- ઈન્ટરવલ
લક્ષ્ય સિદ્ધ થાય તો જ જીવન અર્થપૂર્ણ બને
જીવન અર્થપૂર્ણ ન બને ત્યાં સુધી આપણાં મનમાં એક ખાલીપો છુપાયેલો હોય છે મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા મનુષ્ય ધરતી પર આવે છે તો એક લક્ષ્ય લઈને આવે છે.એક ઉદ્દેશ્ય લઈને આવે છે.પછી તે પૂરો કરે કે ના કરે પણ જન્મ…
- ઈન્ટરવલ
ત્યારે શું દેવી-દેવતા કોઈ પાર્ટીને પ્રમોટ કરતા હતા?
વ્યંગ -ભરત વૈષ્ણવ ‘ગિરધરલાલ, બધું ગોઠવાયેલું છે. બધા ઉપરવાળાના ખેલ છે.!’ આમ કહી રાજુ રદીએ યુક્રેન સાઇઝનો નિસાસો નાંખ્યો. રાજુ કોઇક મુદ્દે આહત થયો હોય એમ લાગતું હતું. ‘રાજુ, શું ગોઠવાયેલું છે? કોનું કોના દ્વારા ક્યારે ગોઠવાયેલું છે?’ રાજુના એબ્સર્ડ…
- ઈન્ટરવલ
વમન
ટૂંકી વાર્તા -ડૉ. હિતા મહેતા ‘ઓકે. કટ.’ શોટ ઓકે થઈ ગયો. સ્પોટબોય દોડતો દોડતો હીરો રોશનકુમાર માટે નેપકીન લાવ્યો. પરસેવો લૂછતો લૂછતો પિકચરનો હીરો રોશનલાલ તેની વેનિટી વેન તરફ ગયો.‘સાલ્લો…’ જમીન પર થૂંકતાં શેરૂ બોલ્યો, ‘મહેનત હું કરું છું અને…
- ઈન્ટરવલ
ગરીબોથી અમીરોની રસોઇનો રાજા તીખું લાલ ચટક મરચું!
“લીલામાંથી લાલ થઇ જાય, પછી રસોઇનો રાજા બની જાય. તસવીરની આરપાર – ભાટી એન. મરચું CHILI આપણી રસોઇનો રાજા કહેવાય છે…! રસોડામાં મરચું, હળદરનું લાલ-પીળું કોમ્બિનેશન છે. આના વિના રસોઇ અધૂરી ગણાય…! પણ મરચું તો ગરીબથી અમીર સુધીની જરૂરત છે.…
- ઈન્ટરવલ
સ્વાર્થ હોય તો જ મલકે આવા લોકોથી દૂર રહેવાનો માર્ગ
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી જાપાનના જાણીતા વાર્તાકાર રયોનોસુકે અકુતાગાવા કે અકુતામાવાએ માનવજાતને સમજાવતી ‘ધ સ્પાઇડર્સ થ્રેડ’ નામની મસ્તમજાની વાર્તા લખી છે. ભગવાન બુદ્ધ સ્વર્ગમાં સરોવરના કિનારા પર ફરી રહ્યા હતા. સ્વર્ગના સરોવરનું પાણી અત્યંત સ્વચ્છ અને પારદર્શી હતું.…
- આમચી મુંબઈ
અજિત પવારની એનસીપીનું ચૂંટણીઢંઢેરામાં જાતિ આધારિત વસ્તી ગણતરી અને ખેડૂતો માટે એમએસપીનું વચન
ગેમ ઓન: લોકસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન થઇ ચૂક્યું છે ત્યારે સોમવારે અજિત પવાર જૂથની એનસીપી દ્વારા પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાંઆવ્યો હતો. તસવીરમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સહિતના એનસીપીના ટોચના નેતા નજરે ચઢે છે. (જયપ્રકાશ કેળકર) (અમારા પ્રતિનિધિ…
પારસી મરણ
પરવેઝ ધનજીશા ભાટપોરીયા તે મરહુમ નાજુ પરવેઝ ભાટપોરીયાના ખાવિંદ. તે મરહુમો સુનામાય તથા ધનજીશાના દીકરા. તે માહરૂખ સાહેર ને પરસીના પપ્પા. તે દારા પી. સાહેર ને કબીરા પી. ભાટપોરીયાના સસરા. તે દિનાઝ તથા મરહુમો સામ, પીલુ, નરીમાન, ગુલુ ને દીનુના…
હિન્દુ મરણ
કપોળદેલવાડાવાળા સ્વ. કાંતાબેન લક્ષ્મીદાસ તાપીદાસ ગોરડિયાના પુત્ર નરેન્દ્રભાઇ (ઉં. વ. ૬૨) તા.૨૧-૪-૨૪ રવિવારના શ્રીજીચરણ પામેલ છે. તે જયશ્રીબેનના પતિ. લીના, તેજસ ગોરડિયાના પિતાશ્રી. બરવાળાવાલા પ્રભુદાસ જીવરાજ પારેખના જમાઈ. તે રજનીભાઇ, ઉષાબેન આર. સંઘવી, સ્વ. હર્ષા કિશોરભાઈ દોશી, ભારતીબેન જવાહરભાઈ પારેખ,…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનમહુવા નિવાસી હાલ વિલેપાર્લે સ્વ. લહેરચંદ નરોત્તમદાસ શાહના ધર્મપત્ની ચંદ્રાબેન (ઉં.વ. ૮૬) તે ભરતભાઇ, વિજયભાઇ, નયનાબેન, નીરૂબેનના માતુશ્રી. દીપીકાબેન, પૂજાબેન, મહેન્દ્રભાઇ, પ્રવીણભાઇના સાસુ. રૂષભ, રિદ્ધિ, રુચિ, નીધી તથા મીશાનાં દાદી. વિશાલ, તેજસ, અમિત તથા પ્રતીકનાં નાની. પિયર…
- શેર બજાર
યુદ્ધનો ભય ઓસરતા બીજા દિવસે આગેકૂચ: સેન્સેક્સ ૫૬૦ પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી ૨૨,૩૦૦ની ઉપર પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ઇરાન અને ઇઝરાયલના યુદ્ધનો ભય ઓસરવા સાથે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડા અને એશિયાઇ બજારોમાં આવેલા સુધારા સાથે સ્થાનિક શેરબજારમાં તેજીનો માહોલ રહ્યો હતો. સેન્સેક્સ ૫૬૦.૨૯ પોઇન્ટ અથવા તો ૦.૭૭ ટકાના સુધારા સાથે ૭૩,૬૪૮.૬૨ પોઇન્ટની સપાટીએ અને…