Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 239 of 930
  • વેપાર

    અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનામાં વધ્યા મથાળેથી પીછેહઠ

    સ્થાનિક સોનામાં 844નો અને ચાંદીમાં 721નો ઘટાડો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાનું અર્થતંત્ર મંદ પડી રહ્યું હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતાઓને ધ્યાનમાં લેતાં ગત સપ્તાહે વૈશ્વિક સોનામાં ઉછાળો આવ્યા બાદ વર્તમાન સપ્તાહે વ્યાજદરમાં કપાતમાં મહત્ત્વની…

  • જૈન મરણ

    પાલનપુરી જૈનઅમરીશભાઇ તારાચંદભાઇ ભણસાલી (ઉં. વ. 69) તા. 9-6-24ના રવિવારના અરિહંતશરણ પામ્યા છે. તે કલ્પનાબેનના પતિ. ગૌતમભાઇ, દિપ્તીબેનના પિતાશ્રી. સ્વ. તારાબેન-સ્વ. તારાચંદભાઇ ભણસાલીના પુત્ર. સ્વ. વિમળાબેન-સ્વ. ગુણવંતભાઇ શાહના જમાઇ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.ઘોઘારી વિશા શ્રીમાળી જૈનભાવનગર નિવાસી હાલ કાંદિવલી ક્રિના…

  • હિન્દુ મરણ

    દશા મેવાડા વણિકમહેમદાવાદ નિવાસી (હાલ મલાડ) શ્રી કિશોર મધુસુદન પરીખ તથા શ્રીમતી માધવી કિશોર પરીખનાં સુપુત્રી કુમારી શ્રધ્ધા (ઉં. વ. 37) તે શ્રુતિની બહેન. તે સ્વ. મધુસુદન મગનલાલ પરીખ તથા સ્વ. સુમનબેનના પૌત્રી તથા સ્વ. ઘનશ્યામભાઈ હીરાલાલ પારેખ તથા સ્વ.…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • મુસ્લિમ મરણ

    દાઉદ વહોરામરહુમ મુલ્લા જાફરભાઇ મુલ્લા જીવાજી તાંબાવાલાના ફરઝંદ મંહમદીભાઇ મુલ્લા જાફરભાઇ તાંબાવાલા (સિધપુરવાલા) તા. 9-6-24ના રવિવારના વફાત થયા છે મુંબઇમાં. ઠે. જુમાના નજમુદ્દીન ચામડાવાલા કફપરેડ, જયુપીટર અપાર્ટમેન્ટ, 15મા માળે, ફલેટ નંબર-152, મુંબઇ.

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. 11-6-2024, પારસી 11મો બેહમન શરૂ. મહાદેવ વિવાહ, તિથિ, નક્ષત્ર અનુસાર સર્પદેવતાની પૂજાનો અલભ્ય યોગભારતીય દિનાંક 21, માહે જયેષ્ઠ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, જયેષ્ઠ સુદ-5જૈન વીર સંવત 2550, માહે…

  • એકસ્ટ્રા અફેર

    પાટીલને મંત્રીપદ બહુ મોડું મળ્યું, નીમુબેનને લોટરી લાગી

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ અંતે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદે શપથ લઈ લીધા અને તેમની સાથે 71 મંત્રીઓએ પણ શપથ લઈ લીધા. મોદી સરકારના 71 મંત્રીઓમાં 30 કેબિનેટ મંત્રી, 36 રાજ્યકક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર હવાલા સાથેના રાજ્ય કક્ષાના મંત્રીઓએ…

  • તરોતાઝા

    ઊંઘ

    વિશેષ – સ્મૃતિ શાહ-મહેતા ઊંઘ એક જરૂરિયાતપરમાત્માએ જીવન જીવવા માટે અમુક નિયમોનું બંધારણ કર્યું છે કે, જેને અનુસરવાથી આપણે આજીવન સ્વસ્થ ને સુખમય જીવન જીવી શકીએ. ઊંઘ પણ તેવી જ એક બાબત છે. ચરક ઋષિએ કહ્યું છે કે, દેહ નિભાવ…

  • તરોતાઝા

    આ સપ્તાહમાં `મિથુન સંક્રાંતિ’ પ્રારંભ થવાથી ચામડીના દર્દો વકરે

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતાસૂર્ય વૃષભ રાશિ,તા.15 મિથુન રાશિમાં પ્રવેશમંગળ મેષ રાશિ(સ્વગૃહી)બુધ વૃષભ રાશિ, તા.14 મિથુન રાશિમાં પ્રવેશગુ વૃષભ રાશિ માં(પૃથ્વી તત્ત્વ)શુક્ર વૃષભ રાશિ,તા.12 મિથુન રાશિમાં પ્રવેશશનિ – કુંભ(સ્વગૃહી)રાશિ તા.12મિથુન રાશિમાં પ્રવેશરાહુ મીન રાશિ…

  • તરોતાઝા

    આરોગ્યને જાળવી રાખે એવું ઉપયોગી અનોખું કંદ : સલગમ

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક સામાન્ય રીતે કંદમૂળનો રંગ થોડો ઘેરો કથ્થાઈ જોવા મળે છે, જેમાં બટાટા, સૂરણ, અળવી વગેરેનો સમાવેશ કરી શકાય.શું આપે કદી સફેદ- થોડી આછી ગુલાબી-જાંબુડી ભાત ધરાવતાં કંદનો સ્વાદ ચાખ્યો છે?ચાલો, આજે જાણી લઈએ દેખાવે આકર્ષક,…

Back to top button