- વેપાર
ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સપ્તાહના આરંભે સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયામાં એક તબક્કે પાંચ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પાછોતરા સત્રમાં પીછેહઠ નોંધાવાની સાથે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં વધારો થતાં રૂપિયામાં જોવા મળેલો…
- એકસ્ટ્રા અફેર
રાજકોટ અગ્નિકાંડ, ભાજપના નેતાઓની મર્દાનગી ક્યારે જાગશે?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકો જીવતા ભૂંજાઈ મર્યા તેના કારણે આખા ગુજરાતમાં આક્રોશ છે અને મૃતકોનાં સગાં-વહાલાં તો મારવા-મારવાની વાતો પર આવી ગયાં છે ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત સરકારમાં બેઠેલા લોકોએ…
- વેપાર
વૈશ્વિક સોનું બે સપ્તાહની નીચી સપાટીએથી પાછું ફર્યું
સ્થાનિક સોનામાં રૂ. 163નો અને ચાંદીમાં રૂ. 1049નો ચમકારો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ બે સપ્તાહની નીચી સપાટીએથી પાછાં ફર્યાં હતા, જોકે રોકાણકારોની નજર આ સપ્તાહના અંતે શુક્રવારે જાહેર થનારા અમેરિકાનાં એપ્રિલ મહિનાના પર્સનલ…
પારસી મરણ
રોશન પોરસ પુનેગર તે મરહૂમ પોરસ એન પુનેગરના વિધવા. તે મરહૂમો પુતલા તથા સોરાબ બજાના દીકરી. તે મેહેરનાઝ એફ એલાવ્યા, સીમીન સી ઓસીદારના મમ્મી. તે ફ્રેડી પી. એલાવ્યા ને સાયરસ ડી. ઓસીદારના સાસુજી. તે મરહૂમો બરજોર, સોરાબ બજાના બહેન. તે…
હિન્દુ મરણ
સુરતી વિશા લાડ વણિકશ્રીમતી વિદુલાબેન દલાલ (ઉં. વ. 81) તે રાજેન્દ્ર ભાઈદાસ દલાલના પત્ની. તે નીલાંગ અને આનંદના માતુશ્રી. ફોરમ અને ક્રુતિના સાસુ. તે ખુશ્બુ, ક્રિશ, હેત્વી અને આંશીના દાદી. તે સ્વ. હસમુખગૌરી અને સ્વ. ધનસુખલાલ તાપીદાસ ચોકસીના દીકરી. તે…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન રાજપરા (તણસા) નિવાસી હાલ મુલુન્ડ, સ્વ. અનંતરાય ઉજમશીભાઈ શાહના ધર્મપત્ની ગં.સ્વ. મધુકાંતાબેન (ઉં. વ. 80) સોમવાર, 27-5-24ના અરિહંતશરણ પામ્યા છે. તેઓ મનીષભાઈ તથા પંકજભાઈના માતુશ્રી. તે બીનાબેન તથા વર્ષાબેનના સાસુ. નીલ-પુજા, કેવિન, આદેશ, હેતના દાદી. સ્વ.…
- શેર બજાર
શૅરબજાર નવાં વિક્રમી શિખરને સ્પર્શી છેલ્લી ત્રીસ મિનિટની વેચવાલીથી નેગેટિવ ઝોનમાં લપસ્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકા, એશિયા અને યુરોપના શેરબજારોની જોરદાર તેજીને અનુસરતા સત્ર દરમિયાન 76,000 પોઇનટની સપાટીને પહેલી જ વખત પાર કર્યા બાદ ઊંચા મથાળાના પ્રોફિટ બુકિંગ વચ્ચે સેન્સેક્સ અંતે 20 પોઇન્ટના ઘસરકા સાથે નેગેટીવ ઝોનમાં લપસ્યો હતો. સત્ર દરમિયાન સેન્સેક્સ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર-ગ્રીષ્મઋતુ), મંગળવાર, તા. 28-5-2024, ભુવનેશ્વરી માતાનો પાટોત્સવ (ગોંડલ)ભારતીય દિનાંક 7, માહે જયેષ્ઠ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, વૈશાખ વદ-5જૈન વીર સંવત 2550, માહે વૈશાખ, તિથિ વદ-5પારસી શહેનશાહી રોજ 17મો સરોશ,માહે 10મો દએ, સને 1393પારસી…
- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ: જે વ્યક્તિ મનથી પ્રસન્ન અને સુખી છે તે સ્વસ્થ છે
તંદુરસ્તી-મનદુરસ્તી – ભાણદેવ (ગયા અંકથી ચાલુ)(3) જે વ્યક્તિ સમાજને ઉપદ્રવને કે બોજારૂપ ન બને તે વ્યક્તિને સ્વસ્થ વ્યક્તિ ગણવામાં આવે છે. મન:સ્વાસ્થ્યના આ ધોરણને સામાજિક શાંતિનું ધોરણ કહેવામાં આવે છે. ભારતીય મનોવિજ્ઞાનનું મન:સ્વાસ્થ્ય વિશેનું ધોરણ આધુનિક મનોવિજ્ઞાન કરતાં ઘણું ભિન્ન…
- તરોતાઝા
ઉધરસ….
આરોગ્ય એક્સપ્રેસ – સ્મૃતિ શાહ-મહેતા ઉધરસ એટલે શું?ઉધરસની શરૂઆત હંમેશાં શરીરના રક્ષણ માટે થાય છે.જયારે બહારની બિનજરૂરી વસ્તુ (ધુમાડો, રજકણો, આહાર વગેરે) શ્વાસનળીમાં પ્રવેશ કરે છે. ત્યારે ફેફસાંઓ સ્વરક્ષણ માટે પોતામાં ભરાયેલી હવા દ્વારા તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે…