Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 448 of 928
  • હિન્દુ મરણ

    કોળી પટેલખરસાડ નિવાસી (હાલ નવસારી) પુરુષોત્તમભાઈ ડાહ્યાભાઈ પટેલ તથા સ્વ. વજ્યાબહેનના પુત્ર સુરેશભાઈ (ઉં. વ. 69) શનિવાર, તા. 9-3-24ના દેવલોક પામ્યા છે. તેઓ આશાબહેનના પતિ. રોઝીના પિતા. સંતોષના સસરા. પ્રવીણભાઈ, જગદીશભાઈ, મહેશભાઈ, ઇન્દુબેન, ગજરાબહેન, બીનાબહેનના ભાઈ. રાજુ, રાજેન્દ્ર, પિન્ટુ, ગોરુ,…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનજેસર નિવાસી હાલ ઘાટકોપર ઉમેદચંદ અમીચંદ સંઘવીના સુપુત્ર શશીકાંતભાઇના ધર્મપત્ની અ. સૌ.જયશ્રીબેન (ઉં. વ. 64) નું અવસાન તા. 10-3-24ના રવિવારના થયેલ છે. તે મિથિલના માતા. કિંજલના સાસુ. તશ્વીના દાદી. રસીલાબેન ધીરજલાલ હણોલવાળાના ભાભી. પિયર પક્ષે અમરેલીવાળા ગૌરીશંકર…

  • એકસ્ટ્રા અફેર

    બે તૃતીયાંશ બહુમતી હોય તો ભાજપ ખરેખર બંધારણ બદલી નાખે?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભાજપને લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી મળે તો ભાજપ દેશનું બંધારણ બદલી નાખે ? ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેએ કરેલા નિવેદનના કારણે આ મુદ્દો ફરી ચર્ચામાં છે. હેગડેનો દાવો છે કે, કૉગ્રેસની સરકારોએ બંધારણમાં બળજબરીથી બિનજરી ચીજો…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર, તા. 12-3-2024,શ્રી રામકૃષ્ણ પરમહંસ જયંતી, પંચક સમાપ્તિભારતીય દિનાંક 22, માહે ફાલ્ગુન, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, ફાગણ સુદ-2જૈન વીર સંવત 2550, માહે ફાગણ, તિથિ સુદ-2પારસી શહેનશાહી રોજ 30મો અનેરાન, માહે…

  • તરોતાઝા

    ઉનાળામાં હૃદય અને મગજને શીતળતા પ્રદાન કરતી વરિયાળી

    તંદુરસ્તી-મનદુરસ્તી – રેખા દેશરાજ આમ તો બધી ઋતુમાં વરિયાળી ખાવાના ફાયદા છે, પરંતુ કાળઝાળ ગરમીના દિવસોમાં આ ઔષધિ આપણા હૃદય અને મગજને શીતળ રાખે છે કારણ કે વરિયાળીની તાસીર બહુ ઠંડી હોય છે. જ્યારે કોઇને લૂ લાગે છે તો તેને…

  • તરોતાઝા

    કાંટાળી પણ કામની વનસ્પતિ: રણના લીલા સોના’ તરીકે ઓળખાતી નાગફણી’

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક રણનું `લીલું સોનું ‘ કહેવાતી નાગફણી ખેડૂતોનું નસીબ બદલી દેતો કાંટાળો છોડ ગણાય છે. આ છોડને કાંટાવાળા નાશપતી તરીકે ઓળખવામાં આવે છે. મૂળ આ છોડનું ઉત્ત્પત્તિ સ્થાન મેક્સિકો મનાય છે. આપને થશે કાંટાવાળા છોડના શું…

  • તરોતાઝા

    હિમાચલનાં રસદાર ફળો

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભારત ફળોની સમૃદ્ધિ આનુવાંશિક વિવિધતાથી સંપન્ન છે. વ્યકિત માટે ફળોનું અત્યાધુનિક મહત્ત્વ છે. વર્તમાનમાં ફળોનું વર્ચસ્વ અધિક છે. માનવ જાતિ માટે પોષણનું મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે. જંગલ અને ગુફાઓમાં રહેવાવાળા લોકો પણ ફળો પર…

  • તરોતાઝા

    સાવધાન: રેસ્ટોરન્ટના ટેબલ પર પીરસાતા આ પદાર્થો થી ચેતતા રહો

    હેલ્થ-વેલ્થ – દિક્ષિતા મકવાણા રેસ્ટોરન્ટમાં લંચ-ડિનર સમાપ્ત કર્યા પછી વેઈટર હાથ ધોવા માટે કાપેલા લીંબુવાળા બાઉલમાં પાણી લાવે છે. પહેલા જે લોકો તેના વિશે જાણતા ન હતા તેઓ તે પાણીને નવી વસ્તુ સમજીને પીવા લાગ્યા, પરંતુ હવે લોકો તેના વિશે…

  • તરોતાઝા

    ગોચર ગ્રહો મુજબ શરીર ઝકડાઇ જવાના ગ્રહોનો એંધાણસૂચવે છે. ખાટા, તીખા તેમજ આથેલી ચીજવસ્તુઓ ખાવી નહીં

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી ગ્રહસૂર્ય કુંભ રાશિમંગળ મકર રાશિ શીઘ્ર ભ્રમણબુધ મીનગુ મેષ રાશિશુક્ર કુંભ રાશિશનિ – કુંભ(સ્વગૃહી)રાશિ (અસ્ત)રાહુ મીન રાશિ વક્રીભ્રમણકેતુ- ક્નયા રાશિ વક્રીભ્રમણઆ સપ્તાહમાં વિધાર્થીવર્ગની અનેકવિધ પરીક્ષાઓ યોજાશે.મહત્ત્વની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીગણે…

  • તરોતાઝા

    બાળકને નક્કર ખોરાક આપવાનો યોગ્ય સમય ક્યારથી? (2)

    સ્વાસ્થ્ય – રાજેશ યાજ્ઞિક આગામી થોડા મહિનામાં, તમામ ખાદ્ય જૂથોમાંથી વિવિધ પ્રકારના ખોરાકનો પરિચય કરાવો. જો તમારા બાળકને કંઈક ગમતું ન હોય, તો છોડશો નહીં. બાળકો નવા ખોરાકને પસંદ કરવાનું શીખે તે પહેલાં તે 8 થી 10 અથવા તેથી વધુ…

Back to top button