Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 323 of 928
  • વીક એન્ડ

    આવા ઉમેદવારો પણ જીતી જાય હેં, ખરેખર?!

    ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક રાજકારણની ગરમી હાલમાં ચરમસીમાએ છે. ચૂંટણીમાં આમ તો લોકોએ યોગ્ય લાગે એ ઉમેદવારને ચૂંટી કાઢવાનો હોય છે, પણ ઘણીવાર એવું બને કે લોકો સ્થાનિક ઉમેદવાર કોણ છે એ જોવા કરતાં પક્ષનું નિશાન જોઈને મત્તું…

  • વીક એન્ડ

    દરોડામાં ઝબ્બે થયેલ દારૂની બોટલોનો નિકાલ આમ કરાય?

    ઊડતી વાત -ભરત વૈષ્ણવ દિલ કે અરમાન આંસુઓમેં બહ ગયે લગભગ મરણપોક મુકતો હોય તેમ રાજુ રદી મારા ઘરે આવ્યો. પ્લેન રન વે પર લેન્ડ થાય તેમ રાજુ રદીએ તેનું મુખબાવળ મારા ખભા પર લેન્ડ કર્યું. રાજુના દસ શેરિયાના વજનથી…

  • વીક એન્ડ

    પ્રાગૈતિહાસિક સાપ, વાસુકી અને વિવાદ…

    નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી હમણાં ચૂંટણીના સમાચારોની વચ્ચે ચેનલ સર્ફિંગ કરતા એક ટીવી ચેનલ પર ન્યૂઝનો એન્કર ઉત્સાહ અને ઝનૂનપૂર્વક બોલી રહ્યો હતો કે અબ મિલ ગયે સબૂત કી વાસુકી નાગ કોઈ મીથ નહીં હૈ, ભારતીયો કી કલ્પના માત્ર નહીં…

  • વીક એન્ડ

    એક વાસંતી સવારે…

    ટૂંકી વાર્તા -નસીર ઈસમાઈલી ‘ઝુબિન’ શનિવારની આજની આ વાસંતી સવારે મને, એટલે કે આ રાગેશ ગોખલેને આંખ ઉઘાડતાં જ લાગ્યું કે આજની આ સવાર મારી રૂપાળી પત્ની સુહાનીના નામ જેવી જ સુહાની છે. જોકે આજની આ સવાર પણ આમ તો…

  • વીક એન્ડ

    સ્થાપત્ય ને તેનો પ્રભાવ

    સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા સ્થાપત્ય એ જીવનની સાથે સૌથી ઘનિષ્ઠતાથી સંકળાયેલ કળા છે. અન્ય કળા જિંદગીના કોઈ એક કે બે પાસાં સાથે સંકળાયેલ હોય છે પરંતુ સ્થાપત્ય એ બહુઆયામી સર્જન છે. અન્ય કળાનું કેનવાસ એટલું વિશાળ નથી હોતું કે જેમાં…

  • વીક એન્ડ

    કોઇ સન્નાટા સા સન્નાટા હૈ કાશ તુફાન ઉઠા દે કોઇ

    ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી રાત સુનસાન હૈ ગલી ખામોશ,ફીર રહા હૈ ઈક અજનબી ખામોશ. *દેખા ઉસે તો આંખ સે આંસુ નિકલ પડે,દરિયા અગરચે ખુશ્ક થા, પાની તહોં મેં થા. *વો ભી કયા દિન થે કિ જબ ઇશ્ક કિયા…

  • પુસ્તક વાંચનને દિનચર્યાનો ભાગ બનાવવો જોઈએ

    પ્રાસંગિક -સોનલ કાંટાવાલા ગયા મહિને વિશ્ર્વ પુસ્તક દિવસ ઉજ્વાયો. આપણે સૌ ૨૩ એપ્રિલનાં દિવસને “વિશ્ર્વ પુસ્તક દિન તરીકે ઉજવીએ છીએ. આ દિવસને “વર્લ્ડ બુક ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌપ્રથમ વાર ૧૯૯૫માં આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.…

  • માવતર કમાવતર થયા. હળાહળ કળજુગ તે આનું નામ!

    વ્યંગ -બી. એચ. વૈષ્ણવ રાજકારણમાં સાર પણ છે.રાજકારણમાં અસાર પણ છે. અરે, આવું કેવી રીતે હોઇ શકે એવો સવાલ થાય. આવો સવાલ થાય કે નહીં? જે લોકોનું કિસ્મત પ્રબળ હોય તેને ચૂંટણી લડવા માટે ટિકિટ મળે ,તેના માટે સબ ચંગાસી.…

  • પારસી મરણ

    ફરીદા વીસ્પી થાનાવાલા તે વીસ્પી હોમી થાનાવાલાના વિધવા તે મરહુમો રોડા તથા અસ્પી ઇરાનીના દિકરી. તે વીરાને બીનાઇફર થાનાવાલાના બહેન. તે તીરંદાઝ શેહેરીયાર ઇરાની ગુલનાર પટેલ ને મરહુમ અદી ઇરાનીના સિસ્ટર ઇન લો. (ઉં. વ. ૭૧) રે. ઠે. સનરાઇઝ વીલા…

  • હિન્દુ મરણ

    કચ્છી રાજગોર બ્રાહ્મણગામ મસ્કાના હાલ ડોમ્બિવલી કુ. રિયા શામજી મોતા (ઉં. વ. ૨૫) તા. ૨૯-૪-૨૪ના રોજ રામશરણ પામેલ છે. તે મંજુલાબેન શામજી મોતાની પુત્રી. સ્વ. કુંવરબાઇ ખીમજી કેશવજી મોતાની પૌત્રી. અ. સૌ. સ્વ. મણીબેન હીરજી બોડાની દોહિત્રી. સ્વ જયંતીલાલ, મનસુખ,…

Back to top button