- શેર બજાર
આરબીઆઈની નીતિ જાહેરાત બાદ મંદીવાળા હાવી થયા, સેન્સેક્સમાં સાતસોથી મોટું ગાબડું, બેન્ક શેરોમાં વેચવાલી તીવ્ર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આરબીઆઈના નાણાકીય નીતિના નિર્ણયની જાહેરાત પછી વ્યાજ દરમાં ઘટાડો કરવાના સમય અંગેની અનિશ્ર્ચિતતાને કારણે બેન્કિંગ અને ઓટો શેર્સમાં વેચવાલીથી ગુરૂવારે બેન્ચમાર્ક શેરઆંકો, સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ એક ટકાનો ઘટાડો થયો હતો. સત્રના પ્રારંભે નોંધાયેલો તમામ સુધારો ગુમાવીને…
- વેપાર
સાંકડી વધઘટે અથડાયેલા સોના-ચાંદી
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકે તેવી શક્યતા ધીમી પડતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ સામે રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં નિરુત્સાહ છતાં મધ્ય પૂર્વ દેશમાં પ્રવર્તમાન તણાવની સ્થિતિને ધ્યાનમાં લેતાં છૂટીછવાઈ સલામતી માટેની માગ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ટકેલું વલણ
મુંબઈ: રિઝર્વ બૅન્કની ત્રણ દિવસીય મૉનૅટરી પૉલિસીની બેઠકનાં અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખવાની સાથે ફુગાવા પર ચાંપતી નજર રાખવામાં આવશે, એમ જણાવ્યું હતું. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી…
- એકસ્ટ્રા અફેર
એસસી-એસટી અનામતમાં પણ ક્રીમી લેયર હોવું જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણી આવતાં જ અનામતનો મુદ્દો ફરી ગાજવા માંડ્યો છે. એક તરફ કૉંગ્રેસ અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે અનામતનું પ્રમાણ વધારવાનું વચન આપી રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્રની…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શિશિર ૠતુ), શુક્રવાર, તા. ૯-૨-૨૦૨૪ભારતીય દિનાંક ૨૦, માહે માઘ, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, પોષ વદ-૧૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે પોષ, તિથિ વદ-૧૪પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૩પારસી…