‘અનગિનત સાથ ચલને વાલો મેં, કૌન હૈ હમસફર નહીં માલૂમ!’
ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી તન્હા ખડા હૂં ભીડ મેં કોઇ નહીં હૈ સાથ,સચ કે ખિલાફ લે કે હજારો બયાં ઉઠે.શિદ્દત કી હો ગરમી કે હો બરસાત ગજબ કી,હરગિઝ ન કભી સાયએ-દીવાર રહેંગેયે તેરા શહર ‘સબા’ દશ્તે બલા…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
ધૂમકેતુઓ કેમ અદૃશ્ય થઈ જાય છે? એક પ્રશ્નોત્તરી
દીદી, ધૂમકેતુ શું છે?' ગ્રહો અથવા ચંદ્રની જેમ કોર્મેન્ટ્સ એટલે કે ધૂમકેતુઓ આપણા સૌરમંડળના એટલે કે સૂર્ય પરિવારના સભ્યો છે. ધૂમકેતુઓ નિયમિત છે. સમય સાથે ભ્રમણકક્ષા અથવા પાથ પર આગળ વધે છે.’તો પછી ધૂમકેતુઓ કેમ અદૃશ્ય થઈ જાય છે?' હકીકતમાં…
ભારતીય રેલવેનો નવો નિયમ સારો કે માથાનો દુ:ખાવો?
ભારતીય રેલવે એ દુનિયાનું સૌથી વિશાળ ચોથા નંબરનું નેટવર્ક છે. દરરોજ કરોડો દેશવાસીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પ્લેન, કાર, ટે્રન, બસ જેવા વિવિધ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે, પરંતુ એમાં ટે્રન એ લોકોની પહેલી પસંદ છે, કારણ કે આ…
- આમચી મુંબઈ
ધૂંધળું મુંબઈ…
હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધવાને કારણે ધુમ્મસનું પ્રમાણ વધી રહ્યું છે. દિવસ દરમિયાન મોટા ભાગે વાદળિયું વાતાવરણ જોવા મળે છે. ગિરગામ ચોપાટી ખાતે લેવાયેલી આ તસવીરમાં મુંબઈનું ધૂંધળું દૃશ્ય જોઇ શકાય છે. (તસવીર: જયપ્રકાશ કેળકર)
રામ માંસાહારી, શિકારી: જિતેન્દ્ર આવ્હાડનું વિવાદાસ્પદ નિવેદન
અજિત પવાર જૂથ અને ભાજપના નેતાઓ તેમ જ સંતોએ તેમની સામે ગુનો નોંધવાની માગણી કરી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડે બુધવારે રામ બદલ કરેલા એક વિવાદાસ્પદ નિવેદનને પગલે ગુરુવારે મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ ડહોળાઈ ગયું હતું.…
કેબિનેટના નિર્ણયો
મુંબઈ-ટ્રાન્સ હાર્બર લિંક પર ₹ ૨૫૦ ટોલ અટલ સેતુ નામ અપાયેલા મુંબઈ નવી મુંબઈ વચ્ચેના શિવડી-ન્હાવા શેવાને જોડતા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન ૧૨ જાન્યુઆરીએ થવાનું છે. રૂ. ૧૭,૮૪૩ કરોડને ખર્ચે બનેલા ૨૧.૮ કિલોમીટર લાંબા બ્રિજ પરથી પસાર થવા માટે…
અયોધ્યા ઉજવણીમાં વિઘ્ન ઊભો કરવાનો પ્રયાસ
મહારાષ્ટ્રમાંથી ૧૧ જણની ફરી પૂછપરછ છત્રપતિ સંભાજીનગર : દેશમાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને તૈયારીઓ ચાલી રહી છે. એવામાં મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ગરબડ કરવા માટે કાવતરું રચવામાં આવી રહ્યું હોવાની વાતનો ખુલાસો થયો છે. રામ મંદિરના ઉદ્ઘાટનને…
રશ્મિ શુક્લા મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડીજીપી
મુંબઈ: વરિષ્ઠ આઇપીએસ અધિકારી રશ્મિ શુક્લા ગુરુવારે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) બન્યા. રાજ્યના ગૃહ વિભાગે તેમની નિમણૂકનો આદેશ જારી કર્યો હતો. ૧૯૮૮ બેચના ૫૯ વર્ષીય ભારતીય પોલીસ સેવા અધિકારીને ડેપ્યુટેશન પર સશસ્ત્ર સીમા દળના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં…
પચીસમી જાન્યુઆરીથી દોડશે આસ્થા સ્પેશિયલ
રામભક્તોને ઐતિહાસિક દિવસની છે ઈંતેજારી મુંબઈ: ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં અંદાજે ૫૫૦ વર્ષ બાદ બની રહેલા મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા અને મંદિરનું લોકાર્પણ બાવીસમી જાન્યુઆરીએ થવા જઇ રહ્યું છે. આ ઐતિહાસિક દિનની દેશ આખાના રામભક્તોને ઈંતેજારી છે અને એટલે…