‘પ્રેમ રતન ધન પાયો’ બાદ ફરીવાર બરજાત્યાની ફિલ્મમાં દેખાશે સલમાન
બોલીવુડમાં ઘણી ડાયરેક્ટર-એક્ટરની જોડીએ સફળ ફિલ્મો આપેલી છે. સલમાન ખાન અને સૂરજ બરજાત્યાની જોડી પણ તેમાંની એક છે.બંનેએ છેલ્લે ૨૦૧૫માં ‘પ્રેમ રતન ધન પાયો’ ફિલ્મ આપી હતી જે ઠીકઠીક સફળ રહી હતી. આ ફિલ્મના ૮ વર્ષ બાદ હવે બંને ફરી…
…તો આવતીકાલથી અનશન: જરાંગેની ચીમકી
મુંબઈ: મરાઠા અનામતને લઈને મરાઠા આંદોલનના કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે ગુરુવારે એક મોટું નિવેદન આપ્યું હતું. મહારાષ્ટ્રના પ્રધાન અને ઓબીસી નેતા છગન ભુજબળે મરાઠા સમાજને આરક્ષણ આપવામાં કોઈ સમસ્યા ઊભી કરશે તો તે મંડળ કમિશન સમક્ષમાં આ વાતને પડકારશે તેમ…
પનવેલ-કર્જત કોરિડોરનું કામ પચાસ ટકા પૂર્ણ
મુંબઈ: મુંબઈ સબર્બનના લોકલ ટ્રેનના નેટવર્કને વિસ્તારવા માટે રેલવે પ્રશાસન સક્રિયપણે કામ કરી રહ્યું છે, જેમાં મધ્ય રેલવેના મહત્ત્વના કોરિડોરનું લગભગ પચાસ ટકાથી વધુ કામ પૂરું થયું છે, જ્યારે આગામી ૨૦૨૫ના અંત સુધીમાં તૈયાર થવાથી મેઈન લાઈન (કર્જત-બદલાપુર)ના પ્રવાસીઓને હાર્બર…
- નેશનલ
સુશાસન:
નવી દિલ્હીમાં ‘સુશાસન મહોત્સવ ૨૦૨૪’ના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય સ્તરના પ્રમુખ જે. પી. નડ્ડાની સાથે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય નેતાઓ. (પીટીઆઇ)
નરસિંહ રાવ, ચરણસિંહ અને સ્વામીનાથનને ‘ભારતરત્ન’ આપવાના કેન્દ્રના નિર્ણયને કૉંગ્રેસે આવકાર્યો
નવી દિલ્હી: કૉંગ્રેસે શુક્રવારે પૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવ અને પૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહ અને કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનને ‘ભારત રત્ન’ આપવાની કેન્દ્ર સરકારની જાહેરાતનું સ્વાગત કરતા કહ્યું કે આ ત્રણેય ‘ભારતના રત્ન’ છે, હતા અને હંમેશા…
- નેશનલ
પવિત્ર સ્નાન:
પ્રયાગરાજમાં વાર્ષિક ‘માઘ મેળા’માં ‘મૌની અમાવસ્યા’ નિમિત્તે ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરી રહેલા શ્રદ્ધાળુઓ. (પીટીઆઇ)
૧૨ ફેબ્રુઆરીએ બિહારમાં ‘ખેલા હોગા’, નીતીશ કુમાર સામે ‘વિશ્ર્વાસ મત’નો પડકાર
પટણા: છેલ્લા ઘણા દિવસોથી બિહારનું રાજકારણ ચર્ચામાં રહ્યું છે. નીતીશ કુમારે આરજેડી સાથે છેડો ફાડીને ફરી વખત ભાજપ સાથે હાથ મિલાવીને એનડીએ સાથે બિહારમાં પોતાની નવી સરકાર બનાવી. ત્યાર બાદ નીતીશ કુમારે તુરંત નિવેદન આપ્યું હતું કે હવે તે અહીંથી…
અભિષેક ઘોસાળકરની ગોળી મારી હત્યા મોરિસ નોરોન્હાના બૉડીગાર્ડની ધરપકડ
બૉડીગાર્ડની પિસ્તોલથી મોરિસે કર્યો હતોે ગોળીબાર હકીકતમાં બન્યું શું હતું?મુંબઈ: બોરીવલીમાં ઠાકરે જૂથના ભૂતપૂર્વ નગરસેવકની ગોળી મારી હત્યા કર્યા બાદ હત્યારા મોરિસે આત્મહત્યા કર્યાની ઘટનાને લઇ ફરી એકવાર સરકાર પર ટીકા કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં ગુંડારાજ હોવાનું કહીને સાંસદ…
₹ ૮૩૭ કરોડના ખર્ચે સાયબર સિક્યોરિટી પ્રોજેક્ટની યોજના: શિંદે
નાશિક: મહારાષ્ટ્રમાં ડિજિટલ યુગની ગુનાખોરી ડામવા તેમજ તેને અટકાવી રાજ્યને સાયબર ગુનેગારીથી સલામત રાખવા ૮૩૭ કરોડ રૂપિયાના ખર્ચે એક સાયબર સિક્યોરિટી પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવશે એમ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે જણાવ્યું હતું. પ્રાયોજિત એડવાન્સ્ડ ટેકનોલોજી પ્રોજેક્ટને કારણે મહારાષ્ટ્ર…
મુંબઈ પાલિકાનું ₹ ૩૦૦૦ કરોડનું પાણીનું બિલ બાકી
ખાનગી કંપનીઓનું ૧૮૮૫.૨૦ કરોડ અને રેલવેનું ૫૩૪.૫૦ કરોડનું બિલ બાકી મુંબઈ: શહેરમાં હાલમાં ચાલી રહેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ, સેવાઓ અને સુવિધાઓ, મુંબઈ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ, રસ્તાઓનું સિમેન્ટ કોંક્રીટીંગ વગેરે જેવા વિવિધ કામોને કારણે મુંબઈ મહાનગરપાલિકાનો ખર્ચ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ…