- ઉત્સવ
નૈતિક મૂલ્યો માટે સંકલ્પનો દિવસ એટલે મહાવીર જયંતી
મહાવીર જયંતીના દિવસે જૈન ધર્મના ગુરુઓ તેમના સમાજના લોકોને ભગવાન મહાવીરના પ્રમુખ ઉપદેશો સંભળાવે છે અને તેમના માર્ગે ચાલવા આહ્વાન કરે છે તો ચાલો ભગવાન મહાવીરના નૈતિક મૂલ્યોનો સંકલ્પ લઈ મહાવીર જયંતી ઉજવીએ વિશેષ -આર. સી. શર્મા જૈન ધર્મના ચોવીસમા…
- આમચી મુંબઈ
વિશ્ર્વની સૌથી નાનકડી મહિલાએ કર્યું મતદાન
મુંબઇ: દેશભરમાં લોકસભા ચૂંટણી-૨૦૨૪નું રણશિંગુ ફૂંકાયું છે અને શુક્રવારે પહેલાં તબક્કા હેઠળ ૨૧ રાજ્ય અને અમુક કેન્દ્રશાસિત પ્રદેશની ૧૦૨ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પણ આ બધા વચ્ચે મહારાષ્ટ્રના નાગપુરમાં દુનિયાની સૌથી નાના કદની મહિલા જ્યોતિ આમગેએ પણ મતદાન…
- નેશનલ
પ્રથમ તબક્કામાં સરેરાશ ૬૦ ટકા મતદાન
મતદાન કરનારા મહાનુભાવો મોહન ભાગવત, કિરણ રીજીજુ, એમ. કે સ્ટાલિન, કમલનાથ, અર્જુનરામ મેઘવાલ, કોનરાડ સંગમા, મુખ્તાર અબ્બાસ નકવી, માણીક શાહ, રજનીકાંત, કમલ હસન, કાર્તિક, બાબા રામદેવ, પુષ્કરસિંહ ધામી, ભજનલાલ શર્મા, બિપ્લવકુમાર દેબ, રંગાસ્વામી નવી દિલ્હી: દેશના ૨૧ રાજ્ય અને કેન્દ્રશાસિત…
- આપણું ગુજરાત
ગાંધીનગર લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઉમેદવારીપત્ર ભર્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભાની બેઠક પર વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. શુક્રવારે ગુજરાત પ્રદેશ ભાજપના ટોચના નેતાઓ અને મુખ્ય પ્રધાન ઉપસ્થિતિમાં બપોરે ૧૨.૩૯ વાગ્યે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ…
- વેપાર
સોનામાં ₹ ૭૩નો ઘસરકો, ચાંદી ₹ ૪૭૪ ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ઈઝરાયલે ઈરાન પર વળતો હુમલો કર્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ સાથે લંડન ખાતે આજે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગમાં વધારો થતાં હાજર ભાવમાં ૦.૪ ટકાનો સુધારો આગળ ધપ્યો હતો, પરંતુ ત્યાર બાદ ઈરાન પર…
- શેર બજાર
ભારે અફડાતફડી: સેન્સેક્સ ૬૦૦ પોઇન્ટ ગબડ્યા બાદ ૯૦૦ પોઇન્ટ ઊછળ્યો અને અંતે ૬૦૦ પોઇન્ટના સુધારે સ્થિર થયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં ઇરાની વોરના અહેવાલે ભારે અફડાતફડી મચી ગઇ હતી. સેન્સેક્સ ૬૦૦ પોઇન્ટ ગબડ્યા બાદ ૯૦૦ પોઇન્ટ ઊછળ્યો અને અંતે ૬૦૦ પોઇન્ટના સુધારે સ્થિર થયો હતો. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની ભીતિ કોરાણે મૂકીને શેરબજાર તમામ ઘટાડો પચાવી પોઝિટિવ…
પારસી મરણ
ભીખુ કાવસજી પીર તે મરહુમો મેહરા તથા કાવસજી પીરના દીકરી. તે મરહુમો પીલુ દાદાચાનજી, પેશોતન પીર, હોમાય કોલા ને કેરશી પીરના બહેન. તે ચેરાગ પીર, કાઉસ પીર, રૂખેશાદ ફરામજીના ફુઈજી. તે કેકી દાદાચાનજી તથા મરહુમ ફરહાદ કોલાના માસી. તે રેહાન…
હિન્દુ મરણ
વિસા સોરઠિયા વણિકગામ સીલ, હાલ વાશી, સ્વ. ધીરેન્દ્ર વ્રજલાલ શાહના ધર્મપત્ની ગં.સ્વ. પ્રજ્ઞા ધી. શાહ (ઉં. વ. ૭૨) ૧૬/૪/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે અંકુર શાહના મમ્મી. સીમાના સાસુ. ઝીલના દાદી. રામ પ્રતાપ સોમૈયાના પુત્રી. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનપાંચ ટોબરા નિવાસી હાલ સુરત-અંકલેશ્ર્વર (સ્વ.) ચીમનલાલ નાગરચંદ જાદવજી સંઘવીના ધર્મપત્ની કાંતાબેન (ઉં. વ. ૮૭) બુધવાર તા. ૧૭-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. રજનીભાઈ, શૈલેશ, પ્રતીક્ષા, હર્ષા, નયનાના માતુશ્રી. સુરેખા, ભાવના, મહેશભાઇ, અશ્ર્વિન, રાજેન્દ્રના સાસુ. અર્ચના મહર્ષિ, મેધા વિરલકુમાર,…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે આરંભિક નરમાઈનું વલણ ખંખેરીને મજબૂત બાઉન્સબૅક જોવા મળ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત વિશ્ર્વ બજારમાં પણ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સત્ર દરમિયાન છ પૈસાનો ઘટાડો જોવા મળ્યા…