• એકસ્ટ્રા અફેરExtra Affair: Trade agreement with China, Trump gasps in the month

    રાજકોટ અગ્નિકાંડ, ભાજપના નેતાઓની મર્દાનગી ક્યારે જાગશે?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકો જીવતા ભૂંજાઈ મર્યા તેના કારણે આખા ગુજરાતમાં આક્રોશ છે અને મૃતકોનાં સગાં-વહાલાં તો મારવા-મારવાની વાતો પર આવી ગયાં છે ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત સરકારમાં બેઠેલા લોકોએ…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈન રાજપરા (તણસા) નિવાસી હાલ મુલુન્ડ, સ્વ. અનંતરાય ઉજમશીભાઈ શાહના ધર્મપત્ની ગં.સ્વ. મધુકાંતાબેન (ઉં. વ. 80) સોમવાર, 27-5-24ના અરિહંતશરણ પામ્યા છે. તેઓ મનીષભાઈ તથા પંકજભાઈના માતુશ્રી. તે બીનાબેન તથા વર્ષાબેનના સાસુ. નીલ-પુજા, કેવિન, આદેશ, હેતના દાદી. સ્વ.…

  • હિન્દુ મરણ

    સુરતી વિશા લાડ વણિકશ્રીમતી વિદુલાબેન દલાલ (ઉં. વ. 81) તે રાજેન્દ્ર ભાઈદાસ દલાલના પત્ની. તે નીલાંગ અને આનંદના માતુશ્રી. ફોરમ અને ક્રુતિના સાસુ. તે ખુશ્બુ, ક્રિશ, હેત્વી અને આંશીના દાદી. તે સ્વ. હસમુખગૌરી અને સ્વ. ધનસુખલાલ તાપીદાસ ચોકસીના દીકરી. તે…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર-ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. 28-5-2024, ભુવનેશ્વરી માતાનો પાટોત્સવ (ગોંડલ)ભારતીય દિનાંક 7, માહે જયેષ્ઠ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, વૈશાખ વદ-5જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ વદ-5પારસી શહેનશાહી રોજ 17મો સરોશ,માહે 10મો દએ, સને 1393પારસી…

  • તરોતાઝા

    યોગ મટાડે મનના રોગ: જે વ્યક્તિ મનથી પ્રસન્ન અને સુખી છે તે સ્વસ્થ છે

    તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગયા અંકથી ચાલુ)(3) જે વ્યક્તિ સમાજને ઉપદ્રવને કે બોજારૂપ ન બને તે વ્યક્તિને સ્વસ્થ વ્યક્તિ ગણવામાં આવે છે. મન:સ્વાસ્થ્યના આ ધોરણને સામાજિક શાંતિનું ધોરણ કહેવામાં આવે છે. ભારતીય મનોવિજ્ઞાનનું મન:સ્વાસ્થ્ય વિશેનું ધોરણ આધુનિક મનોવિજ્ઞાન કરતાં ઘણું ભિન્ન…

  • તરોતાઝા

    ઉધરસ….

    આરોગ્ય એક્સપ્રેસ – સ્મૃતિ શાહ-મહેતા ઉધરસ એટલે શું?ઉધરસની શરૂઆત હંમેશાં શરીરના રક્ષણ માટે થાય છે.જયારે બહારની બિનજરૂરી વસ્તુ (ધુમાડો, રજકણો, આહાર વગેરે) શ્વાસનળીમાં પ્રવેશ કરે છે. ત્યારે ફેફસાંઓ સ્વરક્ષણ માટે પોતામાં ભરાયેલી હવા દ્વારા તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે…

  • તરોતાઝા

    સપ્તાહની શરૂઆતથી ગરમી ચરણસીમાએ પહોંચશે તથા સૌરાષ્ટ્રમાં માવઠું થવાની વકી

    સપ્તાહની શરૂઆત ગરમી ચરણસીમાએસૌરાષ્ટ્રમાં માવઠું થવાની વકી આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતાસૂર્ય વૃષભ રાશિ(શત્રુ ભાવે)મંગળ મીન રાશિ (જલ તત્ત્વ)તા.1 જૂન મેષ રાશિ(સ્વગૃહી) પ્રવેશબુધ મેષ રાશિ (અગ્નિતત્ત્વ)તા.31 મે વૃષભ રાશિમાં પ્રવેશગુ વૃષભ રાશિમાં (પૃથ્વી…

  • તરોતાઝા

    ચીકણા ગુંદામાં છે અનેક ગુણો

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ઉનાળો શરૂ થાય તેની સાથે બજારમાં વિવિધ પ્રકારની કેરીની આવક શરૂ થવા લાગે. કાચી કેરીનો ઉપયોગ અથાણાં બનાવવામાં થાય. તો પાકી કેરીની મોજ રસ, કટકા કરીને કે મેંગો મિલ્કશૅક બનાવીને કરવામાં આવે. અનેક કેરી રસિયાઓને…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?દેખાવમાં તેમજ સ્વાદમાં સુધ્ધાં કાકડી સાથે સામ્ય ધરાવતા શાકની ઓળખાણ પડી? એકદમ કૂણું અને રાંધવામાં અત્યંત આસાન હોય છે.અ) કક્યુમ્બર બ) એવોકાડો ક) પેપર્સ ડ) કોર્જેટ ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોઅ ઇદિવ્ય FAITHભક્તિ SOLEMNઆસ્થા WICKદિવેટ DEVOTIONવિધિપૂર્વક DIVINE…

  • તરોતાઝા

    ચાંદ જેવા મુખડા પર ખીલ કેમ થાય છે?

    આરોગ્ય – રાજેશ યાજ્ઞિક આમ તો કહેવાય છે કે ચંદ્રમા પર ડાઘ હોય છે. તેમ છતાં હકીકત એ છે કે માણસને પોતાના ચાંદ જેવા મુખડા પર ડાઘ ગમતા નથી. ખાસ કરીને યુવક-યુવતીઓને એક નાનકડું ખીલ મોઢા પર દેખાય એટલે પરીક્ષાના…

Back to top button