• પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૧૧-૧૦-૨૦૨૪, મહાઅષ્ટમી ઉપવાસ ભારતીય દિનાંક ૧૯, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૮જૈન વીર સંવત ૨૫૫૦,માહે આશ્ર્વિન, તિથિ સુદ-૮પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૨જો અર્દીબહેશ્ત,સને…

  • વેપાર

    ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની લેવાલીથી સેન્સેક્સમાં સુધારો, નિફ્ટી ૨૫,૦૦૦થી ફરી છેટો રહી ગયો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક બજારોમાં મજબૂત વલણ વચ્ચે બેન્કિંગ, પાવર અને ઔદ્યોગિક શેરોમાં થયેલા વધારાને આધારે ગુરુવારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ ઝોનમાં પ્રવેશવામાં સફળ રહ્યાં હતાં. સેન્સેક્સ ૧૪૪.૩૧ પોઈન્ટ અથવા ૦.૧૮ ટકા વધીને ૮૧,૬૧૧.૪૧ પોઇન્ટના સ્તર પર…

  • એકસ્ટ્રા અફેર

    રતન ટાટા જેવો આદર બહુ ઓછા ઉદ્યોગપતિઓને મળ્યો

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ દેશના લીજેન્ડરી ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવારે રાત્રે ૮૬ વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્ર્વાસ લીધા એ સાથે જ એક યુગ પૂરો થઈ ગયો. રતન ટાટાને સોમવારે અચાનક બ્લડ પ્રેશરમાં ઘટાડો થવાને કારણે મુંબઈની બ્રીચ…

  • હિન્દુ મરણ

    ૨૫ ગામ ભાટિયામૂળગામ ખજૂડાવાળા હાલ મીરારોડ કું.ક્રિષ્નાબેન સરૈયા (ઉં.વ. ૫૨) તે સ્વ. મધુબેન સરૈયા તથા સુરેશકુમાર નારણદાસ સરૈયાના પુત્રી. હિતેશ, ઈલા શૈલેશ વૈદ, બીના ધીમંત કાપડિયાના બહેન. તન્વી, ઉર્વીશ, હર્ષિતા, ફિઓનીના માસી. સ્વ. પ્રવિણચંદ્ર ત્રિભોવનદાસ આશરના ભાણેજ. તા. ૯/૧૦/૨૪ના શ્રીજીશરણ…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનમેરાઉના સોનબાઇ ફુરિયા (ઉં.વ. ૮૬) તા. ૮/૧૦/૨૪ના અવસાન પામેલ છે. મકાંબાઇ વીરજી પાંચાના પુત્રવધૂ. ઉમરશીના ધર્મપત્ની. વનિતા, રોહિણી, પ્રવિણ, ચિંતન, કુમુદના માતુશ્રી. બાડા મેઘબાઇ ખેતશી પાલણના દિકરી. કુંવરજી, વેલબાઇ પોપટલાલ, કેશરબેન ડુંગરશી, પ્રભાબેન પોપટલાલ, જ્યોતિબેન જયંતિલાલ, પ્રભાબેન…

  • વેપાર

    સોનામાં ₹ ૧૭૧નો અને ચાંદીમાં ₹ ૩૦૮નો ધીમો ઘટાડો

    મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હોવાના અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે ઓવરનાઈટ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૧નો…

  • એકસ્ટ્રા અફેર

    કાશ્મીરમાં બીજા મુદ્દા નહીં, ધર્મના આધારે મતદાન

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીર એ બે રાજ્યોનાં ચૂંટણી પરિણામ જાહેર થયાં પછી હરિયાણાની વધારે ચર્ચા છે કેમ કે હરિયાણાનાં પરિણામ અનપેક્ષિત છે. હરિયાણામાં ભાજપ હારી જશે એવી હવા બંધાયેલી છતાં ભાજપ જીતી ગયો તેના કારણે…

  • હિન્દુ મરણ

    પરજીયા સોનીઅમરેલી વાળા હાલ ફોર્ટ- મુંબઈ સ્વ. કમળાબેન બાબુભાઈ ધનજીભાઈ સતીકુંવર (પટ્ટની)ના સુપુત્ર વિનોદભાઈ (ઉં.વ. ૭૯) તા. ૮-૧૦-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે પલ્લવીબેનના પતિ. દેવાંગના, ફૂરરત(ચીક્કી), વિક્રમ, જયેશના પિતા. સ્વ. મનુભાઈ, સ્વ. મહેશભાઈ, સ્વ. મધુબેન, ભાનુબેન, સ્વ. હંસાબેન, લતાબેન તથા…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે સમાપન થયેલી નાણાનીતિની સમીક્ષામાં બૅન્ચમાર્ક દર યથાવત્ રાખવાનો નિર્ણય લેવાની સાથે ભવિષ્યની બેઠકમાં ન્યૂટ્રલ વલણ અપનાવવાનો અને વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), ગુરુવાર, તા. ૧૦-૧૦-૨૦૨૪, સરસ્વતી પૂજન ભારતીય દિનાંક ૧૮, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૭પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૨જો…

Back to top button