• ધર્મતેજ

    ઈસ્લામની મહાન હજયાત્રાની ભક્તિભાવભરી ઝાંખી

    આચમન -અનવર વલિયાણી ઈસ્લામની ઈમારતના પાંચ આધારસ્થંભો છે:૧. ઈમાન અર્થાત ઈશ્ર્વર – અલ્લાહ પ્રત્યેની આસ્થા.૨. નમાઝ (પ્રાર્થના)૩. રોજા (અપવાસ)૪. ઝકાત (કમાણીના ખર્ચ બાદ કરતા અમુક ચોક્કસ હિસ્સાનો ભાગ જે હાજતમંદોમાં આપવો; અને૫. હજ (સઉદી ખાતે આવેલા મક્કા ખાતે તીર્થ યાત્રા)જે…

  • ધર્મતેજ

    મૂલ્યોની માવજત કરતા દુહા

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની દુહા લખાયેલા હોય છે કોઈ પ્રસંગ સંદર્ભે, કોઈને ઉદેશીને, પણ એની અભિવ્યક્તિની કક્ષ્ાા સર્વકાલીન અને સર્વજનીન હોય છે. દુહાની આ વિશિષ્ટતા એને કાયમી જીવતું રાખનાર પરિબળ છે. આશાજી રોહડિયાએ દાદવા પઠાણની સેવા, સમર્પણ અને નિસ્વાર્થવૃત્તિની…

  • ધર્મતેજ

    ગીતાનું જ્ઞાન એટલે સ્વનું મેનેજમેન્ટ

    ગીતા મહિમા -સારંગપ્રીત ગીતાના તેરમા અધ્યાયમાં તત્ત્વજ્ઞાનની ચર્ચા કર્યા પછી ભગવાન કૃષ્ણ ચૌદમા અધ્યાયના આરંભમાં જ્ઞાનની મહત્તા સમજાવે છે. ભગવાન કહે છે- પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમ્ ઉત્તમમ્(૧૪/૧), અર્થાત્ હવે હું તને સર્વોત્તમ જ્ઞાનની વાત કરીશ. અહીં સર્વોત્તમ જ્ઞાન ભગવાનનું છે, તે…

  • ધર્મની સૂક્ષ્મતા

    ચિંતન -હેમંત વાળા વસ્તુ જેવી દેખાય છે તેવી ક્યારેક હોતી નથી. કોઈકના ગુસ્સામાં પ્રેમ પણ છુપાયેલો હોઈ શકે તો ક્યારેક મીઠી લાગણીની અભિવ્યક્તિ પાછળ સ્વાર્થી ગણતરી હોઈ શકે. દેખીતા અધર્મમાં પણ ધર્મ સૂક્ષ્મ સ્વરૂપે છુપાયેલો હોઈ શકે અને અધર્મ ધર્મનો…

  • ધર્મતેજ

    ભયથી ભાગે એ સાધુ ન હોય

    વિશેષ -રાજેશ યાજ્ઞિક ભય મનુષ્યના સ્વભાવનું એક અંગ છે. મનુષ્ય કેટલાય ભયથી પીડાય છે. જન્મતાની સાથે મૃત્યુનો ભય, દુ:ખનો ભય, સંપત્તિ ગુમાવવાનો ભય, સ્વજનો ગુમાવવાનો ભય, અસફળ થવાનો ભય, એવા ગણ્યા ગણાય નહીં તેટલા ભય આપણી અંદર ઘર કરીને બેઠા…

  • ધર્મતેજ

    સાંધ્યભાષા (અધ્યાત્મભાષા) સાંધ્યભાષા બે ભૂમિકાને જોડનાર અવસ્થાની ભાષા છે

    જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)૧. ભૂમિકા :ભાષા અભિવ્યક્તિનું એક માધ્યમ છે- એક મૂલ્યવાન, સમર્થ અને સૌથી મહત્ત્વપૂર્ણ સાધન છે. ભાષાના માધ્યમથી આપણે વિચારો, લાગણીઓ, માહિતી, વૈજ્ઞાનિક જ્ઞાન, સંગીત આદિ કળાઓ- આમ અનેક અને અનેકવિધ તત્ત્વો અભિવ્યક્ત કરીએ છીએ અને અભિવ્યક્ત…

  • ધર્મતેજ

    સંસારમાં જે પણ પ્રતીત થાય છે એ મનનું સર્જન છે

    મનન -હેમુ-ભીખુ આ સંસાર માનસિક વ્યવહાર છે. જો એક તરફની માન્યતા હોય તો સંસાર તે મુજબનો દેખાય અને માન્યતા વિપરીત થાય તો સંસારની પ્રતીતિ પણ વિપરીત દિશાની થઈ જાય. મનોવિજ્ઞાનનો એક સરળ નિયમ એ છે કે જે પ્રકારની માન્યતા હશે…

  • ધર્મતેજ

    ‘હાલાજી તારા હાથ વખાણું? કે પટી તારા પગલા વખાણું?..’

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ (આપણે ત્યાં લોકસાહિત્યના જાહેર કાર્યક્રમોમાં તથા રેડિયો,ટીવી ચેનલ્સના પ્રોગ્રામો અને કેસેટ્સ,સીડી.નેટ યુટ્યૂબ ચેનલ્સ ઉપર અનેક લોકકલાકારો દ્વારા આ રચના વારંવાર ગવાતી સાંભળવા મળે છે, પરંતુ એના ગાયકોને મૂળ કથાની પણ ખબર નથી અને મૂળ રચનાના…

  • ધર્મતેજ

    શ્રીહરિ વિષ્ણુએ અત્યંત ભયંકર, મહાકાય અને વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જે અર્ધું સિંહનું-અર્ધું મનુષ્યનું હતું

    શિવ રહસ્ય -ભરત પટેલ બુધવારે નરસિંહ જયંતી વૈશાખ સુદ ચૌદશ ને બુધવારના રોજ ભગવાન નરસિંહ જયંતી છે, એ દિવસે ભગવાન નરસિંહનું પ્રાગટય અને હિરણ્યકશિપુનો વધ થયો હતો. એ દિવસે આપણે પ્રણ લઈએ કે કળિયુગમાં ફૂલીફાલી રહેલા હિરણ્યકશિપુઓના વિચારોનો વધ કરી…

  • હિન્દુ મરણ

    ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજમુળ ગામ જામવંથલી, હાલ કાંદિવલી, હરિલાલ ડાયાભાઈ ચૌહાણના ધર્મપત્ની. ધર્મેન્દ્ર, પ્રકાશ, દક્ષા નિતિન ગોહિલ અને જીજ્ઞા નિલેશ રાઠોડના માતાશ્રી સ્વ. સવિતાબેન હરિલાલ (ઉં. વ. ૭૨) ૧૭-૫-૨૪ના રોજ પરમધામ નિવાસ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા (સાદડી) ૨૦-૫-૨૪, સોમવાર સાંજે…

Back to top button