- વેપાર
રૂપિયો ગબડતાં સોનામાં ₹ ૧૦૦નો અને ચાંદીમાં ₹ ૭૮૯નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની આવતીકાલે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોનો નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અને અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં ૫૦ બેસિસ પૉઈન્ટ જેટલો મોટો કાપ મૂકે…
- વેપાર
ખાંડમાં પાંખાં કામકાજે મિશ્ર વલણ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગ ખપપૂરતી જળવાઈ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડનાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૧૦થી ૩૬૫૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ અને રિટેલ સ્તરની…
- એકસ્ટ્રા અફેર
કંગનાના ગાંધીજી વિશેના લવારા સામે ભાજપ કેમ ચૂપ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ થોડા સમયની શાંતિ પછી ભાજપની સાંસદ અને એક્ટ્રેસ કંગના રણૌત પાછી વર્તાઈ છે. ૨ ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિન એટલે કે ગાંધી જયંતી હતી. ગાંધીજીની જન્મજયંતી પર કંગના રણૌતે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ડહાપણ ડહોળ્યું…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), ગુરુવાર, તા. ૩-૧૦-૨૦૨૪, નવરાત્રિ પ્રારંભ, આશ્ર્વિન શુક્લ પક્ષ શરૂ ભારતીય દિનાંક ૧૧, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬,વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧પારસી શહેનશાહી રોજ…
નિખાલસ દુઆ બેડો પાર કરે: ભોલે પન મેં હૈ વફા કી ખુશબૂ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી યા ખુદાવંદે કરીમ! મને એ નેક લોકોમાં ભેળવી દે જેઓ મરણ પામી ચૂક્યા છે અને એ નેક (સજ્જન) લોકોમાં સમાવ જેઓ બાકી છે. મને નેક લોકોનાં માર્ગે ચડાવ, મારી મનોલાલસા વિરુદ્ધ એ જ ચીજોથી મારી મદદ…
પારસી મરણ
ઝરીન ભરત નરીમાન (ઉં.વ. ૮૧) તા. ૧-૧૦-૨૦૨૪એ ગુજરી ગયા છે. તે ભરતના વાઈફ. મરહૂમ મણિ અને મરહૂમ રુસ્તમજીના દીકરી. પરવેઝ અને હોશાંગના આન્ટી. મરહૂમ પુષ્પા અને મરહૂમ ગજવાણીના ડોટર-ઈન-લો. ઉઠમણું તા. ૩-૧૦-૨૦૨૪ બપોરે ૩.૪૦ વાગ્યે.
હિન્દુ મરણ
સોરઠિયા બ્રહ્મક્ષત્રિયપડધરી નિવાસી હાલ મુંબઈ સગુણાબેન મનસુખલાલ આશરના પુત્રી હિમા (ઉં.વ. ૪૮) ૨૭/૯/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે જ્યોર્જ મુરંગીના ધર્મપત્ની. સ્વ. મુકેશભાઈ, મહેશભાઈ, મનોજભાઈના ભત્રીજી. મેહુલ, ભક્તિ ગૌરવ વૈદ્ય, તન્વી, ચાંદની, અમી, દીપક, જતીન, રાજીવ તથા ઋષભના બહેન. સ્વ. છગનલાલ…
જૈન મરણ
વાગડ વિ.ઓ. જૈનગામ કકરવાના દર્શન નેણશી નંદુ (ઉં.વ. ૪૨) તા. ૩૦-૯-૨૪ના અવસાન પામેલ છે. સ્વ. વિરાબેન ભુરા રાણા નંદુના પૌત્ર. કેસરબેન નેણશીના સુપુત્ર. ભારતીના પતિ. શ્ર્વેત, ફિયોનના પિતા. રક્ષા, રોહિતના ભાઈ. ભચાઉના સ્વ. જવેરબેન જાદવજી જખુગાલાના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા.…
- વેપાર
યુદ્ધની અગનઝાળ શેરબજારને દઝાડશે, સેબીનો સપાટો પડતા પર પાટું મારશે!
કરંટ ટોપિક -નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારમાં મોટો કડાક લાવી શકે એવા પરિબળો ઝળુંબી રહ્યાં છે. બજારના સેન્ટિમેન્ટને સૌથી મોટો ફટકો વિશ્ર્વયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવાની સંભાવના છે. ઇઝરાયલને છંછેડીને ઇરાને સમગ્ર વિશ્ર્વની શાંતિને ડહોળી નાંખી છે. એક તરફ ઇઝરાયલે ઇરાનને ચોખ્ખી…
- વેપાર
ખાંડમાં ₹ ૧૦થી ૨૦નો ઉછાળો
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૧૦થી ૩૬૫૦માં ટકેલા ધોરણે થયાના નિર્દેશો હતા.જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ખાસ કરીને આવતીકાલથી શરૂ થઈ રહેલા નવરાત્રોત્સવને કારણે…