Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 55 of 928
  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), સોમવાર, તા. ૧૬-૯-૨૦૨૪ભારતીય દિનાંક ૨૫, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૩પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪પારસી કદમી…

  • વેપાર

    રિવર્સલ ટ્રેન્ડ: તેજીવાળા બજાર પર હાવી, નિફ્ટી ૨૫૬૦૦-૨૫૭૦૦ના સ્તરની રેન્જમાં પહોંચી શકે

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: દેશભરમાં મજબૂત ચોમાસા સાથે તહેવારોમાં સારી માગ નીકળવાના આશાવાદ અને વૈશ્ર્વિક મોરચે અમેરિકાની ફેડરલ વ્યાજદરમાં ઘટાડો કરે આવી સંભાવના પ્રબળ બનવા સાથે શેરબજારે નવા શિખરો સર કરવાનું ચાલુ રાખ્યું હતુ. સમીક્ષા હેટળના સપ્તાહમાં બીએસઇ સેન્સેક્સ ૧,૭૦૭.૦૧…

  • પારસી મરણ

    રોશન નરીમાન મિસ્ત્રી તે મરહુમ નરીમાન મિસ્ત્રીના વિધવા. તે મરહુમો ખોરશેદ તથા રૂસ્તમજી મીઠાઇવાલાના દીકરી. તે મીનુ મીઠાઇવાલાના બહેન. તે ખુશનુમા નેતરવાલાના નીશ. તે મરહુમ હોમાય રૂસ્તમજી મિસ્ત્રીના નરન. (ઉં. વ. ૮૫) રે. ઠે. ઇ-૩૬, ખુશરૂબાગ, એસ. બી. રોડ, કોલાબા,…

  • હિન્દુ મરણ

    હાલાઇ લોહાણામૂળ ગામ કેશોદ હાલ મલાડ નિવાસી ગં.સ્વ. વિમળાબેન વલ્લભદાસ વિઠલાણી (ઉં.વ. ૯૬), તા. ૧૪/૯/૨૪ શનિવારનાં શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. રમેશભાઈ, કિશોરભાઈ, સ્વ. પ્રવિણભાઇ, જીતુભાઈ, રાજુભાઇ તથા ઉષાબેન હરેશકુમાર સોઢાના માતુશ્રી, તે મધુબેન, મનીષાબેન, જલ્પાબેન, વંદનાબેનના સાસુ, તે કૃણાલ,…

  • જૈન મરણ

    હાલાર વિશા શ્રીમાળી દેરાવાસી જૈનજામનગર નિવાસી હાલ મુંબઈ (મલાડ), રંજનબેન વિનોદરાય દોશી (ઉં. વ. ૮૯) તા. ૧૪-૯-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. તં સ્વ. ડોલરબેન મનસુખલાલ પોપટલાલ દોશીના પુત્રવધૂ. સ્વ. મંગળાબેન મણીલાલ શાહના સુપુત્રી. માલા શશીલાલ નાયર, બેલા માલવ શાહ તથા…

  • પારસી મરણ

    દારાયસ નરીમાન સાહેર તે મરહુમ આબાનના ધની. તે મરહુમો દોલત નરીમાન એદલજી સાહેરના દીકરા. તે નેવીલ તથા ખુશનાઝ ખુશરુ ગઝદરના પપા. તે કૈનાઝ ને ખુશરુના સસરા. તે તાઇ નેવીલ સાહેરના બપાવા. તે શાહયન ખુશરુ ગઝદરના મમાવા. (ઉં. વ. ૭૩) રે.…

  • હિન્દુ મરણ

    વિનયભાઈ નારણદાસ મર્ચન્ટ તા. ૧૪-૯-૨૦૨૪ના સ્વર્ગવાસ પામ્યા છે. કપિલ, શ્રીમતી સ્મૃતિ દલાલના પિતા, વિજય દલાલ અને રાજશ્રી મર્ચન્ટના સસરા. પૌત્ર રાહુલ, વિનીતિ અને નિયતિના દાદા. કપોળમહુવા નિવાસી હાલ સાયન સ્વ. પ્રમિલાબેન પ્રતાપરાય મોદીના સુપુત્ર રાજેશભાઇ (ઉં. વ. ૭૬) તે કવિતાબેનના…

  • જૈન મરણ

    ઝાલાવાડી સ્થા. જૈનવઢવાણ શહેર નિવાસી હાલ માટુંગા ઘાટકોપર સ્વ. ચંપાબેન લક્ષ્મીચંદ શાહ (ગાંધી)ના સુપુત્ર સ્વ. ચંદ્રકાતભાઇના ધર્મપત્ની કમળાબેન (ઉં. વ.૮૯) તા. ૧૪-૯-૨૪ના શનિવારના અરિહંતશરણ થયેલ છે. તે સરોજબેન વિનોદચંદ્ર શાહના ભાભી.સ્વ. ચંપાબેન ગોરધનદાસ પોપટલાલ સંઘવીની સુપુત્રી. ગીરીશભાઇ, જીતેન્દ્રભાઇ, નરેશભાઇ તથા…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૧૫-૯-૨૦૨૪ થી તા.૨૧-૯-૨૦૨૪ રવિવાર, ભાદ્રપદ સુદ-૧૨, વિ. સં. ૨૦૮૦, તા. ૧૫મી સપ્ટેમ્બર, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર શ્રવણ સાંજે ક. ૧૮-૪૮ સુધી, પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકરમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૪૪ સુધી (તા. ૧૬મી) પછી કુંભ રાશિ પર જન્માક્ષર. વામન જયંતી,…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૧૫-૯-૨૦૨૪ (ઉત્તરાયણ સૌર શરદૠતુ), રવિવાર, તા. ૧૫-૯-૨૦૨૪,વામન જયંતીભારતીય દિનાંક ૨૪, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૨પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૨જો અર્દીબહેશ્ત,…

Back to top button