જૈન મરણ
ઘોઘારી વીશા શ્રીમાળી જૈનદિહોર નિવાસી હાલ ડોમ્બિવલી કુંવરજી બેચરદાસ શાહના સુપુત્ર નવીનચંદ્ર શાહ (ઉં. વ. ૮૫) અવસાન પામેલ છે. તે કુસુમબેનના પતિ. પરેશ, રાકેશ, વર્ષા દિનેશકુમાર, ફાલ્ગુની રાજેશકુમારના પિતાશ્રી. કલ્પનાના સસરા. સ્વ. મનસુખલાલ, સ્વ. કુસુમબેન, સ્વ. ગુણીબેનના ભાઇ. તથા સાસરા…
સ્વપ્નાં અવશ્ય જુઓ
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ આજના સમયમાં મોલમાં ગ્રાહકો ખરીદી કરીને થોડા સમયમાં જ પેમેન્ટ કરીને બહાર નીકળી જાય છે તેમાં કોઇ નથી જરૂર પડતી કેશિયરની કે પેકિંગની. લંડન, અમેરિકાના લગભગ તમામ મોટાં શહેરોમાં, સીડની, મેલબોર્ન જેવા અનેક મોટાં શહેરોમાં…
- વેપાર

સોનાના વૈશ્ર્વિક ભાવમાં ઉછાળો આવતા સ્થાનિકમાં કસ્ટમ ડ્યૂટીનો ઘટાડો આંશિક ધોવાયો
કોમોડિટી -રમેશ ગોહિલ આંતરરાષ્ટ્રીય સ્તરે ગત સપ્તાહના આરંભે મુખ્યત્વે ઈઝરાયલે ઈરાનમાં કરેલા હુમલામાં હમાસનો નેતા ઈસ્માઈલ હનિયા માર્યો ગયો હોવાના અહેવાલ સાથે મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ હેઠળ સોનામાં સલામતી માટેની માગ ખૂલતાં ભાવમાં ઉછાળો આવ્યો હતો. વધુમાં અમેરિકી…
- વેપાર

નિકલમાં ઘટ્યા મથાળેથી સુધારો, ટીનમાં પીછેહઠ
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે કામકાજો પાંખાં રહ્યા હોવાથી ભાવમાં પણ મિશ્ર વલણ જોવા મળ્યું હતું. જેમાં ખાસ કરીને નિકલમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. સાત વધી આવ્યા હતા. આ સિવાય કોપરની…
સાપ્તાહિક દૈનંદિની
તા. ૪-૮-૨૦૨૪ થી તા. ૧૦-૮-૨૦૨૪ રવિવાર, આષાઢ વદ-૩૦, વિ. સં. ૨૦૮૦, તા. ૪થી ઓગસ્ટ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર પુષ્ય બપોરે ક. ૧૩-૨૫ સુધી, પછી આશ્ર્લેષા. ચંદ્ર કર્ક રાશિ પર જન્માક્ષર. દર્શ અમાસ, હરિયાળી અમાસ, દિવાસો, જાગરણ,એવ્રત જીવ્રત,દીપપૂજન, નક્તવ્રતારંભ, અન્વાધાન. સામાન્ય…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૪-૮-૨૦૨૪ હરિયાળી અમાસ, દિવાસો, ભારતીય દિનાંક ૧૩, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, અષાઢ વદ-૩૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે અષાઢ, તિથિ વદ -૩૦પારસી શહેનશાહી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૩પારસી…
- ઉત્સવ

સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૪-૮-૨૦૨૪ થી તા. ૧૦-૮-૨૦૨૪ ગ્રહ ગોચર : સૂર્ય નારાયણ આ સપ્તાહમાં કર્ક રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ વૃષભ રાશિમાં માર્ગી ભ્રમણ કરે છે. બુધ સિંહ રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. તા. ૫થી બુધ વક્રી…
- ઉત્સવ

અનામતમાં અનામત કેટલું સલામત ?
કવર સ્ટોરી -વિજય વ્યાસ સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (એસસી), અનુસૂચિત જનજાતિ (એસટી) અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટેની અનામતમાં ચોક્કસ જ્ઞાતિઓ માટે અલગથી અનામત રાખી શકાય એવો ઐતિહાસિક ચુકાદો આપી દીધો. પંજાબમાં ૧૯૭૬માં એસ.સી. અનામતમાં બાલ્મીકિ અને મઝહબી શીખોને પ્રાયોરિટી…
- ઉત્સવ

વિચારોની ગુલામી: જો તુમકો હો પસંદ, વહી બાત કરેંગે
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી ૨૦મી સદીના સૌથી પ્રભાવશાળી લેખકો પૈકીના એક, ઇંગ્લિશ લેખક જ્યોર્જ ઓરવેલની સૌથી પ્રસિદ્ધ કૃતિ ૧૯૮૪ માં વિચારો પર પહેરો રાખતી પોલીસ (થોટ પોલીસ)ની કલ્પના છે. સામાન્ય જીવનમાં, કોઈ વ્યક્તિને હાનિ પહોંચે તેવા કૃત્યને અપરાધ માનવામાં આવે…
- ઉત્સવ

ખેલ પકડાપકડીનો… પોલીસ ને આતંકવાદ!
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ થોડાં વર્ષ અગાઉ એવું વિચારવામાં આવેલું કે(જે આજે ય લાગુ પડે છે કે) ભારતીય પોલીસનેએટલી લાયક અને સક્ષમ બનાવવી જોઈએ કે એ આતંકવાદ અને આતંકવાદીઓનો સામનો કરી શકે અને આ કામ માટે સૈનિકોને અને…





