Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 315 of 928
  • એકસ્ટ્રા અફેર

    ગુજરાતમાં કૉંગ્રેસનો મદાર ત્રણ પરિબળો પર

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે આજે મતદાન છે અને સૌની નજર ભાજપ ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો જીતવાની હેટ્રિક કરી શકશે કે નહીં તેના પર છે. તેની ખબર ચાર જૂને પરિણામ આવશે ત્યારે પડશે પણ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. 7-5-2024,દર્શ અમાસ, અન્વાધાનભારતીય દિનાંક 17, માહે વૈશાખ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, ચૈત્ર વદ-14જૈન વીર સંવત 2550, માહે ચૈત્ર, તિથિ વદ-14પારસી શહેનશાહી રોજ 26મો આસતાદ, માહે 9મો આદર, સને…

  • પ્રજામત

    તમારા વર્તમાનપત્રમાં ફક્ત “મરણ નોંધ” શીર્ષક જ રાખોતમારું વર્તમાનપત્ર અમે નિયમિત વાંચીએ છીએ. તે સૌને ખુબ સારુ વાંચન પૂરુ પાડે છે, સારા વાણી, વર્તન અને વિચારો ફેલાવે છે. તે આપણી માતૃભાષા ગુજરાતીને ઘણાં વર્ષોથી ધબકતી રાખે છે. ગુજરાતી વર્તમાનપત્રો દ્વારા…

  • તરોતાઝા

    8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ પર વિશેષ: જો સ્વાસ્થ્ય કુંડળી મેળવી લગ્ન કરશું …તો નહીં જન્મે થેલેસેમિયાથી પીડિત હજારો બાળકો

    કવર સ્ટોરી – રેખા દેશરાજ કવર સ્ટોરી – રેખા દેશરાજ થેલેસેમિયા એ એક ગંભીર રક્ત રોગ છે જેમાં વ્યક્તિના શરીરમાં હિમોગ્લોબિનનું ઉત્પાદન બંધ થઈ જાય છે. આ બીમારી માતાપિતા પાસેથી બાળકોને વારસામાં મળે છે. ભારતમાં પ્રથમ વખત થેલેસેમિયા જેવી બીમારીની…

  • તરોતાઝા

    નસકોરી ફૂટવી: કારણ -મારણ

    આરોગ્ય વિશેષ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા ગરમીના દિવસો છે. અનેક રાજ્યો -વિસ્તારોમાં આજકાલ તાપમાનનો પારો 40-42-45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. એક તો સૂકી હવા ને ઉપરથી સખત તાપ-તડકાને કારણે માનવ દેહમાં પર એની અનેક જાતની આડ -અસરો પડે છેએમાંથી…

  • તરોતાઝા

    યોગ મટાડે મનના રોગ: માનસિક વિટંબણાઓ તો માનવ જેવી અને માનવ જેટલી કોઇ જીવને નહીં જ હોય તેમ અત્યુક્તિ વિના કહી શકાય

    તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ) માનસિક રોગોનો પરિચયમાનવ એક દુ:ખી પ્રાણી છે, તેથી જ ભગવાન બુદ્ધે પ્રથમ આર્ય સત્યનો ઉદ્ઘોષ કર્યાં- દુ:ખ છે. સમગ્ર જીવસૃષ્ટિમાં માનવ સૌથી વધુ દુ:ખી હશે તેમ લાગે છે. માનસિક કલેશો, માનસિક વિટંબણાઓ તો માનવ જેવી…

  • તરોતાઝા

    ઘરમાં જાતે બનાવેલાં અથાણાં સ્વાસ્થ્યવર્ધક ગણાય છે

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ઉનાળાની રજાઓ ચાલી રહી છે. ફળોના રાજા કેરી ખાવાનો આનંદ કાંઈક અલગ જ હોય છે. કેરીનું નામ પડે એટલે રસમધુરી પાકી કેરીનો સ્વાદ મોંમાં આવી જતો હોય છે. તો બીજી તરફ કાચી કેરીની વિવિધ વાનગીઓની…

  • તરોતાઝા

    બરફના ગોળામાં સિન્થેટિક રંગોથી સાવધાન!

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા વિશ્વમાં ભારતીય ભોજનની સભ્યતા સૌથી પ્રાચીન, વિશાળ, વિવિધતાથી ભરપૂર, ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર, ઋતુ અનુસાર અને પ્રાકૃતિક સંપદાથી મેળ ખાતી ભોજન શૈલી છે. પ્રાચીન ભારતનું ભોજન ભારતીય લોકોનો વિકાસ અને સંસ્કૃતિ દર્શાવે છે. ભારતવાસીઓએ…

  • તરોતાઝા

    આધુનિક બાળક માટે હિમ યુગ

    હેલ્થ-વેલ્થ – અંતરા પટેલ મારી એક મિત્ર છે આશા. 35 વર્ષીય આશા બે બાળકોની સિંગલ મધર છે. ઓફિસેથી પરત ફર્યા બાદ તે તેનાં બે સુંદર બાળકો સાથે વ્યસ્ત થઈ જાય છે, જે બે વર્ષના અંતરે જન્મ્યાં હતાં. તે હંમેશાંથી માતા…

  • તરોતાઝા

    સરનામા વગરની સ્ત્રી

    ટૂંકી વાર્તા – યોગેશ પંડ્યા નવેમ્બરનો સૂરજ બરાબર માથા ઉપર આવ્યો હતો. હવા અહીંયા પાતળી પડી ગઈ હતી.ગૌતમેશ્વર હજી ઘણું ઊંચું હતું. મહાદેવજીના દર્શન એમ ઈઝી નહોતા. થાક લાગ્યો હતો અને શરીર પાણી પાણી થઈ ગયું હતું. અજય પગથિયાં ચડતાં…

Back to top button