Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 239 of 928
  • ઈન્ટરવલ

    ફ્લેમિંગો પિંક સેલિબે્રશન જૂનમાં પ્રણયલીલા (વરઘોડો) નિહાળવા મળે છે

    તસવીરની આરપાર – ભાટી એન. ગુજરાતમાં અસંખ્ય જાતિનાં પક્ષીઓ નિહાળવા મળે છે. તેમાં કલરફુલને મનમોહક પક્ષી હોય તો સુરખાબ (FLAMINGO) કચ્છના રણમાં આ પક્ષી મોટી સંખ્યામાં વસવાટ કરે છે! કચ્છના રણની માટીમાં ગોળકાર ઊંચાઇ પર માળા બનાવે છે. જે પાણીની…

  • ઈન્ટરવલ

    સૌ કોઈનો પ્રિય રસ છે.‘નિંદા રસ’!

    મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા જીવનમાં અનેક પ્રકારના જુદા જુદા રસ છે. ભજનનો રસ,નાટક જોવાનો રસ,પિક્ચર જોવાનો રસ,સંગીતનો રસ, વગેરે. આ બધા રસમાં એક રસ મોટે ભાગે સૌ કોઈને પ્રિય છે તે છે નિંદા રસ. આ રસ જાણે -અજાણે પણ જીવનમાં…

  • શેર બજાર

    સેન્સેક્સ 900 પોઇન્ટ નીચે ગબડ્યા બાદ છેલ્લી ઘડીની લેવાલીના સહારે 111 પોઇન્ટના સુધારે સ્થિર થયો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્વબજારના મિશ્ર વલણ સાથે સ્થાનિક સ્તરે એફઆઇઆઇની સતત વેચવાલી અને લોકસભાની ચૂંટણી પરિણામો અંગેની નકારાત્મક અટકળો વચ્ચે સેન્સેક્સ લગભગ 900 પોઇન્ટ નીચે ગબડી ગયો હતો અને સત્રના અંતિમ તબક્કામાં એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ટાટા ક્નસ્ાલ્ટન્સી સિર્વસિસ…

  • વેપાર

    અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનામાં વધ્યા મથાળેથી પીછેહઠ

    સ્થાનિક સોનામાં 844નો અને ચાંદીમાં 721નો ઘટાડો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાનું અર્થતંત્ર મંદ પડી રહ્યું હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતાઓને ધ્યાનમાં લેતાં ગત સપ્તાહે વૈશ્વિક સોનામાં ઉછાળો આવ્યા બાદ વર્તમાન સપ્તાહે વ્યાજદરમાં કપાતમાં મહત્ત્વની…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    દશા મેવાડા વણિકમહેમદાવાદ નિવાસી (હાલ મલાડ) શ્રી કિશોર મધુસુદન પરીખ તથા શ્રીમતી માધવી કિશોર પરીખનાં સુપુત્રી કુમારી શ્રધ્ધા (ઉં. વ. 37) તે શ્રુતિની બહેન. તે સ્વ. મધુસુદન મગનલાલ પરીખ તથા સ્વ. સુમનબેનના પૌત્રી તથા સ્વ. ઘનશ્યામભાઈ હીરાલાલ પારેખ તથા સ્વ.…

  • જૈન મરણ

    પાલનપુરી જૈનઅમરીશભાઇ તારાચંદભાઇ ભણસાલી (ઉં. વ. 69) તા. 9-6-24ના રવિવારના અરિહંતશરણ પામ્યા છે. તે કલ્પનાબેનના પતિ. ગૌતમભાઇ, દિપ્તીબેનના પિતાશ્રી. સ્વ. તારાબેન-સ્વ. તારાચંદભાઇ ભણસાલીના પુત્ર. સ્વ. વિમળાબેન-સ્વ. ગુણવંતભાઇ શાહના જમાઇ. લૌકિક વ્યવહાર રાખેલ નથી.ઘોઘારી વિશા શ્રીમાળી જૈનભાવનગર નિવાસી હાલ કાંદિવલી ક્રિના…

  • મુસ્લિમ મરણ

    દાઉદ વહોરામરહુમ મુલ્લા જાફરભાઇ મુલ્લા જીવાજી તાંબાવાલાના ફરઝંદ મંહમદીભાઇ મુલ્લા જાફરભાઇ તાંબાવાલા (સિધપુરવાલા) તા. 9-6-24ના રવિવારના વફાત થયા છે મુંબઇમાં. ઠે. જુમાના નજમુદ્દીન ચામડાવાલા કફપરેડ, જયુપીટર અપાર્ટમેન્ટ, 15મા માળે, ફલેટ નંબર-152, મુંબઇ.

  • એકસ્ટ્રા અફેર

    પાટીલને મંત્રીપદ બહુ મોડું મળ્યું, નીમુબેનને લોટરી લાગી

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ અંતે નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદે શપથ લઈ લીધા અને તેમની સાથે 71 મંત્રીઓએ પણ શપથ લઈ લીધા. મોદી સરકારના 71 મંત્રીઓમાં 30 કેબિનેટ મંત્રી, 36 રાજ્યકક્ષાના મંત્રી અને 5 સ્વતંત્ર હવાલા સાથેના રાજ્ય કક્ષાના મંત્રીઓએ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), મંગળવાર, તા. 11-6-2024, પારસી 11મો બેહમન શરૂ. મહાદેવ વિવાહ, તિથિ, નક્ષત્ર અનુસાર સર્પદેવતાની પૂજાનો અલભ્ય યોગભારતીય દિનાંક 21, માહે જયેષ્ઠ, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, જયેષ્ઠ સુદ-5જૈન વીર સંવત 2550, માહે…

Back to top button