જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનસાંગાણા નિવાસી હાલ મુલુન્ડ રંજનબેન કિશોરભાઈ દામોદરદાસ વોરા ના પૌત્રી તથા કાજલ મેહુલ વોરાની પુત્રી વિહા (ઉં.વ.૧૪) તે ૧૮/૫/૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે. તે આર્વીના બહેન. વૈશાલી હેમંતકુમાર તથા પરેશા અમિતકુમારના ભત્રીજી, મોસાળપક્ષે હર્ષદભાઈ અમૃતલાલ…
- વેપાર

અફડાતફડી વચ્ચે માર્કેટ કૅપમાં ₹ ૧૪ લા૪ખ કરોડનો ઉમેરો, મિડકૅપ અને સ્મોલ કૅપ શૅરોમાં ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજાર માટે વિતેલું સપ્તાહ અફડાતફડીભર્યું રહ્યું હોવા છતાં કુલ લિસ્ટેડ શેરોના બજાર મૂલ્યમાં સુધારા સાથે એકંદરે આશાવાદી સંકેત મળ્યા હતા. સમીક્ષા હેઠળના ૧૩ મે, ૨૦૨૪થી ૧૭ મે, ૨૦૨૪ સપ્તાહ દરમિયાન માર્કેટ કેપમાં રૂ. ૧૩.૬૮ લાખ કરોડની વૃદ્ધિ…
- વેપાર

ચૂંટણી પરિણામો અંગે આશંકા વચ્ચે વિદેશી રોકાણકારોના ઉચાળા
મુંબઈ: વર્તમાન મે મહિનામાં ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) દ્વારા છેલ્લા એક વર્ષનો સૌથી મોટો આઉટફલોસ જેવા મળવાની ગણતરી મુકાઈ રહી છે. ચૂંટણીને લગતી અનિશ્ર્ચિતતા તથા ઊંચા મૂલ્યાંકનોને કારણે વિદેશી રોકાણકારો ચીન જેવી સસ્તી ઈક્વિટીસ તરફ વળી રહ્યા છે.…
- ધર્મતેજ

મસાલા પણ સલામત ના હોય તો ખાઈશું શું ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતની ટોચની બે બ્રાન્ડના મસાલા વિવાદમાં ફસાયા છે. આ બંને બ્રાન્ડના મસાલ પર ત્રણ દેશોમાં પ્રતિબંધ મુકાયો છે જ્યારે યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાં તપાસ શરૂ કરાઈ છે. આ બંને બ્રાન્ડના મસાલામાં કાર્સિનોજેનિક્સનું પ્રમાણ વધારે હોવાના…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), સોમવાર, તા. ૨૦-૫-૨૦૨૪ સોમપ્રદોષભારતીય દિનાંક ૩૦, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૧૨પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૧૦મો દએ…
- ધર્મતેજ

યોગનું આઠમું અંગ સમાધિ સમ્ + આધિ = સમાધિ
યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા આધિ, વ્યાધિ, ઉપાધિ એવા ત્રણેય શબ્દો આમ, તો મુશ્કેલી સૂચવતા શબ્દો છે. પરંતુ ત્રણેયમાં થોડો થોડો ફરક છે. બહારથી આવતી કે હાથે કરીને વહોરી લીધેલી મુશ્કેલીને ઉપાધિ કહેવાય છે. શરીર અને મનને બીમાર કરી મૂકે એને વ્યાધિ…
- ધર્મતેજ

મંદિર દર્શનનું કેન્દ્ર હોય, પ્રદર્શનનું નહીં સાધનાનું કેન્દ્ર હોય, સાધનનું નહીં
માનસ મંથન -મોરારિબાપુ બાપ ! પૂજ્ય સ્વામીજીની આજ્ઞા હોય તો મંદિર વિશેના મારા પોતાના અંગત વિચારો જણાવું. એ મારા અંગત વિચારો છે. એ વિચારોની સાથે કોઈએ સંમત થવાની જરૂર નથી, પણ મને મારા ગુરુની કૃપાથી જે સમજાયું છે, મંદિર વિશેના…
- ધર્મતેજ

સાંધ્યભાષા (અધ્યાત્મભાષા) સાંધ્યભાષા બે ભૂમિકાને જોડનાર અવસ્થાની ભાષા છે
જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)૧. ભૂમિકા :ભાષા અભિવ્યક્તિનું એક માધ્યમ છે- એક મૂલ્યવાન, સમર્થ અને સૌથી મહત્ત્વપૂર્ણ સાધન છે. ભાષાના માધ્યમથી આપણે વિચારો, લાગણીઓ, માહિતી, વૈજ્ઞાનિક જ્ઞાન, સંગીત આદિ કળાઓ- આમ અનેક અને અનેકવિધ તત્ત્વો અભિવ્યક્ત કરીએ છીએ અને અભિવ્યક્ત…
- ધર્મતેજ

‘હાલાજી તારા હાથ વખાણું? કે પટી તારા પગલા વખાણું?..’
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ (આપણે ત્યાં લોકસાહિત્યના જાહેર કાર્યક્રમોમાં તથા રેડિયો,ટીવી ચેનલ્સના પ્રોગ્રામો અને કેસેટ્સ,સીડી.નેટ યુટ્યૂબ ચેનલ્સ ઉપર અનેક લોકકલાકારો દ્વારા આ રચના વારંવાર ગવાતી સાંભળવા મળે છે, પરંતુ એના ગાયકોને મૂળ કથાની પણ ખબર નથી અને મૂળ રચનાના…
- ધર્મતેજ

સંસારમાં જે પણ પ્રતીત થાય છે એ મનનું સર્જન છે
મનન -હેમુ-ભીખુ આ સંસાર માનસિક વ્યવહાર છે. જો એક તરફની માન્યતા હોય તો સંસાર તે મુજબનો દેખાય અને માન્યતા વિપરીત થાય તો સંસારની પ્રતીતિ પણ વિપરીત દિશાની થઈ જાય. મનોવિજ્ઞાનનો એક સરળ નિયમ એ છે કે જે પ્રકારની માન્યતા હશે…







