- તરોતાઝા
મહાભારત: જય-વિજય વચ્ચેનો ફર્ક સમજાવતો વ્યવહારિક વેદ
જીવીશ, બની શકે તો એકલા પુસ્તકોથી -કલાપી કાજલ ઓઝા વૈદ્ય કોઈએ એકવાર પૂછેલું :‘તમારું પ્રિય પુસ્તક કયું?’હું સાચે જ વિચારમાં પડી ગયેલી… મારી અંગત લાઈબ્રેરીમાં દસ હજારથી વધુ પુસ્તક છે. ગુજરાતી સાહિત્ય પરિષદના લાઈબ્રેરિયન બહેનને બોલાવીને મેં એ પુસ્તકોને કોડિંગ…
- તરોતાઝા
પેરિસમાં સીન નદીના કિનારે એક એન્ટિક બુકસ્ટોર છે : ‘શેક્સપિઅર એન્ડ કંપની’ … ફ્રેન્ચ છાતી પર બ્રિટિશ રોઝ? યસ…!
જય વસાવડા વર્ષો પહેલાં જયંત ઝવેરચંદ મેઘાણીના એક લેખમાં વાંચેલું કે આ બુકસ્ટોર નહોતો. પણ હતો એક મીટિંગ પોઈન્ટ. કળા નગરીના રતુમડાં રસિકડાં યુવાન-યુવતીઓ ત્યાં ભણતાં ભણતાં ઠલવાતાં. એકબીજાના ખોળાને ઓશિકું બનાવીને કલાકો વાંચતા. કવિતાઓના કબૂતરો ઉડાડીને પહેલે પ્યાર કી…
- તરોતાઝા
ગુજરાતી પુસ્તકો: ખાધેપીધે સુખી પ્રજાનો એક્સ-રે
સારાં પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે -સ્વામી વિવેકાનંદ સંજય છેલ એક મહાન અંગ્રેજી સાહિત્યકારના ઘરમાં મોટી લાઇબ્રેરી હતી. એકવાર એક વિદ્યાર્થીએ લાઇબ્રેરી જોઇ ચોંકી ગયો. એણે સાહિત્યકારને ભોળાભાવે પૂછયું : ‘આટલી મોટી લાઇબ્રેરી તમે કઇ રીતે બનાવી? મને એક-બે…
- તરોતાઝા
દિલ સે બેહતર કોઈ કિતાબ નહીં
પુસ્તકને માણસની જેમ અને માણસને પુસ્તકની જેમ વાંચવાની મજા પુસ્તકો મન માટે સાબુનું કાર્ય કરે છે – ગાંધીજી દીપક સોલિયા આ એક જૂનો ટુચકો છે. બે કૂતરાં ઉકરડામાંથી કશુંક ખાઈ રહ્યા હતા. એકના મોઢામાં ફિલ્મની પટ્ટી આવી. બીજાએ પૂછ્યું, કેવી…
- તરોતાઝા
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- તરોતાઝા
દિલ દઈને વાંચો રે વાંચો!
ગુણવંત શાહ તમે જે પુસ્તક વાંચો એની સીધી અસર તમારા મન પર પડે છે. પુસ્તક બે પ્રકારનાં હોય છે: મનની શાંતિ જાળવનારાં અને મનની શાંતિ ખોરવનારાં. મનની સમતુલા ખોરવાય તો શરીરની સમતુલા અચૂક ખોરવાય છે. મન અને શરીર વચ્ચે જબરી…
પારસી મરણ
રોશન ફરામરોઝ માદન તે ફરામરોઝ કૈકોબાદ ફરામરોઝ માદનના વિધવા. તે મરહુમો ગાયમાય તથા માનેકશા કુપરના દીકરી. તે હોમયાર માદનના મમ્મી. તે નરગીશ માદનના સાસુજી. તે મરહુમો નરગીસ હોમી પાલીયા તથા ખોરશેદ ખેશવાલાના બહેન. તે પર્લ માદન ને કરીના માદનના ગ્રેન્ડ…
હિન્દુ મરણ
લોહાણાકલ્યાણ નિવાસી નીતિનભાઈ (ઉં વ. ૬૯) તા. ૨૦/૦૪/૨૪ ના રોજ શનિવારે શ્રીજીચરણ પામેલ છે. તે કાંતાબેન અજીતકુમાર ભિવંડીવાલાના પુત્ર. તે સેજલબેનના પતિ. તે મલાડ નિવાસી સ્વ. નર્મદાબેન બચુભાઈ માધવાણીના જમાઈ. તે શ્રદ્ધા, દિપ તથા પુનિતના પિતાશ્રી. તે વિશાલકુમારના સસરા. તે…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનકોડાય હાલે (બીજાપુર)ના તારક નવિનચંદ ગડા (ઉ.૩૯) ૧૮-૪ના ટુંકી માંદગીથી અવસાન પામેલ છે. મણીબેન વસનજી હીરજી ગડાના પૌત્ર. રેખાબેન (સરલા) નવિનચંદ ગડાના પુત્ર. દેવપર જીગના કેતન નિસર, બેરાજા નિરાલી વિરેન સાવલા, ફરાદ્રી ભક્તી વિશાલ ગાલાના ભાઇ. ભુજપુર…
- ધર્મતેજ
બજારનો અંડરટોન મક્ક્મ: મધ્યપૂર્વની ડેવલપમેન્ટ અને કોર્પોરેટ પરિણામ પર નજર સાથે નિફ્ટીની નજર ૨૨,૩૦૦ પર
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા શેરબજારમાં હાલ તુરત તો યુદ્ધની અસર ઓસરતી જોવા મળે છે, પરંતુ રોકાણકારોની નજર સતત મધ્યપૂર્વની આગામી ઘટનાઓ પર મંડાયેલી રહેશે અને તેને પરિણામે વોલેટાલિટી પણ રહેશે. પાછલા સપ્તાહે અંતિમ સત્રમાં ઇરાની વોરના અહેવાલે ભારે અફડાતફડી વચ્ચે સેન્સેક્સ…