Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 370 of 928
  • જૈન મરણ

    દિગમ્બર જૈનપુષ્પાબેન પ્રેમચંદ પાલીવાલ શુક્રવાર, તા. ૧૨-૪-૨૦૨૪ના રોજ અરિહંતશરણ પામ્યા છે. તે સુજાતા, અર્ચના, અવિનાશના માતા. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૪-૪-૨૦૨૪ના રોજ સાંજે ૫ થી ૭. ઠે.: અચલગચ્છ જૈન ઉપાશ્રય, લક્ષ્મી-પૂજા બિલ્ડિંગ, દેરાસર ગલી, સાંઈબાબા મંદિરની પાસે, કેબિન ક્રોસ રોડ, ભાયંદર…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૧૪-૪-૨૦૨૪ થી તા. ૨૦-૪-૨૦૨૪ રવિવાર, ચૈત્ર સુદ-૬, વિ. સં. ૨૦૮૦, તા. ૧૪મી એપ્રિલ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર આર્દ્રા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૪ સુધી (તા. ૧૫મી), પછી પુનર્વસુ. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. સૂર્ય છઠ્ઠ, સ્કંદ છઠ્ઠ, ડો. બાબાસાહેબ આંબેડકર…

  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), રવિવાર, તા. ૧૪-૪-૨૦૨૪ સૂર્ય છઠ્ઠ, સ્કંદ છઠ્ઠ, ડો. બાબાસાહેબ આંબેડકર જયંતી. ભારતીય દિનાંક ૨૫, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૬પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૪-૪-૨૦૨૪ થી તા. ૨૦-૪-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મેષ રાશિમાં ભ્રમણ કરે છે. માર્ગી મંગળ સમગતિએ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. વક્રીબુધ મીન રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે.…

  • શિવ-શક્તિથી ખુલશે આકાશગંગાના અગમ્ય રહસ્યો

    વિશેષ -સંજય શ્રીવાસ્તવ આકાશમાં શક્તિ અને શિવનું મિલન ખગોળ વિજ્ઞાન માટે નિ:સંદેહ એક ક્રાંતીકારી ઘટના છે. તારાના સમુહના આ અતિપ્રાચીન શ્રૃંખલાને હિંદુ દેવી-દેવતાના નામથી શિવ અને શક્તિ નામકરણના પણ ઊંડા સૂચિતાર્થ છે. હિંદુ શાસ્ત્રોમાં શિવ અને શક્તિના મિલનથી બ્રહ્માંડની ઉત્પત્તિનું…

  • ઉત્સવ

    મમતા બેનરજીને ભાજપ પછાડી શકે ખરો?

    આ બંગાળી મેયે-દીકરીના લડાયક મિજાજ પર અહીંની બંગ-પ્રજા ફિદા છે. આ અગાઉ પણ મમતાદીદી ચૂંટણી વ્યૂહરચનામાં ભાજપ કરતાં બે વેંત ઊંચા સાબિત થયાં છે. કવર સ્ટોરી -વિજય વ્યાસ લોકસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાના મતદાન આડે હવે ગણીને એક અઠવાડિયું પણ બચ્યું…

  • ઉત્સવ

    ડેનિયલ કાહન્મન: મગજની ‘બેવકૂફી’ના ગુરુ!

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી પશ્ર્ચિમમાં જે કામ માનસશાસ્ત્રીનું છે. ભારતમાં તે કામ ગુરુઓ- મહાત્માઓ અને સંતોનું છે. આ બંને – માનવીય મગજની વાસ્તવિક પ્રકૃતિની વાત કરે છે. ફર્ક એટલો જ છે કે એક ગુરુ કે સંત ખુદના અનુભવોનું અર્થઘટન કરે…

  • ઉત્સવ

    નાખોદા સ્ટ્રીટનું નામ નાખોદા મહમદ અલી રોગે માટે અપાયું છે

    નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા (ગતાંકથી ચાલુ)નાખોદા સ્ટ્રીટ પણ મુંબઈમાં નાગદેવી સ્ટ્રીટ અને અબ્દુલ રહેમાન સ્ટ્રીટ પરિસરમાં આવી છે. નાખોદા એટલે વહાણનો કેપ્ટન કે માલિક. ફારસીમાં ‘નાખુદા’ શબ્દ છે. આ સ્ટ્રીટ કંઈ ભંડારી સ્ટ્રીટ જેવી નથી. આ નામ નાખોદા મહમદ…

  • ઉત્સવ

    ખાખી મની-૨૪

    ‘સતનામ પંજાબી ફૂડ નહીં, કેનેડા કે શીખોં કો ખાલિસ્તાની મૂવમેન્ટ કા ગાજર દિખા કે ગાજર કા ત્રાસવાદી હલવા ખીલા રહા હૈ’ અનિલ રાવલ પંજાબના અંતરિયાળ વિસ્તારમાં એક ગોદામમાંથી શસ્ત્રોનો જથ્થો પકડ્યા પછી અને ખાસ કરીને ગુરચરનસિંઘને જીવતો પકડવામાં નિષ્ફળ ગયા…

  • ઉત્સવ

    ટેબલ એપલ પેની

    ટૂંકી વાર્તા -મધુ રાય (ગતાંકથી ચાલુ)-૨-હરિલાલે આંખો ખોલી તો માથે બુકાની જેટલા પાટા હતા. હરિલાલને ધ્રાસકો પડ્યો કે હરામખોરે સાચેસાચ હૃત્તિક રોશન તો નથી બનાવી દીધોને? વાઇફ લોહી પી જાય કે હવે ગઢપણમાં નટીયુંના સપનાં આવે છે, રાજાજીને? વાઇફ અમુક…

Back to top button