• ‘ઑલ ધ બેસ્ટ’: આજથી દસમા ધોરણની પરીક્ષા

    પહેલી વાર ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ પણ આપશે પરીક્ષા મુંબઈ: આજથી (શુક્રવાર) મહારાષ્ટ્રમાં દસમા ધોરણની બોર્ડ પરીક્ષા શરૂ થશે. બોર્ડની પરીક્ષાને લઈને પ્રશાસન દ્વારા દરેક તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ પરીક્ષાને લઈને શિક્ષણ મંડળ દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે.…

  • નવી મુંબઈમાં ઇન્ટેલ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્ધટ્રી હેડ અવતાર સૈનીનું માર્ગ અકસ્માતમાં મોત

    મુંબઈ: નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં ઇન્ટેલ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્ધટ્રી હેડ અવતાર સૈનીને પૂરપાટ વેગે આવેલા વાહને અડફેટમાં લેતાં તેમનું મૃત્યુ થયું હતું, જેને કારણે સાઇકલિસ્ટોમાં શોકની લાગણી ફેલાઇ હતી. અવતાર સૈની (૪૦) બુધવારે વહેલી સવારે ૫.૫૦ વાગ્યે સાથી સાઇકલિસ્ટો સાથે…

  • મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણી નક્કી

    મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે મહાવિકાસ આઘાડી દ્વારા બેઠકોની વહેંચણી નક્કી થઇ ગઇ હોવાના અહેવાલ મળ્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના, કૉંગ્રેસ અને શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા કઇ અને કેટલી બેઠકો ઉપર કોણ લડશે તે નક્કી થઇ ગયું હોવાનું…

  • એનસીપી સાથે ગઠબંધન બાદ મારી સીટ પર પ્રશ્ર્નાર્થ ચિહ્ન: પંકજા મુંડે

    છત્રપતિ સંભાજીયાનગર: ભાજપના નેતા પંકજા મુંડેએ ગુરુવારે જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ મહારાષ્ટ્રમાં અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાણ કર્યા પછી તેમના મતવિસ્તાર પર પ્રશ્ર્નાર્થ ચિહ્ન છે. મુંડે ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી પરલીથી પિતરાઈ ભાઈ અને એનસીપી નેતા…

  • મુંબઈમાં ઉનાળાની ગરમી, પારો ૩૭.૨

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાએ ગુરુવારે ઉનાળાની આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. ગુરુવાર આ વર્ષનો સૌથી ગરમ દિવસોમાનો એક રહ્યો હતો. સાંતાક્રુઝમાં દિવસમાં મહત્તમ તાપમાન ૩૭.૨ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા પાંચ ડિગ્રી વધારે હતું. ગુરુવારના સાંતાક્રુઝમાં નોંધાયેલું મહત્તમ ૩૭.૨…

  • ગરીબ દર્દીઓને ખાનગી, ધર્માદા હોસ્પિટલોમાં વિનામૂલ્ય સારવાર

    રાજ્યસ્તરીય વિશેષ મદદ કક્ષ કાર્યાન્વિત મુંબઈ: રાજ્યની ખાનગી અને ધર્માદા હોસ્પિટલોમાં ગરીબોને વિનામૂલ્યે સારવાર મળે એ માટે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સંકલ્પનામાંથી મંત્રાલયની મુખ્ય ઇમારતના પાંચમા માળે વિશેષ તબીબી સહાય કક્ષ શરૂ કરવામાં આવ્યો છે. આ કક્ષના માધ્યમમાંથી ગરીબ…

  • મારી ધરપકડ થશે તો કરોડો મરાઠાઓ ભૂખ હડતાળ કરશે: મનોજ જરાંગે

    છત્રપતિ સંભાજી નગર: જો મારી ધરપકડ કરવામાં આવશે તો કરોડો મરાઠાઓ ભૂખ હડતાળ કરશે એવો દાવો આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગેએ ગુરુવારે કર્યો હતો. ત્રણ દિવસ પહેલા ઉપવાસ છોડ્યા પછી જરાંગે હાલ છત્રપતિ સંભાજી નગરની પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.…

  • શીના બોરા હત્યા પર આધારિત ડોક્યુમેન્ટ ફિલ્મ: હાઈ કોર્ટે કહ્યું સિરીઝમાં કંઈ વાંધાજનક નથી

    મુંબઈ: ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રજુ થનાર ડોક્યુમેન્ટ સીરિઝ ’ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરી: ધ બરીડ ટ્રુથ’ વિરુદ્ધ સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ અરજીને જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને મંજુષા દેશપાંડેની ડિવિઝન બેન્ચે ગુરુવારે ફગાવી દેતા કહ્યું હતું કે દસ્તાવેજ-શ્રેણીમાં કાર્યવાહી અથવા…

  • ડાયાબિટીસ, બીપી સહિતની અનેક બીમારીના દરદીઓને રાહત ૧૦૦ દવા સસ્તી થઇ

    નવી દિલ્હી: ડાયાબિટીસ, હાયપરટેન્શન, તાવ, કોલેસ્ટ્રોલ સહિતની બીમારીઓ માટેની અનેક જીવનોપયોગી દવાઓ સસ્તી કરાઇ હોવાનાં સમાચાર જાણવા મળ્યાં હતાં. આ ઉપરાંત વિટામિન ડી-૩, કેલ્શિયમની ગોળીઓ પણ સસ્તી થશે. ટાઇપ ટુ ડાયાબિટીસ, બ્લડપ્રેશર, એન્ટિબાયોટિક્સ, કફ સિરપ અને ડિપ્રેશનની વિવિધ દવાઓ કિંમત…

  • ગુજરાતમાં બે સેમિકંડક્ટર યુનિટ શરૂ કરવા કેન્દ્રની મંજૂરી

    ધોલેરા અને સાણંદમાં પ્લાન્ટ નખાશે નવી દિલ્હી : સરકારે ગુરુવારે ૧.૨૬ લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણથી ગુજરાતમાં ધોલેરા અને સાણંદ તેમ જ આસામમાં સેમિક્ધડકટરના કુલ ત્રણ યુનિટ શરૂ કરવાના પ્રસ્તાવો મંજૂર કર્યા હતા. ૧૦૦ દિવસની અંદર એકમનું બાંધકામ શરૂ થશે એવી…

Back to top button