- ધર્મતેજ
મંદિર દર્શનનું કેન્દ્ર હોય, પ્રદર્શનનું નહીં સાધનાનું કેન્દ્ર હોય, સાધનનું નહીં
માનસ મંથન -મોરારિબાપુ બાપ ! પૂજ્ય સ્વામીજીની આજ્ઞા હોય તો મંદિર વિશેના મારા પોતાના અંગત વિચારો જણાવું. એ મારા અંગત વિચારો છે. એ વિચારોની સાથે કોઈએ સંમત થવાની જરૂર નથી, પણ મને મારા ગુરુની કૃપાથી જે સમજાયું છે, મંદિર વિશેના…
- ધર્મતેજ
સાંધ્યભાષા (અધ્યાત્મભાષા) સાંધ્યભાષા બે ભૂમિકાને જોડનાર અવસ્થાની ભાષા છે
જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)૧. ભૂમિકા :ભાષા અભિવ્યક્તિનું એક માધ્યમ છે- એક મૂલ્યવાન, સમર્થ અને સૌથી મહત્ત્વપૂર્ણ સાધન છે. ભાષાના માધ્યમથી આપણે વિચારો, લાગણીઓ, માહિતી, વૈજ્ઞાનિક જ્ઞાન, સંગીત આદિ કળાઓ- આમ અનેક અને અનેકવિધ તત્ત્વો અભિવ્યક્ત કરીએ છીએ અને અભિવ્યક્ત…
- ધર્મતેજ
‘હાલાજી તારા હાથ વખાણું? કે પટી તારા પગલા વખાણું?..’
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ (આપણે ત્યાં લોકસાહિત્યના જાહેર કાર્યક્રમોમાં તથા રેડિયો,ટીવી ચેનલ્સના પ્રોગ્રામો અને કેસેટ્સ,સીડી.નેટ યુટ્યૂબ ચેનલ્સ ઉપર અનેક લોકકલાકારો દ્વારા આ રચના વારંવાર ગવાતી સાંભળવા મળે છે, પરંતુ એના ગાયકોને મૂળ કથાની પણ ખબર નથી અને મૂળ રચનાના…
- ધર્મતેજ
સંસારમાં જે પણ પ્રતીત થાય છે એ મનનું સર્જન છે
મનન -હેમુ-ભીખુ આ સંસાર માનસિક વ્યવહાર છે. જો એક તરફની માન્યતા હોય તો સંસાર તે મુજબનો દેખાય અને માન્યતા વિપરીત થાય તો સંસારની પ્રતીતિ પણ વિપરીત દિશાની થઈ જાય. મનોવિજ્ઞાનનો એક સરળ નિયમ એ છે કે જે પ્રકારની માન્યતા હશે…
- ધર્મતેજ
મૂલ્યોની માવજત કરતા દુહા
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની દુહા લખાયેલા હોય છે કોઈ પ્રસંગ સંદર્ભે, કોઈને ઉદેશીને, પણ એની અભિવ્યક્તિની કક્ષ્ાા સર્વકાલીન અને સર્વજનીન હોય છે. દુહાની આ વિશિષ્ટતા એને કાયમી જીવતું રાખનાર પરિબળ છે. આશાજી રોહડિયાએ દાદવા પઠાણની સેવા, સમર્પણ અને નિસ્વાર્થવૃત્તિની…
- ધર્મતેજ
શ્રીહરિ વિષ્ણુએ અત્યંત ભયંકર, મહાકાય અને વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જે અર્ધું સિંહનું-અર્ધું મનુષ્યનું હતું
શિવ રહસ્ય -ભરત પટેલ બુધવારે નરસિંહ જયંતી વૈશાખ સુદ ચૌદશ ને બુધવારના રોજ ભગવાન નરસિંહ જયંતી છે, એ દિવસે ભગવાન નરસિંહનું પ્રાગટય અને હિરણ્યકશિપુનો વધ થયો હતો. એ દિવસે આપણે પ્રણ લઈએ કે કળિયુગમાં ફૂલીફાલી રહેલા હિરણ્યકશિપુઓના વિચારોનો વધ કરી…
- ધર્મતેજ
ઈસ્લામની મહાન હજયાત્રાની ભક્તિભાવભરી ઝાંખી
આચમન -અનવર વલિયાણી ઈસ્લામની ઈમારતના પાંચ આધારસ્થંભો છે:૧. ઈમાન અર્થાત ઈશ્ર્વર – અલ્લાહ પ્રત્યેની આસ્થા.૨. નમાઝ (પ્રાર્થના)૩. રોજા (અપવાસ)૪. ઝકાત (કમાણીના ખર્ચ બાદ કરતા અમુક ચોક્કસ હિસ્સાનો ભાગ જે હાજતમંદોમાં આપવો; અને૫. હજ (સઉદી ખાતે આવેલા મક્કા ખાતે તીર્થ યાત્રા)જે…
- ધર્મતેજ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- ધર્મતેજ
સમીકરણ
ટૂંકી વાર્તા – નસીર ઈસમાઈલી ‘ઝુબિન’ ચાલીસના ચૌરાહા પરથી જવાનીએ હજી વિદાય લીધી ન હોય, ખિસ્સું પૈસાથી છલકાતું હોય, અને એ છલકાટને વધુ છલકાવવા માટે સમય પણ હોય તો કોઈ પણ શહેરની ધૂંધળી ટ્રાફિકગ્રસ્ત ભીડ ઊભરતી સાંજે ખૂબસૂરત લાગી શકે…
- ધર્મતેજ
ગીતાનું જ્ઞાન એટલે સ્વનું મેનેજમેન્ટ
ગીતા મહિમા -સારંગપ્રીત ગીતાના તેરમા અધ્યાયમાં તત્ત્વજ્ઞાનની ચર્ચા કર્યા પછી ભગવાન કૃષ્ણ ચૌદમા અધ્યાયના આરંભમાં જ્ઞાનની મહત્તા સમજાવે છે. ભગવાન કહે છે- પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમ્ ઉત્તમમ્(૧૪/૧), અર્થાત્ હવે હું તને સર્વોત્તમ જ્ઞાનની વાત કરીશ. અહીં સર્વોત્તમ જ્ઞાન ભગવાનનું છે, તે…