• મેટિની

    એક વિદ્રોહી ગાયકને મળ્યો સંગીત કલાનિધિ એવૉર્ડ

    ફોકસ -શાહિદ એ. ચૌધરી કર્ણાટકનાં ક્લાસિકલ ગાયક ટી. એમ. કૃષ્ણાના સંગીતના આત્મામાં ખુંપી જવા તેમના રાજકીય દૃષ્ટિકોણથી સંમત થવાનું જરૂરી નથી. તેઓ રાહુલ ગાંધીની ‘ ભારત જોડો યાત્રા’નું સમર્થન કરે છે. તેઓ અનેક વાર ઈસામસીહ અને અલ્લાહને ત્યાગરાજ, દિક્ષિતર, સુબ્રમનિયમ…

  • આમચી મુંબઈ

    ક્લિન-અપ ટાઇમ:

    બુધવારે ચર્ચગેટના હુતાત્મા ચોકના ફ્લોરા ફાઉન્ટનની આવેલી શિલ્પાકૃતિને સ્વચ્છ કરતો સરકારી કર્મચારી કચકડે કંડેરાઇ ગયો હતો. (જયપ્રકાશ કેળકર)

  • આમચી મુંબઈ

    ભાષણ આપતી વખતે નીતિન ગડકરી બેભાન થયા

    મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે મતદાનના બીજા તબક્કા માટે મહારાષ્ટ્રમાં જોરદાર ચૂંટણી પ્રચાર થઇ રહ્યો છે અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પણ ઠેરઠેર પ્રચારસભાઓ ગજાવી રહ્યા છે. જોકે, યવતમાળમાં પ્રચાર સભાને સંબોધતી વખતે ગડકરી અચાનક બેભાન થઇ જતા ત્યાં હાજર મહાયુતિના…

  • આમચી મુંબઈ

    એકલો અટૂલો પણ અડીખમ:

    ધોમધખતો ઉનાળો ચાલુ છે અને વૃક્ષો અને છોડવા સુકાઇ ગયા હોવાના નજારા ઠેર ઠેર જોવા મળે છે ત્યારે મુંબઈના સિમેન્ટના વગડામાં આ સુકાઇ ગયેલું વૃક્ષ એકલું અટુલું પણ હજી સુધી પોતાની હાજરી ટકાવી રાખી હોય તેનું અભિમાન કરતું અડીખમ ઊભું…

  • પારસી મરણ

    ઓ. કોબાદ નવરોઝ રાયમલવાલા તે મરહુમ નવરોઝ તથા મરહુમ ખોરશેદ રાયમલવાલાના દીકરા. તે એ. મહેરનોશ, એ. ડો. અસ્પી, એ. ડો. ફરામરોઝ તથા ઓ. રોશનના ભાઇ. તે ડો. ફ્રેની અસ્પી રાયમલવાલા તથા આરમઇતી ફરામરોઝ રાયમલવાલાના દેર. તે ઓ. નાઝનીનના કાકા. તે…

  • હિન્દુ મરણ

    શિહોર સંપ્રદાય અગિયારસે બ્રાહ્મણકમળેજ નિવાસી હાલ અંધેરી ગં.સ્વ. વિજયાબેન મગનલાલ હાવાલાલ પંડ્યા (ઉં.વ. ૯૬) તા. ૨૧/૪/૨૪ના કૈલાશવાસી થયા છે. દયાળ નિવાસી સ્વ. હીરાલાલ મહેતાના પુત્રી. પ્રતાપભાઈ, ચંદ્રકાંતભાઈ, સ્વ. નીરુબેન, સ્વ. ગીતાબેન, સ્વ. વીણાબેન, યેશ્મિતાબેનના માતુશ્રી. સ્વ. હેમલતાગૌરી, રંજનગૌરી, સ્વ. પ્રવીણ…

  • જૈન મરણ

    ઝાલાવાડી દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈનચુડા નિવાસી – હાલ જુહુ સ્કીમ, શ્રી રાજેશભાઈ શેઠ ચુડાવાળા (ઉં. વ. ૬૫) તા. ૧૭-૪-૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ. શેઠશ્રી તારાચંદભાઈ પોપટલાલ શેઠ તથા સ્વ. લલીતાબેન શેઠના પુત્ર, સુજાતાબેનના પતિ. ક્રીશાંગ અને કવીશના પિતાશ્રી.…

  • શેર બજાર

    સેન્સેક્સ ૭૪,૦૦૦ પાર કરીને પાછો ફર્યો, રોકાણકારોની સંપત્તિમાં ચાર દિવસમાં ₹ ૮.૪૮ લાખ કરોડ ઉમેરાયા

    મુંબઇ: વિશ્ર્વબજારના સકારાત્મક સંકેત સાથે લેવાલીનો ટેકો જળવાઇ રહેતા શેરબજારમાં બુધવારે સતત ચોથા સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટીએ આગેકૂચ નોંધાવી હતી. સેન્સેક્સ આ સત્રમાં ૭૪,૦૦૦ પાર કરી પાછો ફર્યો હતો. પાછલા ચાર સત્રની એકધારી આગેકૂચમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૮.૪૮ લાખ કરોડનો…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો મામૂલી એક પૈસો સુધર્યો

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સુધારાતરફી વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે…

  • વેપાર

    ઘટ્યા મથાળેથી સોનામાં ₹ ૨૨૮નો અને ચાંદીમાં ₹ ૬૮૦નો સુધારો

    મુંબઈ: અમેરિકાનાં આર્થિક ડેટાઓની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સોનાના હાજર તેમ જ વાયદાના ભાવમાં તેમ જ ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિરુત્સાહી અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટ્યા…

Back to top button