Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 268 of 928
  • ઈન્ટરવલ

    મીરા દાતાર દરગાહ ઉનાવામાં માનસિક બીમારીવાળાને સારું થાય છે એવી માન્યતા છે

    તસવીરની આરપાર – ભાટી એન. ગુજરાતમાં પવિત્ર તિર્થધામો ઘણા આવેલ છે. પણ મુસ્લિમ સમાજ અને અન્ય સમાજના લોકો શ્રદ્ધાથી માને છે. અને તેમની મનોકામના પૂર્ણ કરતાં ‘મીરા દાતાર’ ઉનાવા ગામ ગુજરાત રાજ્યના મહેસાણાના ઉંઝા તાલુકામાં આવેલું ગામ છે. જે મુસ્લિમ…

  • ઈન્ટરવલ

    હેતુ વિના બંધાયેલા સબંધનો સેતુ ખૂબ જ મજબૂત હોય છે

    મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયા ગુજરાતી વ્યાકરણમાં છઠ્ઠી વિભક્તિને ‘સંબંધ વિભક્તિ’ કહેવામાં આવે છે, જેના પ્રત્યય નો,ની, નું,ના છે.સંબંધ એટલે જોડાઈ જવું તે. સંયોગ, સંપર્ક, સંસર્ગ, જોડાણ, મિત્રતા, મિત્રાચારીનું, નાતો, સગપણ એટલે સંબંધ. આને એક પ્રકારની સગાઈ પણ કહેવાય. એકબીજા…

  • ઈન્ટરવલ

    ભાગ્યવિધાતા

    ટૂંકી વાર્તા -ઈન્દુ પંડ્યા ફ્લાઈટ ઊપડવાની તૈયારી હતી. શિલ્પા એની સીટ પાસે આવી ત્યારે વિન્ડોસીટ પર બીજાને બેઠેલા જોઈને એર હોસ્ટેસને ઈશારાથી બોલાવી. એર હોસ્ટેસે પેલા માણસને કહ્યું, ‘પ્લીઝ સર, આપ એ સીટ ખાલી કરી આપો. એ સીટ મેડમની છે.’…

  • ઈન્ટરવલ

    સંજોગો અનુકૂળ હોવા છતાં માણસ સુખની અનુભૂતિ કેમ કરતો નથી?

    ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી આપણી આસપાસ, આપણાં ઘરોમાં કે કદાચ આપણે પોતે પણ એ વાતના ભોગ બન્યા છીએ કે બધું હોવા છતાં મજા આવતી નથી. અસહ્ય ગરમીમાં તમારા ઘરમાં એસી બેડરૂમમાં રાત્રે ઓઢીને સૂવું પડે એ પરિસ્થિતિમાં મન…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સપ્તાહના આરંભે સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયામાં એક તબક્કે પાંચ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પાછોતરા સત્રમાં પીછેહઠ નોંધાવાની સાથે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં વધારો થતાં રૂપિયામાં જોવા મળેલો…

  • એકસ્ટ્રા અફેરExtra Affair: Trade agreement with China, Trump gasps in the month

    રાજકોટ અગ્નિકાંડ, ભાજપના નેતાઓની મર્દાનગી ક્યારે જાગશે?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકો જીવતા ભૂંજાઈ મર્યા તેના કારણે આખા ગુજરાતમાં આક્રોશ છે અને મૃતકોનાં સગાં-વહાલાં તો મારવા-મારવાની વાતો પર આવી ગયાં છે ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત સરકારમાં બેઠેલા લોકોએ…

  • વેપાર

    વૈશ્વિક સોનું બે સપ્તાહની નીચી સપાટીએથી પાછું ફર્યું

    સ્થાનિક સોનામાં રૂ. 163નો અને ચાંદીમાં રૂ. 1049નો ચમકારો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ બે સપ્તાહની નીચી સપાટીએથી પાછાં ફર્યાં હતા, જોકે રોકાણકારોની નજર આ સપ્તાહના અંતે શુક્રવારે જાહેર થનારા અમેરિકાનાં એપ્રિલ મહિનાના પર્સનલ…

  • પારસી મરણ

    રોશન પોરસ પુનેગર તે મરહૂમ પોરસ એન પુનેગરના વિધવા. તે મરહૂમો પુતલા તથા સોરાબ બજાના દીકરી. તે મેહેરનાઝ એફ એલાવ્યા, સીમીન સી ઓસીદારના મમ્મી. તે ફ્રેડી પી. એલાવ્યા ને સાયરસ ડી. ઓસીદારના સાસુજી. તે મરહૂમો બરજોર, સોરાબ બજાના બહેન. તે…

  • હિન્દુ મરણ

    સુરતી વિશા લાડ વણિકશ્રીમતી વિદુલાબેન દલાલ (ઉં. વ. 81) તે રાજેન્દ્ર ભાઈદાસ દલાલના પત્ની. તે નીલાંગ અને આનંદના માતુશ્રી. ફોરમ અને ક્રુતિના સાસુ. તે ખુશ્બુ, ક્રિશ, હેત્વી અને આંશીના દાદી. તે સ્વ. હસમુખગૌરી અને સ્વ. ધનસુખલાલ તાપીદાસ ચોકસીના દીકરી. તે…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈન રાજપરા (તણસા) નિવાસી હાલ મુલુન્ડ, સ્વ. અનંતરાય ઉજમશીભાઈ શાહના ધર્મપત્ની ગં.સ્વ. મધુકાંતાબેન (ઉં. વ. 80) સોમવાર, 27-5-24ના અરિહંતશરણ પામ્યા છે. તેઓ મનીષભાઈ તથા પંકજભાઈના માતુશ્રી. તે બીનાબેન તથા વર્ષાબેનના સાસુ. નીલ-પુજા, કેવિન, આદેશ, હેતના દાદી. સ્વ.…

Back to top button