- તરોતાઝા
પૃથ્વી પરનું કલ્પ વૃક્ષ
પુસ્તક પ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે – થોરો વર્ષા અડાલજા સેદાનનાં મેદાનમાં ફ્રેન્ચો હાર્યા અને જર્મનોએ પૅરિસમાં પ્રવેશ કર્યો ત્યારે એક ફ્રેન્ચ પ્રોફેસર વર્ગ લઇ રહ્યા હતા, એમણે વર્ગને કહ્યું. જેન્ટલમેન એઝ વી મીટ હિયર ટુડે વી આર…
- તરોતાઝા
સમજણનું સરનામું…
અમેરિકા લેખક હ્યૂ પ્રેથરનું પુસ્તક ‘નોટ્સ ટુ માઈસેલ્ફ’ રમેશ પુરોહિત અમેરિકન લેખક- ફિલોસોફર અને માર્ગદર્શક એવા હ્યૂ પ્રેથરનાં પુસ્તકો પાસે જવાનું સતત હોય જ છે, કારણ કે તરસ એક વખત પાણી પી લેવાથી છીપતી નથી. આ તરસ છે પોતાની જાતને…
- તરોતાઝા
એક હજાર પુસ્તકો વાંચો, કલમ સડસડાટ દોડશે
અનિલ રાવલ સ્કોટીશ નવલકથાકાર-કવિ રોબર્ટ લ્યુઇસ સ્ટીવન્સનનું એક ફેમસ વાક્ય છે: ‘આઇ કેપ્ટ ઓલવેયઝ ટુ બુક્સ ઇન માય પોકેટ, વન ટુ રીડ એન્ડ વન ટુ રાઇટ.’ (હું કાયમ મારા ખિસ્સામાં બે બુક રાખું. એક, વાંચવા માટે અને બીજી લખવા માટે.)…
- તરોતાઝા
જે વાંચતા નથી, તે નહીં વાંચી શકનારથી જુદાં નથી
હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ. કારણ કે તેમનામાં એેટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે – લોકમાન્ય તિલક હેમંત ઠક્કર માર્ક ટવેઈનનું એક વાક્ય વિશ્ર્વ પુસ્તક દિવસે યાદ આવી રહ્યું છે, ” જે…
- તરોતાઝા
પુસ્તક: કૂંડામાં તાડનું ઝાડ વાવવાની પ્રેરણા
જો કોઇ મારી સામે સારુ પુસ્તક ધરે અને તે મેળવવા જો મારે સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરવી પડે તો તે મને મંજૂર છે. – સોક્રેટિસ હેન્રી શાસ્ત્રી એક મરાઠી વર્તમાનપત્રનો પ્રચાર કરતા વિજ્ઞાપનમાં સ્લોગન છે: : पत्र नव्हे मित्र. મતલબ કે…
- તરોતાઝા
પેાલિએના : શા માટે આ છે મારું પ્રિય પુસ્તક્?
સદાયને માટે સૌથી સારો મિત્ર એટલે પુસ્તક – બર્ટ્રાન્ડ રસેલ આશુ પટેલ મારાં પ્રિય પુસ્તકો તો અનેક છે, પણ મારે એક જ પુસ્તકની વાત કરવી હોય તો તરત જ એલીનોર પોર્ટરનું પુસ્તક પેાલિએના’ યાદ આવે. એલીનોર પોર્ટરે એક સદી અગાઉ…
- તરોતાઝા
મોબાઈલ-ટીવી સિરિયલ્સના બંધન-વ્યસનમાંથી મુકત કરાવવાની ક્ષમતા માત્ર પુસ્તકમાં છે!
પુસ્તક વિનાનો કોઈ દિવસ જ ન હોવો જોઈએ જયેશ ચિતલિયા શું તમે મોબાઈલના બંધાણી થઈ ગયા છો? તેમાંથી રાહત મેળવવી છે? શું તમે ટીવી સિરિયલ્સ કે ઓટીટી મંચ પર સતત આવતી રહેતી કેટલીક સિરીઝના સાવ જ વિચારહીન, અર્થહીન અને મગજને…
- તરોતાઝા
સાહિત્ય વિનાના સમાજની કલ્પના જ ન થઈ શકે
વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે – સિસેરો ડો. ભુપેન્દ્રસિંહ અભાણી આપણી સંસ્કૃતિની જલતી મશાલ એટલે સાહિત્ય. સાહિત્ય અને સમાજનો અન્યોન્ય આશ્રિત સંબંધ છે. સાહિત્ય એ સમાજનું દર્પણ છે. સાહિત્ય વિનાના સમાજની કલ્પના જ ન થઈ શકે. તેથી જ કહેવાયું…
- તરોતાઝા
મહાભારત: જય-વિજય વચ્ચેનો ફર્ક સમજાવતો વ્યવહારિક વેદ
જીવીશ, બની શકે તો એકલા પુસ્તકોથી -કલાપી કાજલ ઓઝા વૈદ્ય કોઈએ એકવાર પૂછેલું :‘તમારું પ્રિય પુસ્તક કયું?’હું સાચે જ વિચારમાં પડી ગયેલી… મારી અંગત લાઈબ્રેરીમાં દસ હજારથી વધુ પુસ્તક છે. ગુજરાતી સાહિત્ય પરિષદના લાઈબ્રેરિયન બહેનને બોલાવીને મેં એ પુસ્તકોને કોડિંગ…
- તરોતાઝા
પેરિસમાં સીન નદીના કિનારે એક એન્ટિક બુકસ્ટોર છે : ‘શેક્સપિઅર એન્ડ કંપની’ … ફ્રેન્ચ છાતી પર બ્રિટિશ રોઝ? યસ…!
જય વસાવડા વર્ષો પહેલાં જયંત ઝવેરચંદ મેઘાણીના એક લેખમાં વાંચેલું કે આ બુકસ્ટોર નહોતો. પણ હતો એક મીટિંગ પોઈન્ટ. કળા નગરીના રતુમડાં રસિકડાં યુવાન-યુવતીઓ ત્યાં ભણતાં ભણતાં ઠલવાતાં. એકબીજાના ખોળાને ઓશિકું બનાવીને કલાકો વાંચતા. કવિતાઓના કબૂતરો ઉડાડીને પહેલે પ્યાર કી…