- વીક એન્ડ
સ્થાપત્ય ને તેનો પ્રભાવ
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા સ્થાપત્ય એ જીવનની સાથે સૌથી ઘનિષ્ઠતાથી સંકળાયેલ કળા છે. અન્ય કળા જિંદગીના કોઈ એક કે બે પાસાં સાથે સંકળાયેલ હોય છે પરંતુ સ્થાપત્ય એ બહુઆયામી સર્જન છે. અન્ય કળાનું કેનવાસ એટલું વિશાળ નથી હોતું કે જેમાં…
- વીક એન્ડ
કોઇ સન્નાટા સા સન્નાટા હૈ કાશ તુફાન ઉઠા દે કોઇ
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી રાત સુનસાન હૈ ગલી ખામોશ,ફીર રહા હૈ ઈક અજનબી ખામોશ. *દેખા ઉસે તો આંખ સે આંસુ નિકલ પડે,દરિયા અગરચે ખુશ્ક થા, પાની તહોં મેં થા. *વો ભી કયા દિન થે કિ જબ ઇશ્ક કિયા…
પુસ્તક વાંચનને દિનચર્યાનો ભાગ બનાવવો જોઈએ
પ્રાસંગિક -સોનલ કાંટાવાલા ગયા મહિને વિશ્ર્વ પુસ્તક દિવસ ઉજ્વાયો. આપણે સૌ ૨૩ એપ્રિલનાં દિવસને “વિશ્ર્વ પુસ્તક દિન તરીકે ઉજવીએ છીએ. આ દિવસને “વર્લ્ડ બુક ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌપ્રથમ વાર ૧૯૯૫માં આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી.…
માવતર કમાવતર થયા. હળાહળ કળજુગ તે આનું નામ!
વ્યંગ -બી. એચ. વૈષ્ણવ રાજકારણમાં સાર પણ છે.રાજકારણમાં અસાર પણ છે. અરે, આવું કેવી રીતે હોઇ શકે એવો સવાલ થાય. આવો સવાલ થાય કે નહીં? જે લોકોનું કિસ્મત પ્રબળ હોય તેને ચૂંટણી લડવા માટે ટિકિટ મળે ,તેના માટે સબ ચંગાસી.…
પારસી મરણ
ફરીદા વીસ્પી થાનાવાલા તે વીસ્પી હોમી થાનાવાલાના વિધવા તે મરહુમો રોડા તથા અસ્પી ઇરાનીના દિકરી. તે વીરાને બીનાઇફર થાનાવાલાના બહેન. તે તીરંદાઝ શેહેરીયાર ઇરાની ગુલનાર પટેલ ને મરહુમ અદી ઇરાનીના સિસ્ટર ઇન લો. (ઉં. વ. ૭૧) રે. ઠે. સનરાઇઝ વીલા…
હિન્દુ મરણ
કચ્છી રાજગોર બ્રાહ્મણગામ મસ્કાના હાલ ડોમ્બિવલી કુ. રિયા શામજી મોતા (ઉં. વ. ૨૫) તા. ૨૯-૪-૨૪ના રોજ રામશરણ પામેલ છે. તે મંજુલાબેન શામજી મોતાની પુત્રી. સ્વ. કુંવરબાઇ ખીમજી કેશવજી મોતાની પૌત્રી. અ. સૌ. સ્વ. મણીબેન હીરજી બોડાની દોહિત્રી. સ્વ જયંતીલાલ, મનસુખ,…
જૈન મરણ
જામનગર વિશા ઓસવાલ જૈનજામનગર નિવાસી હાલ અંધેરી રસિકલાલ અમીલાલ પારેખના ધર્મપત્ની અ. સૌ. જયોત્સનાબેન (ઉં. વ. ૭૬) તે સોનલબેન પ્રણવકુમાર ઝવેરી, શીતલબેન વિરલકુમાર દડિયા, મિતલબેન મિહિરકુમાર શાહના માતુશ્રી. સ્વ. અમીલાલ મોહનલાલ પારેખના પુત્રવધૂ. સ્વ. નેમચંદ વિઠ્ઠલજીની પુત્રી. આદિત, ખુશી, દિતિના…
- શેર બજાર
ફેડરલના અપેક્ષિત ઉચ્ચારણ બાદ સેન્સેકસમાં સાધારણ સુધારો, ટ્રેન્ડથી વિપરીત બૅન્ક નિફ્ટી ૧૬૫ પોઇન્ટ ગબડ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજારે અમેરિકાની ફેડરલ રિઝર્વના નિર્ણયને અવગણીને ગુરુવારે સુધારાનો પંથ અપનાવ્યો હતો. સેન્સેક્સ ૧૨૮.૩૩ પોઈન્ટ અથવા ૦.૧૭ ટકા વધીને ૭૪,૬૧૧.૧૧ પોઇન્ટની સપાટી પર સેટલ થયો હતો, જ્યારે નિફ્ટી ૪૩.૩૫ પોઈન્ટ અથવા ૦.૧૯ ટકા આગળ વધીને ૨૨,૬૪૮.૨૦ પોઇન્ટની સપાટી…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગત મંગળવારના બંધ સામે ત્રણ પૈસાના ઘટાડા સાથે ૮૩.૪૬ના મથાળે બંધ રહ્યો હતો. જોકે,…
- વેપાર
સોનામાં ₹ ૩૮૩નો અને ચાંદીમાં ₹ ૩૩૧નો ઘટાડો
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની ગઈકાલે સમાપન થયેલી બે દિવસીય નીતિવિષયક બેઠકમાં બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખવામાં આવ્યા હતા, પરંતુ બેઠકનાં અંતે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ભવિષ્યમાં વ્યાજદરમાં કપાત અંગે મિશ્ર નિર્દેશો આપ્યા હોવાથી ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ…