• મેટિની

    વિદ્યા બાલનની તમન્ના છે કે…

    2005માં આવેલી પ્રદીપ સરકારની પરિણીતા' ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાંવાહ વિદ્યા વાહ’ સંભળાવા લાગ્યું. ફોકસ – એચ. શાસ્ત્રી ટેલિવિઝન સિરિયલ હમ પાંચ'ની રાધિકા માથુર ઉર્ફ વિદ્યા બાલન 30 વર્ષ પછી અલગ મુકામ પર પહોંચી અલાયદી ઓળખ મેળવવામાં સફળ થઈ છે. અભિનેત્રીનું રૂપેરી પડદા…

  • એક થપ્પડ સે ક્યા હોતા હૈ: લલિતા પવારને પૂછો

    ઘણીવાર ઘરેલું હિંસા સમયે કે માતા-પિતા કે શિક્ષકો બાળકોને મારતા હોય ત્યારે એકાદ થપ્પડ મારવી તો સાવ સામાન્ય વાત છે. આપણે ત્યાં પતિ પત્નીને ક્યારેક એકાદ થપ્પડ મારે, મમ્મી કે પપ્પા કે શિક્ષક બાળકને સીધ કરવાના બહાને એકાદ થપ્પડ મારી…

  • મેટિની

    માન ન માન મેં તેરા સલમાન!

    ડે્રસ-સર્કલ – નિધિ શુકલ ફિલ્મજગતના બીજા અનેક સુપરસ્ટાર્સથી કઈ રીતે અલગ તરી આવે છે આ સેવન સ્ટાર દિલેર સલમાન ? આજે બે એવી ચર્ચાસ્પદ વ્યકતિ છે, જે હજુ સુધી બેચલર છે-અપરણિત છે (એ કુંવારા છે કે નહીં એ આપણે જાણતા…

  • મેટિની

    અમર સિંહ ચમકીલા: ફિલ્મમાં ચમક્યા

    વિશેષ – ડી. જે. નંદન દલજીત દોસાંજ અને પરિણીતી ચોપડા અભિનીત ફિલ્મ ગઈ 12 એપ્રિલે નેટફ્લિક્સ પર પંજાબના ‘રોક એન્ડ રોલ’ કિગ કહેવાતા અને કદાચ સૌપ્રથમ સુપરસ્ટાર ગાયક કહી શકાય તેવા અમરસિંહ ચમકીલાના જીવન પર ફિલ્મ રિલીઝ થઇ. અત્યારે પંજાબ,…

  • આમચી મુંબઈ

    વડા પ્રધાન મોદી પછી પ્રચારમાં અવ્વલ એકનાથ શિંદે

    ધગધગતા તડકામાં વિદર્ભના રામટેકમાં બાઈક પર બેસીને પ્રચાર કર્યો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચૂંટણી માટે પ્રચારની વાત આવે ત્યારે દેશમાં સૌથી વધુ મહેનત કોઈ રાજનેતા કરતો હોય તો તેનું નામ છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આવી જ રીતે રાજ્યમાં ચૂંટણીના…

  • નેશનલ

    રામલલાના લલાટે સૂર્યતિલક

    રામનવમીએ અયોધ્યામાં અદ્ભુત નજારો અયોધ્યા: અયોધ્યામાં રામલલાનું ‘સૂર્યતિલક’ બુધવારે બપોરે રામનવમીના અવસરે અરીસાઓ અને લેન્સ સાથે સંકળાયેલી વિસ્તૃત પદ્ધતિનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું, જેના દ્વારા શ્રી રામની પ્રતિમાના કપાળ પર સૂર્યકિરણનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ…

  • પારસી મરણ

    નેનસી રૂમી, (રૂસી) મેહતા તે રૂમી (રૂસી) એરચશાહ મેહતાના ધણીયાની. તે મરહુમો નરગીશ તથા ફીરોઝ બધનીના દીકરી. તે પરીનાઝ બરજીશ કરકરિયાના મમ્મી. તે બરજીશ મીનોચેર કરકરિયાના સાસુજી. તે ફરઝાના મેહેરનોશ મેહતાના દેરાની. તે ફરખોન દાલી અસ્પી કાવારાનાના જેઠાણી. (ઉં.વ. ૭૮)…

  • હિન્દુ મરણ

    ઇડર ઔદિચ્ય ૨૭ જ્ઞાતિ બ્રાહ્મણશ્રી ભરતકુમાર ભટ્ટ (ઉં.વ. ૮૩) (ગામ મેસણ) હાલ નાલાસોપારા સ્વ. મોતીલાલ ભવાનીશંકર તથા સ્વ. ડાહીબેનના પુત્ર. સ્વ. હંસાબેનના પતિ. સ્વ. બંસીભાઈ, નિરૂપમાબેહન, ગીતાબહેનના ભાઈ. વિમલાબેનના દિયર. મિલિન્દ, મિતાલી તથા સ્વ. પિનલના પિતા. ઋષભના દાદા, તા. ૧૬/૪/૨૪ને…

  • જૈન મરણ

    ટિંટોઇના અમૃતલાલ ભોગીલાલ વોરા અને લીલાબેનના સુપુત્ર રોહિત ભાઈ (રતલામ, હાલ નાસિક નિવાસી) (ઉં.વ. ૭૦) તા. ૧૬/૪/૨૪ મંગળવારના નાસિક મુકામે અરિહંતશરણ પામ્યા છે. તે આશાબેનના પતિ. હિરલ, જલ્પા અને અંકિતના પિતા. વિરલભાઈ, દીપનભાઈ અને સેજલબેનના સસરા. દેવિકાબેન, સ્વ. નીતિનભાઈના ભાઈ.…

  • વેપાર

    અમેરિકા વ્યાજદરો ઊંચા સ્તરે જાળવી રાખશે એવી અટકળ વચ્ચે એશિયન બજારોમાં મિશ્ર વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ/ટોક્યો: અમેરિકા વ્યાજ દરો થોડા સમય માટે ઊંચા રહી શકે છે તેવી અપેક્ષાઓ ફરી ઊભી થઈ હોવાથી એશિયન શેરબજારોમાં બુધવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ભારતીય શેરબજાર રામનવમી નિમિત્તે બંધ રહ્યાં હતાં. જાપાનનો બેન્ચમાર્ક નિક્કી ૨૨૫ બપોરના સત્રમાં…

Back to top button