- આમચી મુંબઈ
નાણાં પ્રધાન સીતારમણે કર્યો એસી લોકલમાં પ્રવાસ
મુંબઈ: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ શનિવારે મુંબઈમાં હતા અને આ સમયે એક અનોખી પહેલ શરૂ કરતાં મધ્ય રેલવેના ઘાટકોપર રેલવે સ્ટેશનથી કલ્યાણ સુધી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમણે મુંબઈગરા સાથે રોજબરોજ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનો અનુભવ…
- આમચી મુંબઈ
બૉર્ડની પરીક્ષાઓ વખતે લોકલના ધાંધિયા ત્રીસ કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્રો: વિદ્યાર્થીઓની લાચારી કોણ સમજશે?
ત્રીસ કિલોમીટર દૂર પરિક્ષા કેન્દ્રો: વિદ્યાર્થીઓની લાચારી કોણ સમજશે?મુંબઈ: દસમા અને બારમા ધોરણની બૉડર્સની પરિક્ષા એટલે કે વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેના જીવનની કસોટી. વર્ષોની મહેનતનું ફળ આ બંને પરિક્ષાઓમાં બાળકો કેવું પ્રદર્શન કરે છે તેના ઉપર નિર્ભર કરતું હોય છે…
ડોમ્બિવલી- શિલફાટા રોડ આજે ભારે વાહનો માટે બંધ પ્રીમિયર ગ્રાઉન્ડમાં બાલાજી ઉત્સવ માટે ટ્રાફિક વિભાગનો નિર્ણય
મુંબઇ: ડોમ્બિવલી-કલ્યાણ-શિલફાટા રોડ પરના પ્રીમિયર ગ્રાઉન્ડમાં રવિવારે શ્રી શ્રીનિવાસ કલ્યાણમ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાના હોવાથી પરિવહન વિભાગે રવિવારે (૨૫મી)ના રોજ સવારે પાંચ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી શિલફાટા રોડ પર ભારે વાહનો માટે…
- આમચી મુંબઈ
હવે ભૂખ હડતાળ એ જ કલ્યાણ? મુંબઈ સેન્ટ્રલનું નામ બદલી નાના શંકર શેઠ ટર્મિનસ ક્યારે?
મુંબઈ: મુંબઈ શહેર આખી દુનિયામાં તેની લાઇફલાઇન એટલે કે જીવનરેખા ગણાતી મુંબઈ લોકલ ટ્રેન સેવા માટે જાણીતું છે અને તેનો પાયો નાંખનારા તેમ જ મુંબઈ લોકલના ઘડતરમાં સિંહફાળો આપનારા નાના શંકર શેઠનું નામ તેમાં સૌપ્રથમ આવે. જોકે, નાના શંકર શેટે…
વિશ્ર્વનો સૌથી મોટો અનાજ સંગ્રહ કાર્યક્રમ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સહકારી ક્ષેત્રમાં વિશ્ર્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના શરૂ કરી હતી, જેમાં ઘણા રાજ્યોમાં પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પેકસ)માં ૧૧ ગોડાઉનના ઉદ્ઘાટન સાથે ₹ ૧.૨૫ લાખ કરોડથી વધુના રોકાણની જરૂર છે. મોદીએ અહીં…
યુસીસીના માર્ગે આસામ હિમંતા સરકારે મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કર્યો
દિબ્રુગઢ: આસામ પણ હવે ઉત્તરાખંડના માર્ગે ચાલી નીકળ્યું છે. આસામ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) તરફ પહેલું પગલું ભર્યું છે. રાજ્યની હિમંતા સરકારે મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ૧૯૩૫ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની…
ઈંગ્લેંડના ૩૫૩ રનના જવાબમાં ભારતના સાત વિકેટે ૨૧૯ રન
રાંચી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે. આજે બીજા દિવસની રમત પૂર્ણ થઇ ગઇ છે, જેમાં ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગમાં સાત વિકેટના નુકસાને ૨૧૯ રન કર્યા છે. ભારતે પોતાની પ્રથમ ઇનિંગમાં…
ઉત્તર પ્રદેશના કાસગંજમાં ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડી જતાં આઠ બાળક સહિત ૨૪નાં મોત
કાસગંજ: ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં શનિવારે સવારે એક ટ્રેક્ટર-ટ્રોલી ગોથું ખાઇને તળાવમાં પડી જતા મોટી કરુણાંતિકા સર્જાઇ હતી. આ ગોઝારી દુર્ઘટનામાં આઠ બાળકો સહિત ૨૪ લોકોના મોત થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે પોલીસના જણાવ્યા મુજબ પટિયાલી પોલીસ સ્ટેશન…
વડા પ્રધાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ₹ ૪૮,૦૦૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં બે દિવસના અંતરાલ બાદ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આવતીકાલે રવિવારે વડા પ્રધાન સૌરાષ્ટ્ર-કચ્છના રૂ ૪૮,૦૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. રાજકોટમાં વડા પ્રધાનનો રોડ શો યોજાશે, ત્યારબાદ જાહેર…
ગુજરાતમાં કૉંગ્રેસનું ૨૪ અને આપનું બે બેઠકો પર ગઠબંધન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આપ અને કૉંગ્રેસ વચ્ચે બેઠકો ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય સ્તર પર દિલ્હીમાં આપ અને કૉંગ્રેસની સંયુક્ત પ્રેસ કોન્ફન્સ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં ૨૪ બેઠકો પર કૉંગ્રેસ અને બે બેઠકો…