મુસ્લિમ મરણ
દાઉદી વ્હોરાઝુબેદાબાઈ તે મ. નોમાનભાઈ હી. લધ્ધા તથા મ. શીરીનબાઈના દીકરી. તે મ. સૈફુદદીન જા. બાબુજી ના બૈરો. તે ડૉ. સકીના રંગવાલા, માસુમા ખાન, મકસુદના બુઆજી. તે મઝહર તથા સોહેલ અને નીલોફરના સાસુજી. તે ૭-૮-૨૪ના બુધવારના રોજ ડે લાસ મુકામે…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનબરોઈના રૂક્ષ્મણીબેન કલ્યાણજી શાહ (છાડવા) (ઉં. વ. ૮૮) ૭-૮-૨૪ના અવસાન પામેલ છે. હીરબાઈ કાનજી ભોજરાજના પુત્રવધૂ. કલ્યાણજીના ધર્મપત્ની. સાડાઉના ભાગબાઈ ધનજી ગાંગજીના પુત્રી. રોહીત, વડાલાના દીના જીતેન, ટોડાના કેતકી મણીલાલ, પ્રાગપુરના વિપુલા હરીશના માતુશ્રી. પ્રાર્થના રાખેલ નથી.…
હિન્દુ મરણ
ગામ- લીંબડી, ગુજરાત હાલ સાંતાક્રુઝ સ્વ. કિશોરભાઈ સવજીભાઈ રાઠોડ (ઉં.વ. ૫૭) શનિવાર, તા. ૩-૮-૨૪ના અવસાન પામ્યા છે. સ્વ. દેવલબેન અને સ્વ. સવજીભાઈ પાલજીભાઈ રાઠોડના દીકરા. ગીતાબેનના પતિ. મકવાણાના ભાણેજ. ગં.સ્વ. રતનબેન અને સ્વ. ત્રિકમલાલ રત્ના ગોહિલના જમાઈ. આનંદના સસરા. અનિતા,…
- એકસ્ટ્રા અફેર
બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર ને હિંદુવાદી સરકાર કેમ ચૂપ?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ શેખ હસીનાને હટાવવા માટે સળગાવાયેલી આગમાં બાંગ્લાદેશ લપેટાઈ ગયું છે. હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે અને અરાજકતા અને અંધાધૂંધી વ્યાપી ગયાં છે. બાંગ્લાદેશમાં કોઈ પણ પ્રકારની હિંસા થાય ત્યારે…
ઉજ્જવળ અથવા અંધકારમય ભવિષ્યનો આધાર પ્રયત્નો અને પરિશ્રમ પર અવલંબિત
મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી પવિત્ર કુરાનની સુરા ‘બદલ’ આયત (શ્ર્લોક)ની માહિતીથી શું વાચકો પરિચિત છે ખરા? આ આયતે કરીમા આમ તો મક્કામાં ઊતરી છે. તેમાં એક રૂકુઅ (પેરેગ્રાફ), ૨૦ આયતો, ૮૨ શબ્દો અને ૩૨૦ અક્ષરો છે. કુરાન કરીમમાં અનુક્રમ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), ગુરુવાર, તા. ૮-૮-૨૦૨૪, વિનાયક ચતુર્થી, દુર્વા ગણપતિ વ્રતભારતીય દિનાંક ૧૭, માહે શ્રાવણ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, શ્રાવણ સુદ-૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે શ્રાવણ, તિથિ સુદ -૪પારસી શહેનશાહી રોજ ૨૯મો મારેસ્પંદ,…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ખાસ કરીને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૩.૭૨ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે બ્રેન્ટ…
- વેપાર
સ્થાનિક સોનામાં ₹ ૬૨૯નો અને ચાંદીમાં ₹૧૨૬નો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, મધ્ય પૂર્વનાં દેશોમાં વધેલો તણાવ અને આગામી સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતના આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ ઊછળીને ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયાના અહેવાલોને…
- શેર બજાર
શૅરબજાર સતત ચોથા દિવસે નવા શિખરે, નિફ્ટી હજુ ૨૫,૦૦૦થી છેટો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: નિફ્ટી ૨૫,૦૦૦ સર કરવામાં સતત ત્રીજી વખત નિષ્ફળ રહ્યો છતાં, વિશ્ર્વબજારના સારા સંકેતે સેન્સેક્સ સાથે ફરી નવા શિખરે પહોંચવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સ ૨૮૫.૯૪ પોઇન્ટ વધીને ૮૧,૭૪૧.૩૪ પોઇન્ટની અને નિફ્ટી ૯૩.૮૫ પોઇન્ટના સુધારા સાથે ૨૪,૯૫૧.૧૫ની નવી ઓલટાઇમ…
- સ્પેશિયલ ફિચર્સ
શિવલિંગને પાણી અને દૂધની જરૂર કેમ પડે છે?
શિવવિજ્ઞાન – મુકેશ પંડ્યા આજે આપણે શિવલિંગની વાત આગળ વધારીએ. આ શિવલિંગનો આકાર ઓવેલ શેપ અર્થાત અંડાકાર છે. શિવલિંગનો અને બ્રહ્માંડનો આકાર સરખો છે. શિવ જ બ્રહ્માંડના સર્જક અને બ્રહ્માંડના સંહારક છે. શિવનું પ્રતીક એટલે લિંગ. શિવ એટલે કલ્યાણ અને…