Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 480 of 928
  • ઉત્સવ

    મતદારોને પણ રાજકારણીઓનાંજૂઠાણાં પસંદ હોય છે !

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી ગયા વર્ષે, અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ઓહાયો રાજ્યનો એક કેસ આવ્યો હતો. તેમાં, ઓહાયોના ડેમોક્રેટ પ્રતિનિધિ (સંસદ સભ્ય) સ્ટીવ ડ્રાઈહોસેની સામે સુસાન બી. એન્થની ‘લિસ્ટ’ નામના બિન સરકારી ગર્ભપાત વિરોધી સંગઠને એક જૂઠું વિજ્ઞાપન જારી કર્યું હોવાની…

  • ઉત્સવ

    પતિમાંથી પિતા ને પત્નીમાંથી માતા સુધીની આકરી સફર

    કેન્વાસ -અભિમન્યુ મોદી ભીની તાજી માટીની લુગદી હોય. એ માટીનો કોઈ જ નિશ્ર્ચિત આકાર ન હોય. એ અસ્પષ્ટ ભીની માટીની લુગદીમાંથી તમે તમારી આવડત મુજબ કંઈ પણ બનાવી શકો. તમને જે આવડે તે-તમારી જે ઈચ્છા હોય તે… તમને જેવું ફાવે…

  • ઉત્સવ

    જયારે મૂક પ્રેમને વાચા મળી

    આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે મીનાના લગ્ન નક્કી થયા ત્યારે જ રાજેશે શ્ર્વસુરજીને કહ્યું હતું- કંપની તરફથી મારે કેનેડા જવાનું થશે, શું મીનાને ત્યાં ફાવશે? હસુમતીબેન અને મનસુખલાલે કહ્યું- યુવાસંતાનોના ઉજ્જવળ ભાવિ માટે, તેમના સુખ માટે બધા માતા-પિતા ખુશ…

  • ઉત્સવ

    એક હજાર કરોડ…આ આ આવ્યા ને ગયા !

    વ્યંગ -ભરત વૈષ્ણવ નસીબ અજમાવવાનો સસ્તો ને સરળ એક કારગર કીમિયો છે લોટરીની ટિકિટ ખરદવાની… પૈસાદાર થવાનાં અરમાનોને પંપાળવાનો ઉત્તમ રસ્તો છે.લોટરીનું પરિણામ ન આવે ત્યાં સુધી વ્યકિત ફીલ ગુડ અને ઇન્ડિયા શાઇનિંગ અનુભવે છે. પરિણામ આવે ત્યારે દેવી-દેવતાને યાદ…

  • ઉત્સવ

    સિનેમાની સફ્રર

    સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ શિર્ષકના વિભિન્ન પ્રકારફિલ્મના નામને શીર્ષક કહેવામાં આવે છે, જેવી રીતે માણસને માટે તેનું નામ અત્યંત આવશ્યક હોય છે તેવી જ રીતે ફિલ્મ માટે શીર્ષક આવશ્યક હોય છે. માણસ પહેલાં જન્મે છે, પછી તેનું નામ…

  • ઉત્સવ

    આંસુઓના પડે એવાં પ્રતિબિંબ હવે ક્યાં છે?કહ્યા વિના સઘળું સમજે એવાં સગપણ ક્યાં છે?

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી સ્વભાવ એટલે મનુષ્ય કે પ્રાણીના અંતરનું કુદરતી વલણ, કુદરત પાસેથી મળેલો ગુણ. સારો માઠો સ્વભાવ, સારા માઠા સંસ્કારો પ્રમાણે ઘડાય છે. ઉંમર, વાતાવરણ જેવાં પરિબળો સ્વભાવને ઘડવામાં નિમિત્ત બને છે. સૌથી નિર્દોષ સ્વભાવ બાળકનો હોય…

  • ઉત્સવ

    અત્યંત કપરા સંજોગોમાંય દુર્ગાદાસે ખાનદાની ન જ છોડી

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૩૪)સંજોગો એવા ઊભા થયા કે દુર્ગાદાસ રાઠોડને બાળરાજા અજીતસિંહની સલામતી માટે વતન ધસી જવાનું હતું, તો શાહજાદા મિર્ઝા મોહમ્મદ અકબરને જીવ બચાવવા માટે વતનથી દૂર દૂર ભાગી જવું હતું. શાહજાદાએ રત્નાગિરી નજીક આવેલા અને એ સમયના…

  • ઉત્સવ

    ધોળાવીરા: સંકલ્પથી સિદ્ધિની દિશામાં….

    વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી ગત ચોથી ફેબ્રુઆરીએ ધોળાવીરા ખાતે વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિકાસ માટે પાયારૂપ એવા ખાસ મુદ્દાઓ ચર્ચાયા. આજે પણ ખડીરમાં પાણી, શિક્ષણ, આરોગ્ય, વીજળી, પશુ સારવાર સહિતની વિવિધ સમસ્યાઓનું સંકલન કરીએ…

  • ઉત્સવ

    ‘વુમેન્સ ડે’ એટલે સ્ત્રીને પેમ્પર કરવાનો દિવસ

    બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી ‘વુમેન્સ ડે’ દર વર્ષે ૮ માર્ચે ઉજવાય છે અને પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટેનું આ એક કારણ છે. અલગ અલગ બ્રાન્ડ આ દિવસે સ્ત્રીને સ્પેશ્યલ ફીલ કરાવવાના નુસ્ખાઓ ગોતે છે. મહિલાઓ દ્વારા સિદ્ધિઓની ઉજવણી…

  • ઉત્સવ

    ખાખી મની-૧૮

    ‘આ વખતના જુલૂસમાં ખાલિસ્તાની જોશ, જુસ્સો અને ઝનૂન ભયંકર હતા’ અનિલ રાવલ લીચીએ જગ્ગીના ટેબલ પર બે કરોડ મૂક્યા ત્યારે ઉદયસિંહે અનુભવેલો હાશકારો ક્ષણિક નીકળ્યો. લીચીએ બેગમાંથી બે કરોડ કાઢીને પોતાને ઉગારી લીધો હોવાની ખુશી બહુ ટકી નહીં. જગ્ગીએ નીકળતી…

Back to top button