પારસી મરણ
નૌસિર જહાંગીર સેઠના. તે ધનનાં પતિ. તે મરહૂમ દિનબાઈ અને મરહૂમ જહાંગીરના પુત્ર. તે શોહરાબના માતા. તે રોશનના બહેન. તે દારિઅસ અને જહાંગીરના આન્ટી. તે મરહૂમ કુંવરબાઈ અને મરહૂમ રતનશાના સાસુ (ઉં. વ. 92) ર.ઠે.: અમાલ્ફી સોસાયટી, 15, એલ.ડી. રૂપારેલ…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનગામ મહુવા નિવાસી હાલ કાંદિવલી વેસ્ટ પિયુષભાઇ દોશી (ઉં. વ. 63) તે સ્વ. જસુબેન મનુભાઈ દોશીના પુત્ર. નીતાના પતિ. પારસના પિતા. નેહાના સસરા. મુકેશભાઈના નાનાભાઈ. ત્રાપજવાળા સ્વ. જયંતીલાલ પાનાચંદ ગાંધીના જમાઈ તે 5/5/24ના અરિહંતશરણ પામેલ છે. તેમની…
હિન્દુ મરણ
વિસા સોરઠિયા વણિકબાલાગામ નિવાસી હાલ કાંદિવલી ગં.સ્વ. વિમળાબેન પારેખ (ઉં. વ. 78) તે સ્વ. ચીમનલાલ હીરાચંદ પારેખના ધર્મપત્ની. વિપુલ, અમરીશ, જીગીષાના માતુશ્રી. બીજલ, રિંકુ(પલ), વિપુલકુમાર શાહના સાસુ. સ્વ. વલ્લભભાઈ, સ્વ. ગિરધરભાઈ, સ્વ. જમનભાઈ તથા ગં. સ્વ. પ્રભાબેન વલ્લભદાસ શાહના ભાઈના…
- શેર બજાર

લોકસભાની ચૂંટણીની અટકળો વચ્ચે બજાર અટવાઇ ગયું, નિફ્ટી નેગેટિવ ઝોનમાં લપસ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીની અટકળો સાથે ઊંચા વેલ્યુએશન્સની ટિંતા વચ્ચે રોકાણકારોએ ઈન્ડેક્સ હેવીવેઈટ્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ શરૂ કર્યું હોવાથી બજાર સાંકડી રેન્જમાં અથડાઇ ગયું હતું. સપ્તાહના પહેલા સત્રમાં સેન્સેક્સમાં સાધારણ સુધારો નોંધાયો હતો જ્યારે નિફ્ટી નેગેટીવ ઝોનમાં લપસ્યો હતો.…
- એકસ્ટ્રા અફેર

ગુજરાતમાં કૉંગ્રેસનો મદાર ત્રણ પરિબળો પર
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે આજે મતદાન છે અને સૌની નજર ભાજપ ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો જીતવાની હેટ્રિક કરી શકશે કે નહીં તેના પર છે. તેની ખબર ચાર જૂને પરિણામ આવશે ત્યારે પડશે પણ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. 7-5-2024,દર્શ અમાસ, અન્વાધાનભારતીય દિનાંક 17, માહે વૈશાખ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, ચૈત્ર વદ-14જૈન વીર સંવત 2550, માહે ચૈત્ર, તિથિ વદ-14પારસી શહેનશાહી રોજ 26મો આસતાદ, માહે 9મો આદર, સને…
પ્રજામત
તમારા વર્તમાનપત્રમાં ફક્ત “મરણ નોંધ” શીર્ષક જ રાખોતમારું વર્તમાનપત્ર અમે નિયમિત વાંચીએ છીએ. તે સૌને ખુબ સારુ વાંચન પૂરુ પાડે છે, સારા વાણી, વર્તન અને વિચારો ફેલાવે છે. તે આપણી માતૃભાષા ગુજરાતીને ઘણાં વર્ષોથી ધબકતી રાખે છે. ગુજરાતી વર્તમાનપત્રો દ્વારા…
- તરોતાઝા

8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ પર વિશેષ: જો સ્વાસ્થ્ય કુંડળી મેળવી લગ્ન કરશું …તો નહીં જન્મે થેલેસેમિયાથી પીડિત હજારો બાળકો
કવર સ્ટોરી – રેખા દેશરાજ કવર સ્ટોરી – રેખા દેશરાજ થેલેસેમિયા એ એક ગંભીર રક્ત રોગ છે જેમાં વ્યક્તિના શરીરમાં હિમોગ્લોબિનનું ઉત્પાદન બંધ થઈ જાય છે. આ બીમારી માતાપિતા પાસેથી બાળકોને વારસામાં મળે છે. ભારતમાં પ્રથમ વખત થેલેસેમિયા જેવી બીમારીની…
- તરોતાઝા

નસકોરી ફૂટવી: કારણ -મારણ
આરોગ્ય વિશેષ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા ગરમીના દિવસો છે. અનેક રાજ્યો -વિસ્તારોમાં આજકાલ તાપમાનનો પારો 40-42-45 ડિગ્રી સુધી પહોંચી જાય છે. એક તો સૂકી હવા ને ઉપરથી સખત તાપ-તડકાને કારણે માનવ દેહમાં પર એની અનેક જાતની આડ -અસરો પડે છેએમાંથી…
- તરોતાઝા

યોગ મટાડે મનના રોગ: માનસિક વિટંબણાઓ તો માનવ જેવી અને માનવ જેટલી કોઇ જીવને નહીં જ હોય તેમ અત્યુક્તિ વિના કહી શકાય
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગતાંકથી ચાલુ) માનસિક રોગોનો પરિચયમાનવ એક દુ:ખી પ્રાણી છે, તેથી જ ભગવાન બુદ્ધે પ્રથમ આર્ય સત્યનો ઉદ્ઘોષ કર્યાં- દુ:ખ છે. સમગ્ર જીવસૃષ્ટિમાં માનવ સૌથી વધુ દુ:ખી હશે તેમ લાગે છે. માનસિક કલેશો, માનસિક વિટંબણાઓ તો માનવ જેવી…




