Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 283 of 930
  • ઈન્ટરવલ

    પુતિન-શી ભાઈ ભાઈ વિશ્ર્વ વધુ વિભાજિત થશે ભારતે રણનીતિ બદલવી પડશે

    પ્રાસંગિક -અમૂલ દવે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન તાજેતરમાં બે દિવસની ચીનની સત્તાવાર મુલાકાતે ગયા હતા. પુતિનનું સંપૂર્ણ રાજકીય માન-સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું. આ મુલાકાત પ્રતીકાત્મક તો હતી જ, પરંતુ એ સાથે ભૌગોલિક-રાજકીય દૃષ્ટિએ અતિ મહત્ત્વની હતી. આ મુલાકાતને લીધે…

  • ઈન્ટરવલ

    તમારે સદાય ખુશ રહેવું છે? જાણી લો, એની આ ત્રણ રીત!

    મગજ મંથ -વિઠ્ઠલ વઘાસિયા ‘સત્યના માર્ગ પર વ્યક્તિ બે ભૂલ કરે છે, કાં તો તે યાત્રા પૂર્ણ કરતો નથી અથવા તો મુસાફરી જ શરૂ કરતો નથી.’ આ સનાતન સત્ય જેવી વાત ભગવાન બુદ્ધે કહી છે. ભગવાન બુદ્ધ એક ગામમાં ઉપદેશ…

  • વેપાર

    બજાર મજબૂત થવાની ધારણા: મતદાનનું પ્રમાણ, ફેડરલ મિનિટ્સ, કોર્પોરેટ પરિણામ અને એફઆઇઆઇનું વલણ મહત્ત્વનું પરિબળો

    ફોરકાસ્ટ: નિલેશ વાઘેલા મુંબઇ: રોકાણકારોનું ધ્યાન હાલ લોકસભાની ચૂંટણીઓ પર જ મંડાયેલું છે. 18મી મેના રોજ પૂરા થયેલા વિસ્તૃત સપ્તાહમાં બજારે તાજેતરના નીચા સ્તરેથી ભારે રિકવરી દર્શાવી હતી અને બીજી બાજુ તીવ્ર વધતી જતી અસ્થિરતા છતાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ નોંધપાત્ર વધ્યો…

  • હિન્દુ મરણ

    મોઢ વણિકપુષ્પાબેન ચંપકલાલ મહેતા (ઉં.વ. 83) શુક્રવાર, તા. 17-5-24ના રોજ મુંબઈ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. ચંપકલાલ મણિલાલ મહેતાના પત્ની. કાલિદાસ મોદીના પુત્રી. બીના કિરણ કાપડિયા, નિનાદ ચંપકલાલ મહેતા અને તપસ ચંપકલાલ મહેતાના માતા. શ્રેયા, રાઘવ, વિરાજ, સિમોન અને હિતાંશના દાદી.…

  • પારસી મરણ

    હોશંગ બેરામજી દુબાશ તે મરહૂમ હિલ્લા હોશંગ દુબાશના ખાવીદ. તે મરહૂમો મેહેરબાઈ તથા બેહરામજીના દીકરા. તે મરઝી અને હઝીરના પપ્પા. તે પરવીન દુબાશ ને માહરૂખ દુબાશના સસરાજી. તે મરહૂમો બમન, રૂસી, બાનુ દારૂવાલા, બાયમાય કોન્ટ્રાક્ટર ને નરગીશ પારડીવાલાના ભાઈ. (ઉં.વ.…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. 21-5-2024શ્રી નૃસિંહ જયંતીભારતીય દિનાંક 31, માહે વૈશાખ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, વૈશાખ સુદ -13જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ સુદ -13પારસી શહેનશાહી રોજ 10મો આવા, માહે 10મો…

  • એકસ્ટ્રા અફેર

    નડ્ડાની વાત સો ટકા સાચી, ભાજપને હવે સંઘની શું જરૂર?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અંગે આપેલા નિવેદને સૌને ચોંકાવી દીધા છે. સંઘને ભાજપની સફળતા પાછળનું ચાલકબળ ગણવામાં આવે છે ત્યારે નડ્ડાએ સંઘની કોઈ હેસિયત જ ના હોય એમ કહી…

  • તરોતાઝા

    વૃષભ સંક્રાંતિમાં થયેલ રોગ, માદંગીમાં તાત્કાલિક રાહત મળશે નહીં,પરંતુ યોગ્ય કાળજી સાથે દવા નિયમિત લેવાથી તબિયત સુધરશે

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં આદિત્ય નારાયણઆરોગ્ય સુખાકારી બક્ષનારસૂર્ય – વૃષભ રાશિ (શત્રુ ભાવે)મંગળ – મીન રાશિ (જલ તત્ત્વ)બુધ – મેષ રાશિ (અગ્નિ તત્ત્વ)ગુરુ – વૃષભ રાશિમાં(પૃથ્વી તત્ત્વ)શુક્ર – વૃષભ રાશિ (પૃથ્વી તત્ત્વ) (સ્વગૃહી)શનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ –…

  • તરોતાઝા

    ગરમીમાં પેટ અને વાળ માટે શુભચિંતક છે ભૃંગરાજ

    આરોગ્ય એક્સપ્રેસ – રેખા દેશરાજ ફૂદીનાની જેમ જ ભૃંગરાજના પાંદડા અને તેનો અર્ક એટલે કે પાંદડાના રસને પણ ગરમીમાં પેટ સંબંધી તકલીફો માટે રામબાણ માનવામાં આવે છે. ભૃંગરાજની તાસીર ઠંડી હોવાને કારણે ગરમીની મોસમમાં પેટ સંબંધી કોઈપણ સમસ્યા જેમ કે…

  • તરોતાઝા

    આ સાઈનસ એટલે શું?

    આરોગ્ય વિશેષ – સંકલન: સ્મૃતિ શાહ-મહેતા સાઈનસને ગુજરાતીમાં નાસૂર ' કહે છે. સાઈનસ ઈન્ફેક્શનને મેડિકલ ભાષામાં સાઈનસાઈટિસ કહેવામાં આવે છે . નાક- નાસિકા પોલાણમાં ચેપ લાગે - સોજો અથવા બળતરા થતા હોય તો તેનો મતલબ છે કે તમને સાઈનસ ઈન્ફેક્શન…

Back to top button