પારસી મરણ
ફીરોઝ કૈખુશરુ કાંગા તે ઝરીનના ધની. તે મરહુમો મેહરા કૈખુશરૂ કાંગાના દીકરા. તે અદી, પેરીન મિસ્ત્રી, રુસી તથા મરહુમો સાઇરસ, રોશન દીનશા, પરવેઝના ભાઇ. તે રુઝબે, સાઇરસના માસા. તે ઝરીરના મામા. તે રોહીન્ટન, રોહીનતન, શાહરૂખના કાકા. તે મરહુમો બાનુ બરજોર…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાસ્વ. ગોદાવરીબેન કરમશી પોપટ ગામ (વાયોર) તેમના સુપુત્ર હાલ મુલુંડ (ચેકનાકા) મહેન્દ્રભાઇ (ઉં. વ. ૬૪) તે તા. ૧૫-૯-૨૪ના રવિવાર રામશરણ પામેલ છે. તે સ્વ. મણીબેન વિસનજી ચોથાણી ગામ મુંદ્રાવાળાના જમાઇ. અને કુસુમબેનના પતિ. લક્ષ્મીકાંત પરેશભાઇ દિપક, સીતાબેન, માલતીબેનના ભાઇ.…
જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈનગામ ભચાઉના સ્વ. જયંતી મુરજી ગાલા (ઉં. વ. ૪૭) તા. ૧૫-૯-૨૪ના અવસાન પામેલ છે. સંતીબેન વેલજીના પૌત્ર. સ્વ. લાડુબેન મુરજીના પુત્ર. સ્વ. દક્ષા, સ્વ. ચંદ્રિકાના પતિ. ફલકના પિતાશ્રી. હિતેશ, ધીરજ, ઉર્મિલાના ભાઇ. સ્વ. ભારતી, સાવિત્રીના દેર. પુનઇબેન…
- એકસ્ટ્રા અફેર
કેજરીવાલના રાજીનામાના દાવે ભાજપને બઘવી દીધો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત એક્સાઈઝ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન લઈને જેલની બહાર આવી ગયા અને બહાર આવતાં જ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવાનો દાવ ખેલીને સોપો પાડી દીધો. કેજરીવાલે કરેલી જાહેરાત પ્રમાણે બે દિવસ પછી પોતે મુખ્યમંત્રીપદ…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), સોમવાર, તા. ૧૬-૯-૨૦૨૪ભારતીય દિનાંક ૨૫, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ સુદ-૧૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૧૩પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૪પારસી કદમી…
- વેપાર
રિવર્સલ ટ્રેન્ડ: તેજીવાળા બજાર પર હાવી, નિફ્ટી ૨૫૬૦૦-૨૫૭૦૦ના સ્તરની રેન્જમાં પહોંચી શકે
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: દેશભરમાં મજબૂત ચોમાસા સાથે તહેવારોમાં સારી માગ નીકળવાના આશાવાદ અને વૈશ્ર્વિક મોરચે અમેરિકાની ફેડરલ વ્યાજદરમાં ઘટાડો કરે આવી સંભાવના પ્રબળ બનવા સાથે શેરબજારે નવા શિખરો સર કરવાનું ચાલુ રાખ્યું હતુ. સમીક્ષા હેટળના સપ્તાહમાં બીએસઇ સેન્સેક્સ ૧,૭૦૭.૦૧…
પારસી મરણ
રોશન નરીમાન મિસ્ત્રી તે મરહુમ નરીમાન મિસ્ત્રીના વિધવા. તે મરહુમો ખોરશેદ તથા રૂસ્તમજી મીઠાઇવાલાના દીકરી. તે મીનુ મીઠાઇવાલાના બહેન. તે ખુશનુમા નેતરવાલાના નીશ. તે મરહુમ હોમાય રૂસ્તમજી મિસ્ત્રીના નરન. (ઉં. વ. ૮૫) રે. ઠે. ઇ-૩૬, ખુશરૂબાગ, એસ. બી. રોડ, કોલાબા,…
હિન્દુ મરણ
હાલાઇ લોહાણામૂળ ગામ કેશોદ હાલ મલાડ નિવાસી ગં.સ્વ. વિમળાબેન વલ્લભદાસ વિઠલાણી (ઉં.વ. ૯૬), તા. ૧૪/૯/૨૪ શનિવારનાં શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. રમેશભાઈ, કિશોરભાઈ, સ્વ. પ્રવિણભાઇ, જીતુભાઈ, રાજુભાઇ તથા ઉષાબેન હરેશકુમાર સોઢાના માતુશ્રી, તે મધુબેન, મનીષાબેન, જલ્પાબેન, વંદનાબેનના સાસુ, તે કૃણાલ,…
જૈન મરણ
હાલાર વિશા શ્રીમાળી દેરાવાસી જૈનજામનગર નિવાસી હાલ મુંબઈ (મલાડ), રંજનબેન વિનોદરાય દોશી (ઉં. વ. ૮૯) તા. ૧૪-૯-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. તં સ્વ. ડોલરબેન મનસુખલાલ પોપટલાલ દોશીના પુત્રવધૂ. સ્વ. મંગળાબેન મણીલાલ શાહના સુપુત્રી. માલા શશીલાલ નાયર, બેલા માલવ શાહ તથા…
પારસી મરણ
દારાયસ નરીમાન સાહેર તે મરહુમ આબાનના ધની. તે મરહુમો દોલત નરીમાન એદલજી સાહેરના દીકરા. તે નેવીલ તથા ખુશનાઝ ખુશરુ ગઝદરના પપા. તે કૈનાઝ ને ખુશરુના સસરા. તે તાઇ નેવીલ સાહેરના બપાવા. તે શાહયન ખુશરુ ગઝદરના મમાવા. (ઉં. વ. ૭૩) રે.…