Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 353 of 928
  • ઉત્સવ

    વાનર કુળના મહાબાહુ – ચિમ્પાન્ઝી

    નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી લગભગ પચાસેક વર્ષ પૂર્વે સમજણો થયા બાદ માતા પિતા સાથે પ્રથમવાર ગુજરાતનું મહાનગર અમદાવાદ જોયું. મોટા મોટા રોડ, ધસમસતી દોડતી બસો, ગાડીઓ, સાયકલ રિક્ષાઓ અને ઘોડાગાડીઓનો ટ્રાફિક જોઈને હુ દંગ રહી ગયેલો. હટાણું પતાવીને મેં પહેલી…

  • ઉત્સવ

    યોગગુરુનું સુપ્રીમ કોર્ટમાં સર્વોત્તમ શીર્ષાસન

    ભારતની ભોળી પ્રજાને આયુર્વેદના નામે એલોપેથીથી દૂર કરવાનો તેમ જ ખોટા ભ્રમક દાવાઓ કરવાનો કારણો રચનારા યોગગુરુ બાબા રામદેવ અને તેમના સાથીદાર બલ્કૃષ્ણને સુપ્રીમ કોર્ટે ઘૂંટણિયે પાડી દીધા હતા. ૧૪૦ કરોડ જનતાની સામે અનેક શેખી મારનારા બાબાએ સુપ્રીમમાં બે હાથ…

  • ઉત્સવ

    લોકો પ્રોપેગેન્ડામાં કેમ માનતા થઇ જાય છે?

    મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી ચૂંટણી પ્રચારમાં ‘પ્રચાર’ શબ્દનું બહુ મહત્ત્વ છે. અંગ્રેજીમાં તેને પ્રોપેગેન્ડા કહે છે. રાજકીય પક્ષો કે નેતાઓ પોતાના માટે જનતાનું સમર્થન મેળવવા માટે વિચારો અને જાણકારીઓનો પ્રચાર કરતા હોય છે. મોટાભાગે અપેક્ષા એવી હોય છે કે તેમાં…

  • ઉત્સવ

    નોલો કોન્તેન્દેરે

    ટૂંકી વાર્તા -મધુ રાય વાર્તા એટલે વીજળીનો કરન્ટ, યુ ફોલો? કોર્ટ બેઇલિફને ખબર હતી કે લીલી સાડીવાળી છોકરી સોનાલી બેગમ તે રફીકની મિસિસ હતી, ડોટર નહીં, પણ તેણે કટાક્ષથી કહ્યું કે તું ને તારી ડોટર અને તારી ગ્રાન્ડડોટર બહાર આવો.…

  • ઉત્સવ

    ખાખી મની-૨૫

    ‘અમન, પોલિટીકલ પાવર, મસલ પાવર અને મની પાવરની સામે કલમ બુઠ્ઠી થઇ હોવાના કિસ્સા મારા કરતાં તું વધુ જાણે છે’ અનિલ રાવલ ‘લીલા પટેલ…બડૌદા.’ બોલીને શબનમે કપાળે ચડાવી રાખેલા ગોગલ્સ પહેર્યા. ‘સતનામ કે બડે ભાઇ સાહબ હરનામસિંઘ અભી ભી બડૌદા…

  • ઉત્સવ

    શ્રી સોરાબજીએ સત્તાવાળાઓને પત્ર લખી ‘ગ્રાન્ટ મેડિકલ કોલેજ’માં સ્ત્રીઓને પ્રવેશ આપવા જણાવ્યું હતું અને તે વાત મંજૂર થઈ ગઈ હતી

    નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા સોરાબજી શાપૂરજી બંગાળી (ગતાંકથી ચાલુ)ચિઠ્ઠીના ચાકર કોચમેને તો પોતાનો રૂઆબ દર્શાવવા બિચારા ગરીબોને ચાબૂકથી ઝડાઝડ ઝૂડવા માંડ્યા, ચાબૂકના ફટકાનો જેમ અવાજ થતો તેમ ઘોડાગાડીમાં ઊભી રહીને પેલી મડમ ખુશ-ખુશાલ નાચતી-કુદતી હતી. સોરાબજી શાપૂરજી બંગાળી નામના…

  • ઉત્સવ

    નદી કિનારાનાં રૂખડાં, વણસિંચ્યાં સિંચાય,એક દહાડો ન સિંચાય તો જડમૂળ થઈ જાય!

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી નદી કિનારાનાં રૂખડાં, વણસિંચ્યાં સિંચાય, એક દહાડો ન સિંચાય તો જડમૂળ થઈ જાય! કવિતા, કાવ્ય, પદ્ય સાહિત્યનો વિશિષ્ટ પ્રકાર છે. સર્વ ભાષાના સાહિત્યમાં તેનો વિકાસ ગદ્ય કરતાં વહેલો થયો હોવાનું માનવામાં આવે છે. સંસ્કૃતમાં કુમારસંભવ,…

  • ઉત્સવ

    દુર્ગાદાસના ખાત્માનું બીડું ઝડપ્યું અન્ય એક મોગલ સેનાપતિએ

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૪૧)ઔરંગઝેબના શાસનમાં એક પસ્તુન સેનાપતિ હતો: સફદરખાન. આની ભાવિ પેઢીએ જૂનાગઢ પર રાજ કર્યું અને એ પરિવારની એક ફરજંદ એટલે બૉલીવૂડ સ્ટાર પરવીન બાબી. તો આ મોગલ સેનાપતિએ બીડું ઝડપ્યું દુર્ગાદાસને પકડવાનું કે ખતમ કરવાનું. માત્ર…

  • ઉત્સવ

    નાચ મેરી બુલબુલ કી પૈસા મિલેગા !

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ મદારી મહોલ્લામાં આવે છે અને વાંદરીને નચાવીને ખેલ દેખાડે છે. વાંદરીનું નામ ‘બુલબુલ’ છે. વાંદરીને નચાવ્યા પછી મદારી એની વાંદરીનેહંમેશની જેમ એક જ શાશ્ર્વત સવાલ પૂછે છે: ‘અરી ઓ બુલબુલ, તું નાચે છે શેના…

  • ઉત્સવ

    એન.આર.આઈ. નિમુબેન પટેલ

    આકાશ મારી પાંખમાં -કલ્પના દવે મુંબઈના પશ્ર્ચિમપરાં મલાડમાં રહેતાં ૭૪ વર્ષનાં નિમુબેન પટેલ મૂળ ભારતીય હોવા છતાં ય હવે એન.આર.આઈ. છે. સત્યનિષ્ઠ અને આધ્યાત્મિક અને વ્યવહારુ નિમુબેને જીવનના સાત દાયકામાં અનેક ચડાવ-ઉતાર જોયા છે. તેજસ્વી પ્રતિભા ધરાવતા પતિ મુકુંદભાઈ સાથે…

Back to top button