Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 318 of 928
  • ધર્મતેજ

    દીકરીની એષણા

    ટૂંકી વાર્તા –ઈન્દુ પંડ્યા તન્વીએ ઘરમાં પગ મૂકતાવેંત જ સેટી પર જ લંબાવ્યું: “હાશ! થાકી ગયા! પાંચ દિવસમાં તો થાકીને લોથ થઈ ગયાં. સુરભી કંઈક બોલવા જતી હતી, પરંતુ મૌન રહી. ચાર વાગ્યે બપોરે ચા બનાવી. ચાનો કપ અને પાણીનો…

  • ધર્મતેજ

    વિદ્યાથી અમૃતની પ્રાપ્તિ

    મનન -હેમંત વાળા એમ કહેવાયું છે કે ‘વિદ્યાથી અમૃત પ્રાપ્ત થાય છે’. આ વિદ્યા શું છે – અમૃત શું છે. તેની પ્રાપ્તિની પ્રક્રિયા કઈ તથા તેની પ્રાપ્તિની બાદની સ્થિતિ કેવી. આપણાં શાસ્ત્રોની રજૂઆત પ્રમાણે અવિદ્યાનું કારણ માયા છે. અવિદ્યાના કારણે…

  • ધર્મતેજ

    કર્તા છતાં અકર્તા

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં ભગવાનને સર્વત્ર નીરખનાર ભક્તની પરમ ગતિની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ યથાર્થ દૃષ્ટા ભક્તની વિશેષતા બતાવે છે, તેને સમજીએ.કૃષ્ણ ભગવાન કહે છે- “પ્ઇૈંટ્ટ્રૂેમ ખ ઇંપળૃરુઞ રુઇૃં઼્રૂપળઞળરુણ લમૃય:્રૂ: ક્ષશ્રરુટ ટઠળટ્ટપળણપઇંટળૃર્ફૈ લ ક્ષશ્રરુટ ॥ ૧૩/૨૯ ॥અર્થાત્ જે…

  • ધર્મતેજ

    જેવો આહાર તેવો ઓડકાર: જેવી ભાવના તેવું જીવન

    આચમન અનવર – વલિયાણી ઈર્ષા પણ અદ્ભુત ચીજ છે. તે કોઈ પાપી કે અત્યાચારી વ્યક્તિમાંથી ઉત્પન્ન થતી નથી. તે પ્રતિભાવાન, ગુણવાન અને સમકક્ષમાંથી જ ઉદ્ભવે છે. ભાઈ-ભાઈની પડોશી-પડોશીની ઈર્ષા કરે છે. જે વ્યક્તિ જેની વધારે નજીક હોય છે તેની વધારે…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    વિસા નાગર વણિકવડનગર નિવાસી હાલ વિલેપાર્લે દિલીપભાઈ મહેતા (ઉં. વ. ૮૬) તે સ્વ. મંજુલાબેન મંગલદાસ મહેતાના સુપુત્ર. જયશ્રીબેનના પતિ. સ્વ. બિપીનભાઈ અને અરુણાબેન અશોક ભૂખણવાળાના ભાઇ. તે રાકેશ, સોનલ અને આરતીના પપ્પા. તે અ. સૌ. અલ્પા, સંદીપ શેઠ અને મેહુલ…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનસિહોર નિવાસી હાલ બોરીવલી ચંદનબેન નેમચંદ સંઘવીના પુત્ર અનંતરાય (ઉં. વ. ૮૦) તે ૩/૫/૨૪ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. તે ચંદ્રાબેનના પતિ. સ્વ. રમણીકભાઇ, સ્વ.શાંતિભાઈ, સ્વ. શિવલાલભાઈ, હિંમતભાઈ, પ.પુ ઉપાધ્યાય શ્રી પુન્ડરિક વિજયજી મ. સા, સ્વ.પ્રવીણભાઈ તથા ચીમનભાઈના…

  • અબળા નારીની અજબ શક્તિ

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ મેકેન્ઝી ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના વૈશ્ર્વિક અર્થવ્યવસ્થામાં નારીના રોલ અંગે જે રિપોર્ટ છે તેમાં જાણવા મળે છે કે સાઉથ એશિયામાં અને વિશ્ર્વમાં નારીનો રોલ શું છે, શું હોવા જોઇએ અને તેનાથી વૈશ્ર્વિક અર્થવ્યવસ્થામાં શું ફરક પડી શકે…

  • વેપાર

    મથકો પર તેજી છતાં મિડિયમ ગ્રેડની ખાંડમાં મિશ્ર વલણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે દેશાવરોની માગ પ્રબળ રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં ભાવમાં ક્વિન્ટલદીઠ નીચલા મથાળેથી રૂ. ૨૦નો અને ઉપલા મથાળેથી રૂ. ૧૦નો સુધારો આગળ ધપ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ…

  • વેપાર

    ફેડરલ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની અવઢવ સાથે તેજી-મંદી વચ્ચે ઝોલા ખાતુ સોનું

    કોમોડિટી -રમેશ ગોહિલ ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ, મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવ વધવાની ભીતિ અને કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં એકતરફી તેજીનો માહોલ જોવા મળ્યા બાદ આગલા સપ્તાહે મધ્યપૂર્વનાં દેશોમાં…

Back to top button