- તરોતાઝા
પુસ્તક: કૂંડામાં તાડનું ઝાડ વાવવાની પ્રેરણા
જો કોઇ મારી સામે સારુ પુસ્તક ધરે અને તે મેળવવા જો મારે સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરવી પડે તો તે મને મંજૂર છે. – સોક્રેટિસ હેન્રી શાસ્ત્રી એક મરાઠી વર્તમાનપત્રનો પ્રચાર કરતા વિજ્ઞાપનમાં સ્લોગન છે: : पत्र नव्हे मित्र. મતલબ કે…
- તરોતાઝા
પેાલિએના : શા માટે આ છે મારું પ્રિય પુસ્તક્?
સદાયને માટે સૌથી સારો મિત્ર એટલે પુસ્તક – બર્ટ્રાન્ડ રસેલ આશુ પટેલ મારાં પ્રિય પુસ્તકો તો અનેક છે, પણ મારે એક જ પુસ્તકની વાત કરવી હોય તો તરત જ એલીનોર પોર્ટરનું પુસ્તક પેાલિએના’ યાદ આવે. એલીનોર પોર્ટરે એક સદી અગાઉ…
- તરોતાઝા
મોબાઈલ-ટીવી સિરિયલ્સના બંધન-વ્યસનમાંથી મુકત કરાવવાની ક્ષમતા માત્ર પુસ્તકમાં છે!
પુસ્તક વિનાનો કોઈ દિવસ જ ન હોવો જોઈએ જયેશ ચિતલિયા શું તમે મોબાઈલના બંધાણી થઈ ગયા છો? તેમાંથી રાહત મેળવવી છે? શું તમે ટીવી સિરિયલ્સ કે ઓટીટી મંચ પર સતત આવતી રહેતી કેટલીક સિરીઝના સાવ જ વિચારહીન, અર્થહીન અને મગજને…
- તરોતાઝા
સાહિત્ય વિનાના સમાજની કલ્પના જ ન થઈ શકે
વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે – સિસેરો ડો. ભુપેન્દ્રસિંહ અભાણી આપણી સંસ્કૃતિની જલતી મશાલ એટલે સાહિત્ય. સાહિત્ય અને સમાજનો અન્યોન્ય આશ્રિત સંબંધ છે. સાહિત્ય એ સમાજનું દર્પણ છે. સાહિત્ય વિનાના સમાજની કલ્પના જ ન થઈ શકે. તેથી જ કહેવાયું…
- તરોતાઝા
મહાભારત: જય-વિજય વચ્ચેનો ફર્ક સમજાવતો વ્યવહારિક વેદ
જીવીશ, બની શકે તો એકલા પુસ્તકોથી -કલાપી કાજલ ઓઝા વૈદ્ય કોઈએ એકવાર પૂછેલું :‘તમારું પ્રિય પુસ્તક કયું?’હું સાચે જ વિચારમાં પડી ગયેલી… મારી અંગત લાઈબ્રેરીમાં દસ હજારથી વધુ પુસ્તક છે. ગુજરાતી સાહિત્ય પરિષદના લાઈબ્રેરિયન બહેનને બોલાવીને મેં એ પુસ્તકોને કોડિંગ…
- તરોતાઝા
પેરિસમાં સીન નદીના કિનારે એક એન્ટિક બુકસ્ટોર છે : ‘શેક્સપિઅર એન્ડ કંપની’ … ફ્રેન્ચ છાતી પર બ્રિટિશ રોઝ? યસ…!
જય વસાવડા વર્ષો પહેલાં જયંત ઝવેરચંદ મેઘાણીના એક લેખમાં વાંચેલું કે આ બુકસ્ટોર નહોતો. પણ હતો એક મીટિંગ પોઈન્ટ. કળા નગરીના રતુમડાં રસિકડાં યુવાન-યુવતીઓ ત્યાં ભણતાં ભણતાં ઠલવાતાં. એકબીજાના ખોળાને ઓશિકું બનાવીને કલાકો વાંચતા. કવિતાઓના કબૂતરો ઉડાડીને પહેલે પ્યાર કી…
- તરોતાઝા
ગુજરાતી પુસ્તકો: ખાધેપીધે સુખી પ્રજાનો એક્સ-રે
સારાં પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે -સ્વામી વિવેકાનંદ સંજય છેલ એક મહાન અંગ્રેજી સાહિત્યકારના ઘરમાં મોટી લાઇબ્રેરી હતી. એકવાર એક વિદ્યાર્થીએ લાઇબ્રેરી જોઇ ચોંકી ગયો. એણે સાહિત્યકારને ભોળાભાવે પૂછયું : ‘આટલી મોટી લાઇબ્રેરી તમે કઇ રીતે બનાવી? મને એક-બે…
- તરોતાઝા
દિલ સે બેહતર કોઈ કિતાબ નહીં
પુસ્તકને માણસની જેમ અને માણસને પુસ્તકની જેમ વાંચવાની મજા પુસ્તકો મન માટે સાબુનું કાર્ય કરે છે – ગાંધીજી દીપક સોલિયા આ એક જૂનો ટુચકો છે. બે કૂતરાં ઉકરડામાંથી કશુંક ખાઈ રહ્યા હતા. એકના મોઢામાં ફિલ્મની પટ્ટી આવી. બીજાએ પૂછ્યું, કેવી…
- તરોતાઝા
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- તરોતાઝા
દિલ દઈને વાંચો રે વાંચો!
ગુણવંત શાહ તમે જે પુસ્તક વાંચો એની સીધી અસર તમારા મન પર પડે છે. પુસ્તક બે પ્રકારનાં હોય છે: મનની શાંતિ જાળવનારાં અને મનની શાંતિ ખોરવનારાં. મનની સમતુલા ખોરવાય તો શરીરની સમતુલા અચૂક ખોરવાય છે. મન અને શરીર વચ્ચે જબરી…