- ઉત્સવ
જો ગવર્નર જ ન હોય તો?
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ એ જ તો ખોટું છે કે લોકો જ્યારે પોતાના રાજ્ય વિશે વિચારે છે ત્યારે એ બીજાં રાજ્ય વિશે વિચારતા નથી. તમારું સુખ બીજાનું દુ:ખપણ હોય શકે ને? એકવાર ૧૯૮૦ના દાયકામાં દંતકથા સમાન સાક્ષાત દેવતાની…
- ઉત્સવ
સ્ટાર્ટઅપ હોય કે IPO વેલ્યુએશન બ્રાન્ડનું થશે
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી સવારે ન્યૂઝપેપર ખોલતા હમણાં થોડા સમયથી ઈંઙઘની એડ જોવા મળે છે. ઈંઙઘનો જમાનો પાછો આવ્યો છે. આપણે સ્ટાર્ટઅપના વેલ્યુએશનની વાતો સાંભળતા હશું કે અમુક સ્ટાર્ટઅપ અમુક કિંમતમાં વેચાણું અથવા તેના અમુક વેલ્યુએશન પર ઇન્વેસ્ટરોએ…
- ઉત્સવ
લોકસભાની ચૂંટણીની ઈંતેજારી, ચૂંટણી પંચે પડદા પાછળ તૈયારીઓ કરી દીધી…
૨૦૧૯ની ચૂંટણીમાં ૬૦,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે ખર્ચની રકમમાં ધરખમ વધારો થઈ શકે… વિશેષ -લોકમિત્ર ગૌતમ દેશમાં લોકસભાની ચૂંટણી ક્યારે યોજાય તેની રાહ જોવામાં આવી રહી છે, ત્યારે વહીવટી પ્રશાસન દ્વારા તેની તૈયારીઓ પૂરજોશમાં હાથમાંધરી…
વિશ્ર્વને કોરોનાથી પણ ભયંકર રોગનો ખતરો
કોરોના વાઇરસે સતત બે વર્ષથી સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવ્યો હતો. વિશ્ર્વભરમાં તબક્કાવાર બે વર્ષ માટે લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ વાઇરસને કારણે લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્ર્વ કોરોનામાંથી સાજા થયા પછી, વિવિધ દેશોમાં કોરોનાના અન્ય ઘણા પેટા પ્રકારો જોવા…
‘પ્રેમ રતન ધન પાયો’ બાદ ફરીવાર બરજાત્યાની ફિલ્મમાં દેખાશે સલમાન
બોલીવુડમાં ઘણી ડાયરેક્ટર-એક્ટરની જોડીએ સફળ ફિલ્મો આપેલી છે. સલમાન ખાન અને સૂરજ બરજાત્યાની જોડી પણ તેમાંની એક છે.બંનેએ છેલ્લે ૨૦૧૫માં ‘પ્રેમ રતન ધન પાયો’ ફિલ્મ આપી હતી જે ઠીકઠીક સફળ રહી હતી. આ ફિલ્મના ૮ વર્ષ બાદ હવે બંને ફરી…
…તો આવતીકાલથી અનશન: જરાંગેની ચીમકી
મુંબઈ: મરાઠા અનામતને લઈને મરાઠા આંદોલનના કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે ગુરુવારે એક મોટું નિવેદન આપ્યું હતું. મહારાષ્ટ્રના પ્રધાન અને ઓબીસી નેતા છગન ભુજબળે મરાઠા સમાજને આરક્ષણ આપવામાં કોઈ સમસ્યા ઊભી કરશે તો તે મંડળ કમિશન સમક્ષમાં આ વાતને પડકારશે તેમ…
પનવેલ-કર્જત કોરિડોરનું કામ પચાસ ટકા પૂર્ણ
મુંબઈ: મુંબઈ સબર્બનના લોકલ ટ્રેનના નેટવર્કને વિસ્તારવા માટે રેલવે પ્રશાસન સક્રિયપણે કામ કરી રહ્યું છે, જેમાં મધ્ય રેલવેના મહત્ત્વના કોરિડોરનું લગભગ પચાસ ટકાથી વધુ કામ પૂરું થયું છે, જ્યારે આગામી ૨૦૨૫ના અંત સુધીમાં તૈયાર થવાથી મેઈન લાઈન (કર્જત-બદલાપુર)ના પ્રવાસીઓને હાર્બર…
- નેશનલ
સુશાસન:
નવી દિલ્હીમાં ‘સુશાસન મહોત્સવ ૨૦૨૪’ના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય સ્તરના પ્રમુખ જે. પી. નડ્ડાની સાથે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય નેતાઓ. (પીટીઆઇ)
નરસિંહ રાવ, ચરણસિંહ અને સ્વામીનાથનને ‘ભારતરત્ન’ આપવાના કેન્દ્રના નિર્ણયને કૉંગ્રેસે આવકાર્યો
નવી દિલ્હી: કૉંગ્રેસે શુક્રવારે પૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવ અને પૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહ અને કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનને ‘ભારત રત્ન’ આપવાની કેન્દ્ર સરકારની જાહેરાતનું સ્વાગત કરતા કહ્યું કે આ ત્રણેય ‘ભારતના રત્ન’ છે, હતા અને હંમેશા…
- નેશનલ
પવિત્ર સ્નાન:
પ્રયાગરાજમાં વાર્ષિક ‘માઘ મેળા’માં ‘મૌની અમાવસ્યા’ નિમિત્તે ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ. (પીટીઆઇ)