- ધર્મતેજ
`દેવી મેં તમારા મસ્તિષ્કમાં રહેલા સંદેહને દૂર કરવા જ આ લીલા રચી હતી
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ) માતા લક્ષ્મી અને તેમના પિતા દરિયાદેવ કૈલાસ પહોંચે છે. ભગવાન શિવ માતા લક્ષ્મીને સાંત્વન આપતાં કહે છે, સંસારના સંચાલન હેતુ હું શ્રીહરિ વિષ્ણુને પરત લાવીશ અને પાતાળ લોકમાં અચાનક ભયાનક કંપન આવે છે. ભગવાન…
- ધર્મતેજ
નિ2ાંત સંપદાયના કાળુ2ામ મહા2ાજની વાણી -1
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સિદ્ધપુ2 તાલુકાના બિલિયા ગામે વાલ્મીક વેશમાં વિ.સં.1963 માગશ2 સુદ 1પના 2ોજ કાળુ2ામનો જન્મ થયેલો. પિતા- ભીખાભાઈ,માતા-ધૂળીબા, મોટીબહેન મેનાબહેન. પિતાનું અવસાન થતાં બાલ્યાવસ્થામાં જ ધૂળીબાએ પોતાના પિય2 પાલનપુ2 તાલુકાના ટીંબાચુડી ગામે વસવાટ ર્ક્યો. બાળક કાળુ2ામ ટીંબાચુડીથી…
- ધર્મતેજ
“અલૌકિક દર્શન” રામે સીતાનો ત્યાગ કર્યો નથી!
જીવનનું અમૃત -ભાણદેવ નારીજીવનની સૌથી મોટી વિટંબણા કઈ? નારીજીવનની સૌથી મોટી વેદના કઈ? નારીજીવનનો સૌથી મોટો પરિતાપ કયો? ચારિત્ર્ય પર ખોટો આક્ષેપ! પવિત્રતા જ દેહ ધારણ કરીને આવી હોય તેવાં ભગવતી સીતા પર આવો સર્વથા અસત્ય આક્ષેપ! ભગવતી સીતાને દુ:ખ…
- ધર્મતેજ
નારીની મહત્તાનો મહિમા ગાતા દુહા
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની ભલે કોઈએ શામળને નારી નીંદક કહીને `નારી નરકની ખાણ’ એવા દુહાનાં એક ચરણને કારણે વગોવ્યો. પણ એ જ શામળે શુરવીર-પતાપી નારીપાત્રો રચીને નારીનો મહિમા પણ ખૂબ ર્ક્યો. બીજા દોહરા પણ ખૂબ રચ્યા. ગુજરાતી દુહા પરંપરામાં…
- ધર્મતેજ
બ્રહ્મવિદ્યાનો કોલ
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં અક્ષરબ્રહ્મના મહિમાની વાત સમજ્યા. હવે તે જ શ્લોકમાં વર્ણિત બ્રહ્મવિદ્યાને જાણવા પ્રયત્ન કરીશું. ભગવાન કૃષ્ણ કહે છે-યદ્દ જ્ઞાત્વા અમૃતમ્ અશ્નુતે અર્થાત્ આ જ્ઞાન કે વિદ્યા અમરત્વ પમાડે છે. અમરત્વ એટલે કે મોક્ષ! ઉપનિષદ આ મોક્ષની…
જગતનો માલિક કદી પોતાનાં સંતાનોને મારે ખરો?
આચમન -અનવર વલિયાણી ભરદરિયે જઈ રહેલી હોડીમાં થોડા માથાફરેલા યુવાનો વચ્ચે એક સંત પણ હતા. અચાનક વાવાઝોડું ત્રાટક્યું. હોડી હાલકડોલક થવા માંડી. બધાના જીવ તાળવે આવી પહોંચ્યા. સંત તો સ્વસ્થપણે પ્રાર્થના કરતા રહ્યાં. સંતની ઠેકડી કરનારા જુવાનોની બોલતી બંધ થઈ…
દાના ભગત
અમરેલી જિલ્લાના ચલાલા ગામે બસો વર્ષ પહેલાં દાના ભગત નામના એક સંત પુષે દયા, દાન અને બોધની સરવાણી વહાવીને અગણિત માનવીઓના દિલ અને દેહના જખમ પર પ્રેમ અને કણાના શીળા લેપ લગાવ્યા. અહીં કોઈપણ જાતના, પ્રદેશના, જ્ઞાતિના કે ધર્મના ભેદભાવથી…
- આમચી મુંબઈ
ધારાવીના ગેરકાયદેસર બાંધકામો ઉપર બીએમસીનું બુલડોઝર
એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓમાં સ્થાન ધરાવતી ધારાવીના રીડેવલપમેન્ટના શ્રીગણેશ રૂપે ૧૮મી માર્ચથી સર્વેની કામગીરી હાથ ધરાશે. ત્યારે આ વિસ્તારમાં રાતોરાત ઊભા કરી દેવાયેલા ઘર અને કારખાનાંના અનેક ગેરકાયદેસર બાંધકામો ઉપર બીએમસીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ધારાવીના વોર્ડ ૧૮૮માં એ…
- નેશનલ
લોકસભાની ચૂંટણી ૧૯મી એપ્રિલથી
નવી દિલ્હી: લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે લોકસભા-૨૦૨૪ની ચૂંટણીની જાહેરાત આખરે શનિવારે બપોરે કરી દેવામાં આવી હતી. ૧૯ એપ્રિલથી લઈને પહેલી જૂન ૨૦૨૪ વચ્ચે સાત તબક્કામાં મતદાન કરવામાં આવશે અને ચોથી જૂને પરિણામો જાહેર કરવામાં આવશે.…
પારસી મરણ
ફરોખ રૂસ્તમ તાતા તે મરહુમ હોમાય એફ. તાતાના ખાવીંદ. તે કેરસી અને તનાઝ રોહીંટન પટેલના બાવાજી. તે મરહુમો મેહેરબાઇ તથા રૂસ્તમ તાતાના દીકરા. તે બીનાઇફર કે. તાતા તથા રોહીંટન કે. પટેલના સસરાજી. તે આરયાનેશ પટેલના મમાવાજી. તે ઝીયસ તાતા અને…