્લાના લોનેરેમાં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ખાતે પાંચ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ યોજાનાર ‘ગવર્નમેન્ટ એટ યોર ડોરસ્ટેપ’ કાર્યક્રમને લીધે, હાઈવે પર ટ્રાફિક જામની સંભાવના જોઈને મુંબઈ-ગોવા હાઈવે પર ભારે વાહનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં…

  • મુંબઈમાં વોર્ડની સંખ્યા ૨૬ના આંકડાને આંબશે

    કે-પૂર્વ વિભાગના, કે-દક્ષિણ અને કે-ઉત્તર વિભાગમાં થશે વિભાજન મુંબઈ: મુંબઈમાં વધુ વસતિ અને ઘનતાના વિભાગ એવા કે પૂર્વ વિભાગના વિભાજનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. નવા કાર્યાલય માટે બાવીસ નવાં પદ ઊભાં કરવાં પડશે. વોર્ડના વિભાજનની પ્રક્રિયા ૬૦થી ૭૦ ટકા…

  • નેશનલ પાર્કની સફારી હવે મોંઘી પડશે

    પુખ્તોના ₹ ૮૪ને બદલે ૯૪ અને બાળકોના ₹ ૪૫ને સ્થાને ૫૦ વસૂલાશે મુંબઈ: યેઉરના જંગલમાં પર્યટન કે પછી પ્રવાસ કરવા માટે જતા પર્યટકોને નવા વર્ષમાં વધારાના પૈસા ચૂકવવાની તૈયારી રાખવી પડશે. પુખ્તોના હવે પછી રૂ. ૮૪ને બદલે ૯૪ અને ૧૨…

Back to top button