અમદાવાદથી સૌરાષ્ટ્ર-મુંબઈને જોડતા ત્રણ રેલવે સ્ટેશનને અત્યાધુનિક બનાવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સૌરાષ્ટ્ર તરફ જવા માટે રેલ ટ્રાફિકમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના સૌથી મોટા એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સહિત નવ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના ખાતમુહૂર્ત ૨૬મી ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સથી કરાશે.…
ચૂંટણીને ધ્યાનમાં રાખી આગામી ત્રણ મહિના ‘મન કી બાત’નું પ્રસારણ બંધ
નવી દિલ્હી: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. ‘મન કી બાત’નો આ ૧૧૦મો એપિસોડ છે. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ મહિલા શક્તિના યોગદાનને આદરાંંજલિ આપી હતી. પીએમએ કહ્યું કે આજે ભારતની મહિલા…
ગુજરાતની પ્રથમ એઇમ્સમાં ટેલી મેડિસિન સેવાથી રોજ ૧૫૦ જેટલા દર્દી ઘરબેઠા નિદાન મેળવે છે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાને દેશમાં પાંચ નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ)નું લોકાર્પણ કર્યું હતું. જેમાં રાજકોટ એઇમ્સનો પણ સમાવેશ થાય છે. રાજકોટ એઇમ્સનું નિર્માણ અંદાજિત રૂ.૧૧૯૫ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રાજકોટ એઇમ્સના ઉદ્ઘાટન સાથે ગુજરાતની…
દ્વારકાના દરિયામાં વડા પ્રધાનનું સ્કૂબા ડાઈવિંગ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું. તેઓ દ્વારકાધીશના દર્શન કરીને પંચકુઈ વિસ્તાર આવ્યા હતા. સ્કૂબા ડાઈવિંગ દરમિયાન વડા પ્રધાન મોદી દરિયામાં ડૂબેલી દ્વારકાના પૌરાણિક અવશેષો નિહાળ્યા હતા. આ માટે દ્વારકાના પંચકૂબી બીચ વિસ્તારમાં…
ગુજરાત એસ.ટી.ની તમામ બસોનું રિયલ ટાઇમ મોનિટરિંગ થઈ શકશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત એસ.ટીની તમામ બસોમાં ઈન્ટિગ્રેટેડ વ્હિકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ સફળતાપૂર્વક લાગુ કરી હોવાનું રાજ્ય માર્ગ પરિવહન નિગમે જણાવ્યું હતુંરાજ્ય માર્ગ પરિવહન નિગમના જણાવ્યું હતું કે, જીએસઆરટીસી અને મુસાફરો, બંનેને આ પ્રોજેક્ટનો લાભ મળશે. ઇન્ટિગ્રેટેડ વ્હિકલ…
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ૨૭મીએ ₹ ૭૫૭ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં તા. ૨૭મી ફેબ્રુઆરીએ વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે. તેમાં ગાંધીનગર મતવિસ્તારમાં વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં ૭૫૮ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રાપ્ત…
પારસી મરણ
નોઝર હોમી ઇચ્છાપોરીયા તે આબાન નોઝર ઇચ્છાપોરીયાનાં ખાવીંદ. તે બાનુ તથા મરહુમ હોમી ઇચ્છાપોરીયાનાં દીકરા. તે પઉરૂશસ્પનાં ફુઆજી. તે મરહુમ એમી તથા ફલી કુપરનાં જમાઇ. તે પરવેઝ તથા દાઇના કુપરના બનેવી. (ઉં. વ. ૬૫) રે. ઠે. પ્લોટ નં.૩૪, ગુલમહોર માર્કેટ…
પાયદસ્ત
નોશીર અરદેશીર પટેલ તે મરહુમ સીલ્લુના ખાવીંદ. તે મરહુમો અરદેશર રૂસ્તમજી પટેલ તથા કુમાના વડા દીકરા. તે ડેલનાઝના બાવાજી. તે મરહુમ પેરેન જીમી પેમાસ્તર અને અસ્પીના ભાઇ. તે મરહુમો એરચશા હોરમસજી મિસ્ત્રી તથા તેમીનાના જમાઇ. તે બાનુ મરઝબાન મહેતા અને…
હિન્દુ મરણ
કપોળમેવાસાવાળા (હાલ મુંબઇ) ગોકુલદાસ હરજીવનદાસ મહેતા (ઉં. વ. ૯૩) તા. ૨૫-૨-૨૪ના રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે હસુમતીબેનનાં પતિ. નિલેશ, અંજલિ હરેશકુમાર દેસાઇ, ભાવના જનકકુમાર દુબલના પિતા. રૂપલના સસરા. સ્વ. મનસુખભાઇ, સ્વ. જસુભાઇ, રાજેશ, સ્વ. મંજુલાબેન હરીલાલ ભુતા, સ્વ. રૂક્ષ્મણીબેન…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનભોજાયના રતનશી ઉમરશી ગાલા (ઉં. વ. ૮૪) ૨૪-૨-૨૪ના અવસાન પામેલ છે. વાલબાઇ ઉમરશીના પુત્ર. રતનબેનના પતિ. ઉમેશ, દિપક, સ્વ. જવેર, જ્યોતિ (ગીતા), મધુ, શીલાના પિતા. પાસુભાઇ હીરજી, કોટડા (રો.) મુલબાઇના ભાઇ. ડુમરા હાંસબાઇ પ્રેમજીના જમાઇ. પ્રા. વ.સ્થા.…