- તરોતાઝા
અમર ફળ ઉર્ફે આંબોખરેખર તન, મન અને પર્યાવરણ માટે ઉપયોગી
કવર સ્ટોરી – મુકેશ પંડ્યા પુરાણોમાં આંબાને અમર ફળ' કહીને નવાજવામાં આવ્યો છે.અમર ફળ’ પરથી અપભ્રંશ થઈને બનેલા `આમ્રફળ’ના દરેક અંગ જેમ કે છાલ, ગર્ભ, ગોટલી તો માનવજાતને ઉપયોગી છે જ પરંતુ આંબાનાં પાન અને થડ પણ એટલાં જ ઉપયોગી…
- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ: યૌગિક મનોવિજ્ઞાન પ્રમાણે જેનાથી જીવનમાં અનેકવિધ દુ:ખો ઉત્પન્ન થાય છે તે ક્લેશ છે
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ)(5) અભિનિવેશ :“અભિનિવેશ એટલે પ્રાણીમાત્રમાં રહેલી, વિદ્વાનોને પણ બાંધનારી જીવવાની ઈચ્છા”પ્રત્યેક પ્રાણીમાં જીવવાની તીવ્ર ઈચ્છા હોય છે. મૃત્યુનો ભય વિદ્વાનોને પણ હોય છે. આમ હોવાનું કારણ દેહાધ્યાસ છે. દેહનું હોવું મારું હોવું છે અને દેહનું મૃત્યુ…
- તરોતાઝા
સારા શારીરિક બંધારણ માટે જરૂરી છે પ્રોટીન
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા આજે વિશ્વ બજારમાં લોકો સૌથી ઝડપી, ગીચ અને વ્યસ્ત સમયમાં જીવી રહ્યા છે. આર્થિક રીતે સદ્ધર પણ દિવસભરમાં ઘણાં કાર્યો કરવા પડે છે. આઠથી દસ કલાક બેસી રહેવું પડે છે. આ બેઠાડુ જીવનના…
- તરોતાઝા
ગરમી સામે લડવા માટે આ પીણા છે ઉપયોગી
હેલ્થ-વેલ્થ – સંધ્યા સિંહ ગરમીમાં શરીરને ઠંડું રાખવા માટે કેટલાક પીણા ખૂબ જ ફાયદાકારક છે. એમ કહી શકાય કે ગમે તેટલી ગરમી હોય પરંતુ આ પીણા સામે તેનું કાંઇ ચાલશે નહીં. આ પીણા ઉનાળામાં લૂ લાગતા, બેભાન થતા બચાવે છે.…
- તરોતાઝા
સ્વાસ્થ્ય માટે વરદાન સમાન વ્રતમાં ઉપયોગી `કુટીનો ડારો’
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક હાલમાં ચૈત્રિ નવરાત્રિ ચાલી રહી છે. અનેક ભક્તો માની આરાધના, નોરતામાં ભાવ-ભક્તિથી કરતાં હોય છે. મંગળપર્વમાં વ્રત-જપ-તપ દ્વારા ભક્તો રોજબરોજના જીવનથી કાંઈક વિશેષ મેળવ્યાનો આનંદ પામતાં હોય છે. તા. 17મી એપ્રિલના રોજ એટલે કે આવતીકાલે…
- આમચી મુંબઈ
યહ તો અભી ટ્રેલર હૈ… હમારી તાકત કો ઔર મત પરખો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘યહ તો અભી ટ્રેલર હૈ… હમારી તાકત કો ઔર મત પરખો… ઈસકે બાદ ગોલિયાં ખાલી ઘર પર નહીં ચલેંગે…’ જેલમાં બંધ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈના ભાઈ અનમોલ બિશ્ર્નોઈના ફેસબુક પેજ પર મૂકવામાં આવેલા ધમકીભર્યા મેસેજમાં આવા મતલબનું લખાણ…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડને બાંદ્રા-વરલી સી-લિંક સાથે જોડશે ફૂટબોલના મેદાન જેટલો વિશાળ ગર્ડર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં અત્યંત મહત્ત્વના ગણાતા ૧૩૬ મીટરના સ્પાનનું આગમન મુંબઈમાં થઈ ચૂક્યું છે. આ ૧૩૬ મીટરનો સ્પાન કોસ્ટલ રોડ અને બાંદ્રા-વરલી સી લિંકને જોડવામાં ખૂટતી કડી છે. આ અંતિમ સ્પાનને જોડવાની સાથે જ કોસ્ટલ રોડ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સહિત દેશભરના નેતાઓની ડૉ. બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ
ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદ ભવનમાં બાબાસાહેબના પૂતળાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મહારાષ્ટ્રમાં દાદરના ચૈત્યભૂમિ અને નાગપુરના દીક્ષાભૂમિમાં પણ અડધી રાતે ડૉ. બાબાસાહેબ…
- આમચી મુંબઈ
શ્રદ્ધાંજલિ…
૧૪મી એપ્રિલ, ૧૯૪૪ના વિક્ટોરિયા ડોક પર વિસ્ફોટકોથી ભરેલી ફોર્ટ સ્ટિકિન બોટમાં લાગેલી ભીષણ આગ બુઝાવવાની કામગીરીમાં અગ્નિશમન દળના ૬૬ જવાન મૃત્યુ પામ્યાં હતાં. ભાયખલા ખાતેના અગ્નિશમન દળના મુખ્યાલયમાં તે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. (અમય ખરાડે)
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.